SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪ અંક ૧૫ ૧૬ ૧૭ ૧૮ - /- ૧૨ -૧૨.૬. હાલાર દેશોદ્ધાપૂ. આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ.ની પરમપાઅને પૂ.આ. શ્રી વિઠ્યજિનેન્દ્રસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી જેનતવદ્વારાઆત્મોદ્ધારનો પ્રચાર પ્રસાર જૈન શાસનનેહર્યાર્દિક શુભેચ્છા ચારિત્રની સુવાસ ભરતેશ્વર - શ્રી 28ષભદેવ પ્રભના સો પુત્રોમાંના મોટા પુત્ર આ અવસર્પિણી 1 પડેલા ચક્રવર્તી રાજા તરીકે પ્રસિદ્ધ ભ્રયા છે. તેમણે પૂર્વભવમાં ચારિત્ર ધર્મની આરાધના કરી હતું. જેને લીંધે તેઓ આ ભવમાં ચક્રવર્તી થયા. આ ભવમાં અષ્ટાપદ૨ઉપર ચોવીશે તીર્થ: ૨ પ્રભુની આબેહુબ પ્રતિમાઓ સ્થાપીને જિંતમંદિર બંધાવ્યું. તથા શ્રાવક ધર્મ સમજાવનાર ૨ પર્યવેદો તેમણે બનાવ્યા હતા, સાધર્મિકોની આંકત ઉપરાંત પ્રભુના ઉપદેશથી શાસનની ) ધણી પ્રભાવનાઓ કરી. છેવટે આરીસાભવનમાં શરીરની શોભા જોતાં આંગળીમાંથી વીર: 1 SY Iઈ, તેથી શોભા રહીંત લાગવાથી “આખું શરીર કેવું લાગે છે ?'' તે જોવા બીજા દાગીના ઉતારતા ગયા તે ઉપરથી વૈરાગ્ય થતાં તેમને ત્યાંજ કે 11:11 થયું. છેવટે દેવોએ આપેલો શ્રમણલૈંગનો વેષ ધારણ કરીને લાખ પૂર્વ સુધી વિચરી ૬ સ હજાર રાજાઓને દૌક્ષા આપી, અણશણ કરીને મોક્ષે ગયા. onben hamji Shah Ratanben 90 Kinshill Drive, Kenton Harrow, HA3, 8LB (U.K.)
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy