Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 244
________________ SY676óó6666666666666666666666666666666óóó થી થતા ઉત્તમ લાભો શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪ અંક ૧૫ ૧૬ ૧૭ ૧૮ * તા. ૧૮-૧૨-૨૦૦૧ પછી ચાળી લ્હીલા ઉંટના લાલ - - તીલાલદેવચંદમુદ્રા- લંડળ. 9999999999999DAPADODOPAD અનેક પ્રકારે દયા ધર્મ જ સાર છે. અને માટે સર્વ | બન્ને અહીં આવ્યા હતા, પરીક્ષા કરવા. તમે ખરા પાર ઉતર્યા ધર્મમાં દયા ધર્મત શ્રેષ્ઠ ને ઉત્તમ છે. તેની સ્તુતિ તો તીર્થંકર | છો. તમારા દર્શનથી અમને ઘણો જ આનંદ થયો.’ ‘ઇત્યાદિ S9 પ્રભુએ પણ કરી છે. ઉત્તમ પ્રકારની જીવદયામાં જેમનાં હૃદય | પ્રશંસાપૂર્વક રાજા ઉપર પુષ્પની વૃદ્ધિ કરી તેઓ સ્વર્ગે ગયા. તેમણ તત્પર છે, એવા શાંતિનાથ પ્રભુ અને મુનિસુવ્રતસ્વામી પૂર્વે વજયુદ્ધ રાજા પણ ચારિત્ર લઇ ઉત્તમ કોટિની આરાધના છે થઇ ગયા છે. તેમની કીર્તિ આજે પણ પૃથ્વીમાં પથરાએલી કરી તેઓ નવમા ગ્રેવેયક (૨૧) એકવીસ સાગરો પમની Ø છે. આ સંબંધમાં અચિરામાતાના નંદન શ્રી શાંતિનાથ સ્થિતિવાળા અત્યંત તેજસ્વી સૌભાગી દેવ થયા. ભગવંતનો આમ તબંધ છે. શ્રી મુનિસુવ્રત સ્વામીની કથા અને શાસ્ત્રના પાને શ્રી શાંતિનાથ પ્રભુના પૂર્વભવની કથા. આ કથા લખાયેલી આગમના આધારે ભરૂચનગરમાં જિતશત્રુનામનો થે શાસ્ત્રના પાને લખાયેલી છે. શાસ્ત્રના આધારે લીધેલિછે. રાજા. તેણે અશ્વ મેઘયજ્ઞનું આયોજન કર્યું, તેમાં પોતાના હાથે જંબુદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રની મંગલાવતી વિજ્યમાં પટ્ટ અશ્વની બલિ માટે તૈયારી કરી. રત્નસંચય નામનું નગર હતું. પૂર્વે ત્યાં શ્રી શાંતિનાથપ્રભુનો તે વખતે ભરૂચથી સાઇઠયોજના દુર પ્રતિષ્ઠાન પુરમાં જીવ નામે વજય રાજા હતો. એકવાર એક કબુતર ભયથી | શ્રી મુનિસુવ્રત સ્વામી પધાર્યા હતા. તેમણે અશ્વના હિત માટે ? ફડફડતું હતું અને બે કબુતર જયુધના શરણે આવી પડ્યું. પ્રતિષ્ઠાન પુરથી ભરૂચ આવવા વિહાર કર્યો. અને એક રાતમાં રાજાએ અભય આપતાં કહ્યું; તું ડરીશ નહિ એટલામાં તેની સાઇઠ યોજનનો વિહાર કરી ભરૂચ આવ્યા. યજ્ઞ જોવા પાછળ હાંફતું એક બાજ (સીચાણો) પક્ષી આવ્યું તેણે કહ્યું એકત્રિત થયેલા જનસમૂહને પરમાત્માએ ધર્મદેશના આપતા ‘રાજા મને ઘણી ખ લાગી છે. માટે મારું ભક્ષ્ય આ કબુતર દયાનો ઉપદેશ આપ્યો. ઘોડો પણ કાન સરવા કરી સાંભળવા HD મને સોંપીદો. લાગ્યો. પ્રભુજીની વાણીમાં એવો અતિશય હોય છે કે દેવ રાજાએ કહ્યું તેના બદલે તેને સારું મજાનું ખાવાનું મનુષ્ય તિર્યંચ સહુ પોતપોતાની ભાષામાં તે વાણી સમજી આપું, સિંચાણે કહ્યું હું તો માસભોજી છું” ને રાજાએ કહ્યું શકે. પ્રભુને જોતાં પરિચિત ઉપદેશ સાંભળતાં તેને જાતિ ‘જો એમ છે તો મારાં શરીરમાંથી તને માંસ આપું ?' બાજે સ્મરણ જ્ઞાન થયું. તરત ઘોડો તે ભીડમાંથી હણહણતો ઉઠ્યો કહ્યું ‘સરસ આ પારેવાના ભારોભાર તમારું માંસ મને આપો | અને પ્રભુ પાસે આવી અતિવર્ષ પૂર્વક વંદન કરવાને પ્રદક્ષિણા મને ઘણો આનંદ છે. ‘રાજાએ આ સાંભળી તરત ત્રાજવું દેવા લાગ્યો. પોતાની અવ્યકૃત ભાષામાં કાંઇ કહેવા લાગ્યો, મંગાવ્યું અને પોતાના સાથળમાંથી માંસ કાપી ત્રાજવામાં જે પ્રભુ જાણતા હતા, ત્યાં આવેલા રાજાએ આ જોઇ મુક્યું. બીજી તરફ પારેવાને બેસાડ્યો; સામાન્ય રીતે પારેવાના ભગવંતને કહ્યું “પ્રભુ? આ ઘોડો આપની પાસે કેમ દોડી ભાર કરતાં વધુ માં જ હતું. છતાં કોણ જાણે આ પારેવું કેવું | આવ્યો અને શું કહેવા માંગે છે ?' હતું કે તેનું વજન માક આપતું નહોતું. આખરે રાજ પોતે ભગવંતે કહ્યું? અમારી સાથે આને જૂનો સબંધ છે. 8 આખોત્રાજવામાં અંદર બેસી ગયો, માત્ર એક પારેવા પરની | તમો સાંભળો : છે દયા, માટે આવું અપૂર્વ સાહસ જોઇ બે દેવો પ્રત્યક્ષ થઇ | | પદ્મિની ખંડ નગરમાં એક શેઠ રહેતા હતા. તેઓ રાજાને પ્રણામ કરતા બોલ્યા, “હે મહારાજા ! ઈદ્રભરી એટલા બધા ધર્મિષ્ઠ હતા કે લોકો તેમને જિન ધર્મ શેઠ કહેતા 2 સભામાં તમારી પ્રશંસા કરી હતી. તે ઉપર શ્રદ્ધા ન થતાં અમે | હતા. તેમને એક સાગરદત નામના વણિક શેઠ મિત્ર હતા. તે NિE - I૭ભૂ99999થુથુલ્લૂ 99999 - ak

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372