Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
માનવતાને શોધું છું
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪૯ અંક ૧૫ ૧૬ ૧૭/૧૮
તા. ૧૮-૧૨-૨
alaga gigi િ
—@JણાપBLOL એક મારા ગાગાતા જન ભાઇ ભર બપોરે | અદબવાળો હોય છે!! સળગાવેલલ લટેન (ફાનરા) લઇનગરના ગીચ માર્ગ પરથી.
એટલે પૂછયું કે ભર બપોરના આટલા અજવાળામાં જઇ રહ્યા હતા. અને જ્યાં જ્યાં માનવોના ટોળે ટોળા જૂએ
આ રાળગતું ફાનસ લઇને કેમ ફરો છો ? અને માણસોના ત્યાં એકદમ તોડી જાય અને લાલટેનાથી મોંઢા જોઇ એકદમ
ટોળા પાસે જઇજૂઓ છો અને તુરત પાછા વળી જાવ છો નિરાશ થઇ પાછા ફરી જાય. ઘણા બધાને તેમની આ પ્રવૃત્તિ
આ વાતનું રહસ્ય જાણવું છે ? ગાંડપણ કે " ગિલપણાની લાગી. પણ ગામના કેટલાક તે પ્રશ્નથી પ્રસન્ન થયેલા તે મહાશયે બહુ જ શાંતિથી ડાહ્યા માણસને થયું કે આ ભાઇદેખાવે મુફાલીશ જણાતા
કહ્યું કે- “ભાઇઓ ! હું માણસ શોધું છું.'' તમને શું માંગ નથી. ખાનદાન કુળના નબીરા લાગે છે. આકૃતિએ પણ દેખાતો નથી. તે પ્રશ્નોતરમાં કહે કે- માણસોના ટોળે ટોળી માણસની એ ળખ આપે છે. એટલે તે બધા ડાહ્યા માણસો
દોડાદોડ કરતાં જોઉં છું પણ માણસાઇના ગુણવાળો માગરા ભેગા થઇ, તે સાજનભાઇ બપોરના એક શાંત જગ્યાએ | મને દેખાતો નથી. તેથી આ લાલટેનથી બધાને જોઉં છું. ! આરામ કરી રહ્યા હતા ત્યાં ગયા. આ બધાને આવતા જોઇ
આ જવાબ આજે પણ આપણે શાંતિથી વિચારીએ તેઓ પણ બે થયા. બધાને આવકાર આપ્યો એટલે મુખ્ય | તો કેટલો યથાર્થ લાગે છે. માણસોના ટોળે ટોળા છે પાગ ભાઇએ કહ્યું - ભૂલ થાય તો માફ કરજો. જો આપને વાંધો માણસાઇના ગુણવાળો કોઇ દેખાય છે ખરો ? આપાગે ન હોય તો એક વાત પૂછવી છે. વિનય કેવી રીતના ક્યાં
આપણી જાતને જપૂછો કે હું માણસ છું ખરો પાગ મારામાં કરાય તે આ ણને બધાને આવડે છે પણ તે વખતે માત્ર કે માણસાઇ પ્રગટી છે ખરી ? નિસ્વાર્થ પાગે છે કોઇના પાણી આપણો સ્વ ર્થ સાધવાનો કે કામ કરાવવાનો ભાવ હોય
કામમાં આવું છું ખરો ? મારો સ્વાર્થ સરતો હોય તો ઉડાઉ છે. તેથી તે વિનયથી ધાર્યા લાભ થતો નથી. નિસ્વાર્થપાશે
બનવામાં પણ મને વાંધો આવે છે ખરો ? એક બીજાને પ્રેરે તત્ત્વની પ્રાતિ માટે જો આવો વિનયે આપણામાં આવી
અવસરે અડધી રાતે પણ કામ આવે તે માનવ સાચો માનવ જાય તો આપ ગો બેડો પાર.
બને. પણ આવો બનું આ વિચાર પેદા થાય તો સમજવું પેલા ભાઇએ પણ સ્વસ્થતા અને શાંતિથી જવાબ
કે આ વાત આપણે યથાર્થ સમજ્યા. ‘હું માનવી માનવ થાઉં આપ્યો કે, “પૂછવું તે પૂછો હું જાણતો હોઇશ તે જરૂર | તો ય ઘણું” આ એક કવિની પંકિત સાથે વિરમું છું. જણાવીશ.' શિષ્ટ પુરૂષોનો વચન વ્યવહાર પણ કેવો
વાવના કીડાને ઓળખો ઘઉ- મોખા વગેરે ધાન્ય અને કઠોળમાં | વીણ્યા વગર ધાન્યને દળી નાંખવામાં આવે તો ઇયળ-ધનેડા વગેરે જાતજાતના કીડા થઇ જાય છે. એમાં રહેલા અનેક નિર્દોષ જીવો અનાજની સાથે દળાઇ
અનાર ૮ સડી જાય તો તેમાં પુષ્કળ જીવાત પડી જાય છે. જાય છે. કઠોળમાં પોલાણ કરીને તેમાં જીવાત ભરાઇ અનાજ વીણવાનું કાર્ય નોકર- નોકરાણીને જાય છે. ચોમાસાની ઋતુમાં આખા કઠોળમાં પુષ્કળ ભરોસે છોડવાથી ઘણી બેદરકારી થવાની રાંભાવના છે. જીવાત થવાની સંભાવના રહે છે.
એમને પ્રાય: જયણાનો પરિણામ હોતો નથી. અનાર ૮ એક વાર વીણી લીધા બાદ ફરી થોડા | અનાજના લોટમાં પણ અમુક રામય પછી દિવસોમાં તેમાં જીવોત્પત્તિ સંભવિત છે. ભેજના | જીવાતો પડવાની સંભાવના છે. બહારના તૈયાર લોટમાં વાતવરણ માં જીવોત્પત્તિની સંભાવના વધારે છે. તો પુષ્કળ જીવાતો દળાયેલી હોવાની સંભાવના છે.