Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ચોરોની ખાનદાની
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪
અંક ૧૫/૧૬/૧૭/૧૮
તા. ૧૮-૧૨-૨૦૧
સૌની, BJPની
)
ઝિક જ્યોત્સનબેન બી. ચાલીસ હજાર, અમદાવાદ. ચાણકયે પોતાના નીતિ શાસ્ત્રમાં લખ્યું છે કે, જે | થાપીઓની થપ્પીઓ પડેલી. દેશની પ્રજાને - ગર યુદ્ધ જીતવી હોય તો તે દેશના લોકોને બીજો પણ કાંઇ કિંમતી માલ મલી જાય તો આપણો મોજમજામાં,: ગરાગમાં અને વિલાસમાં જોડી દેવા જેથી | આંટો સફળ થઇજાય તે ઇરાદે આમ તેમ ફરતા ચોકીદારની
નવી પ્રજા થાયતે સાવ નિસ્તેજ અને નિર્બળ પાકશે. આ | રૂમ આગળ આવ્યા અને ઓસરીમાં દશ્ય જોયું તો તે દરેક વાત આજે પ્રત્યક્ષ દેખાય છે, અનુભવાય છે. આજે
ચોરોની માનવતા જાગી ઉઠી. મકાનમાં આટલા બધા મોજમજામાં જ ઇતિશ્રી માનનારા ક્યું પાપ ન કરે તે
ધાબળા પડયા છે. છતાંય આ ગરીબ દંપતિ પરિવાર ઠંડીથી સવાલ! જ્યારે મેં વાંચેલો એક પ્રસંગજગાવું છું:
ધૂજી રહ્યો છે. ફાટ્યા તૂટયાં ગાદલા અને રજાઇ તથા કંતાન | ગમે તેવા ખરાબ કાળ હોય તો પણ માનવ સેવા,
ઓઢીને બધા સૂઈ ગયા છે. પાણ ધાબળા વાપરવાનું મન સમાજસેવા ક નારા ભાગ્યશાલીઓ પણ હોય છે. તેઓ
થતું નથી. તેમની ગરીબાઇ કરતાં તેમની પ્રામાણિકતા જોઈ નિસ્વાર્થભાવે, પરગજુસ્વભાવે, પરોપકારવૃત્તિથી
તે ચોરોનો હૃદયપલટો થયો કે ખરેખર માનવ આજે જોયા. માનવતાને ઉજાળનારા કામો પાગ કરે છે. સખત ઠંડીમાં
ચોરી કરવા આવેલા વિચારે કે- “આ ક્યાં અને આપાગે સાધન સંપન્ન, ઘર - બંગલા વાળા આપણે તો ગરમ શાલ
ક્યાં? ચોરીનું પાપ આપણને ક્યાં લઇ જાય ? આ તો પાસે અને રજાઇઓમાં મથી ઊંઘી જઈએ છીએ. પણ જે લોકો
આટલા ધાબળા છતાં બે - ચાર સંતાડીદે તો કોઇને ખબર ઘર-બાર વિહોણા છે, ફૂટપાથ જ એમનું ઘર છે. તેવા
પણ ન પડે અને વાપરીને મૂકે તો કોઇ પૂછે પાગ નહિ છતાંય સાધનહીન - ૩રીબોની ઠંડીમાં હોલત શું થાય ? બિચારા
અણહકકનું લેવાય નહિ. અણહકકનું ખાઇએ - પીએ - ઠંડીથી ઘૂજતા, થરથરતા હોય છે. તેથી કેટલાક
ભોગવીએ તો ભગવાન આપણને સજા કરે. ભગવાનના સેવાભાવીઓ નામ - કામના મોહ વિના, નિષ્કામ ભાવે આવા લોકોને ત્રિમાં જઇધાબળા ઓઢાવી આવે છે.
ઘરમાં દેર છે પણ અંધેર નથી. ગામ હોય ત્યાં કરડો હોય. જેને આવું પસંદ ન હોય તે તો |
બધાની વિચારણા પલટાઇ ગઇ અને હવેથી ચોરી બધાને ખરાબ માને. દષ્ટિ તેવી સૃષ્ટિ દેખાય.
કરવી નહિ, આણહક્કનું લેવું નહિ આવી પ્રતિજ્ઞા કરી પાછા આવી છે કે સંસ્થાએ ઘણા બધા ધાબળા એકઠા કરી
આવ્યા. ખાનદાની શું કામ કરે છે તે આ પ્રસંગ પરથી સમજાય સંસ્થાના મકાનમાં મૂક્યા. જૂના પણ હતા અને જરૂર પ્રમાણે
છે. ગરીબાઇમાં પણ ઝળહળતી ખાનદાનીએ ચોરોને પાગ નવા પાન લાવ્ય હતા. તેનું રક્ષણ કરવા ચોકીદાર અને તેની ગાડ્યા. પત્ની બાળકો, સ્થાએ આપેલી રૂમમાં રહેતા હતા. કેટલાક
આ પ્રસંગ ખરેખર યાદ આવે ત્યારે હૈયું ભીંજાઇ જાય ચોરોને આ વાતની ખબર પડી. તેમને વિચાર કર્યો કે નવા | છે. અને આંખો ઉભરાય છે. હૈયામાં થાય કે, ખાનદાની ધાબળા ચોરીઆવીએ અને વેચીશું તો આપણું પણ કામ
| માનવને કેવી બચાવે છે.” આપણા જીવનમાં પણ આ ગુગ થશે. તેથી ચોરી કરવાના ઇરાદે, કોઈને ખબર ન પડે તે રીતે | આવી જાય તો આપણો ભવ પણ સુધરી જાય. તે મકાનમાં ઘૂસી ગયા. જૂના અને નવા ધાબળાની