Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક * વર્ષ ૧૪* અંક ૧૫/૧૬/૧૭/૧૮ * તા. ૧૮-૧૨-૨૦૧
તત્ત્વના ભંડાર પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મ. ની પરમ કૃપા અને
પૂ. આ.શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. ના પરમ માર્ગદર્શન થી જૈન શાસનને જાગૃત કરનાર શ્રી જૈન શાસનને
હાર્દિક શુભેચ્છા)
* ક્ષમાની મેઘધારાથી મોક્ષ
આ ાણ શ્રાવસ્તિના જિતશત્રુ શજાની ધારિણીના પુત્ર હતા. તેની પુરંદરયશા વ્હેનને દંડકાણ્યા કુંભકાર શજા સાથે પરણાવી હતી. કુંભકારનો પાલક મંત્રી નાસ્તિક હતો. તે એક વા શ્રાવતીમાં આવ્યો. ત્યાં કન્દકુમારે તેને વાદમાં નિરુત્તર કર્યો હતો. શ્રી મુનિસુવ્રત સ્વામીનીદેશના સાંભળી પાંચસો રાજકુમારી સાથે કદકુમારે દીક્ષા લીધી, ને મહાઆચાર્ય થયા, એકવખતતેઓએ દંડકારણ્ય તÇ વિહા કર્યો. પ્રભુએ ‘ત્યાં ઉપસર્ગ થશે, ને તમાશ શિવાય બધા આરાધકથશે.'' એમ કહ્યુંઆચાર્ય ગયા, પાલકને ખબર પડી. તે જગ્યાએ છુપા શસ્ત્રો છુપાડાવી રાજાને ખોટું સમજાવ્યુંકે ‘આ બધા સુભટો તમારું રાજ્ય લેવા કપટથી આવેલા છે.’નેશજી બતાવ્યા. રાજાએ હુકમ આપ્યો કે તેઓને તફાવતે શિક્ષા કર.'' તેઉપસ્થીતેણે ગુપ્તપણે ધાણી ખાવીને દરેકને પીલ્યા. આશધન 81 તેઓ તે જ વખતે મોક્ષમાં ગયા.
છેલ્લે નાના શિષ્યને પકડીને ધાણીમાં નાંખતાં આચાર્યે ના પાડી કે “ભાઈ! પહેલાં મને પોલ, મારાથી એ બાળકનું દુઃખ જોઇ શકાશે નહિ.’’ તો પણ પાલકે તેમ ન કર્યું. આચાર્યે આાધના કાવી, બાળમુનિ મોક્ષમાં ગયા. છેવટે આચાર્યનો વારો આવ્યો. તેને પીલ્યા. પણ તેમણે નિયાણુંકર્યુંકે ‘આ દુષ્ટ રાજાને સપરિવા શિક્ષા કરું.'' મરીને અતિકુમાર નિકાયમાં દેવ થયા. તરત જ ઉપયોગ મૂકયો, ને વેર લેવા તૈયા૨ થયા. હવે, આ તરફ઼ – લોહીવાળો જોહણ ઉપાડીને ઉડતી સમડીની ચાંચમાંથી રાજમહેલમાં પડયો. તેની બ્હને ઓળખ્યો. ાજાનેઠપકો આપ્યો.રાજાપતાર્યા. તેવામાં તો અતિકુમારદેવપુરંદયશાને ઉપાડીને પ્રભુ પાસે · મૂકી અને આખું વન બાળી નાંખ્યું. ત્યા૨થી દંડકારણ્યકહેવાય છે. પ્રભુએ બ્હનનો શોકશાંત કર્યાં, તે દીક્ષા આપી. તે સ્વર્ગે ગઈ. અદ્ઘિકુમારદેવને પણ ઉપદેશઆપી શાંત કર્યો.
Jayaben Amratlal Shah 45, Lindgay Drive Kenton,
HA3 OTA (U.K.)
૨૪૯