Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 223
________________ ****** 'sfereforelot માનવતાને ખીલવવાર - વિરાગ માનવતાને ખીલવનાર દશ દશ દૃષ્ટાની દુર્લભ એવો આ માનવ ભવ મળ્યો. મહાપુરૂષોએ દેવભવની દુર્લભતાન વર્ણવી પણ માનવભવને દુર્લભ કહ્યો. તેનું કારણ વિચારીએ તો સહેજે સારીરીતના સમજી શકાય છે કે માનવ ધારે તો પરમાત્મા પણ બને ! પરમાત્મપણાની પ્રાપ્તિનું પ્રધાન કારણ આ મચ્છુષ્ય બવ છે. પણ આજે માનવ ભવની જે કરૂણતા નજરે 1 નીહાળીએ ત્યારે હૈયામાંથી ‘હાય’ નીકળે છે કે આજનો છે માનવ ક્યાં જઇ રહ્યો છે ? દુર્લભ અન મહાકિંમતી એવા માનવભવને વો પણ ઝણ ET જ તેવી માનવને વિમાનથી ! For trattor ** <<<<< 米米米米米 CTR શ્રી જૈન શાસન (માનવતા કાર્યા વિશેષાંક કે વર્ષ ૧૬ અંક ૧૫ ૧૬ ૧૭ ૧૮ - ૧૮-૧૨-૨૦૦૫ દુનિયામાં દરેક ચીજ વસ્તુની તોપખાના locolo અને કિંમત ગણાય છે માત્ર માનવની જ કિંમત રહી નથી. માટે જ જે રીવતા વર્તમાનમાં માવતી સાથે માનવો વ્યવહાર કરે છે તે લખતા લેખીની પણ લાજે! આ બધાના મૂળમાં વિચારીશું તો લાગશે કે આજના માનવકરતાં પૂર્વનો માનવ લાખ દરજ્જે સારો હતો. ભલે આજે આધુનિક સુખ સાધન સગવડોથી માનવ બુદ્ધિમાં વહ્યો છે. આજના સાધનોથી આવાગમનનું દેશવિદેશનું અંતર જરૂર ઘટ્યું છે પણે જે અંતર વધવાની જરૂર ન હતી તે અંતર એટલું વધ્યું છે જે પૂરાવું - ઘટવું હાલમાં તો અસંર્શાવત લાગે છે તેવું કારણ માનવતંત્ર માનવ બન્યો, બુદ્ધિમાન બન્યો પણ તેનામાંથી હૈયું જ ચાલ્યું ગયું. વિરાગ ભારત પરાગ ' લાગણીશૂન્યતા જ સર્વત્ર દેખાય છે. બો માનવો હરે ફરે છે, ઘોડા દોડકરે છે પણ તેમાં ચેતતપણું, પાણ ઉત્સાહ દેખાતો નથી. કારણ રાગની આંધળી દો - માનવતાને ખીલવનાર જે વિરાગ નામનો ગુણ તેનો સંપૂર્ણ અભાવ. માત્ર બધા પોતાનું જ જુએ પણ બીજા માટે જરાપણ ઘસાવાનું મન પણ નહિ કે તૈયારી પણ ન' કે અને બધાએ મારા માટે ઘસાવું જ જોઈએ, ભોગ આપવો જોઇએ તેવા એટલી બધી વકરી ગઇ, વકરાવી દેવામાં વાવી વર્ણન થાય. તેમાંથી જ ઘરે ઘરમાં કુટુંબે કુટુંબ માં, ર્પારેવારે úાં માં તરનો Real Virtue that counts. King Virvikram was sitting in the courtroom meeting. An astrologer. With a knowledge of physeognamy approached him. After looking at kings face the astrologer shook his head, king asked him as to what was wrong. Astrologer said, 'sir. you are a store house of vices and still you are rulling the ninety six districts of Malwa. I have lost faith in my physiognamy. because you don't have nay such mark on your body which may justify your being a king. King lost his temper and drew the sword to kill himself. Astrologer intervened and said 'sir what are you doing to yourself ?King said, 'I want to take out the lucky intestine to show you that mark. Astrologer said regretfully-'Sir I could not see the real gem of a virtue which is greater than all the thirty two virtues possed by you. King was pleased as well as the astrologer King Vikram awarded him a prize. A real virtue is significant and one who possesses this gem becomes competent to o ow religion. દ | ૢ| I | | એવો કુલી કુ ા લી નીકળ્યો છે. ૨૧૨ " અગર ભાઇ l આદિવસે પણ મન મેળ ન રહ્યો. ‘મારા તે જ વહાલ વલા અને પારકા તે વૈરી' આ વ્હાણી કેટલું હલું મુકા માનવજીવનમાં થઇ રહ્યું છે જે નજરે પણ દુ:l ' થાય છે. આ જીવનને સફળ કરવા આવૃત્તિ ગઢવી પડશે. દા તે માટે વિરામ ગુણ ખૂબ જકરી છે. રાગ સોટને અનુકુળતામાં ઉદાસીનતા અને પ્રતિફળમાં પ્રદાતા પ જેના હૈયામાં વિસાગ ગુણ પેઠા થાય તેને દુન્યવી સુખો દિ છલકાવી ન શકે અને દુઃખો ડરાવી ન શકે . સુખ માત્રને ભોગવવા પડે તો ભોગવે પણ તેનાથી ન પણ સર્જેલી ભોગવે પણ તેથી કંટાળો રહે. દુ:ખોને વાયકોમે C ૭૦૦૦૨ ૭૭

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372