Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
bobodo UBOD Ooodudara
219 219 219 9999919
666666666666666666666666666666666666Ò છે aણે માનવતાનો પાયું - સંતોષ શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪ અંક ૧૫ ૧૬ ૧૭ ૧૮ * તા. ૧૮-૧૨ માળવવાનો પાયો - સંતોષહિ8
- ગુણદર્શr 8 આત્મ હિતૈષી પરમપુરૂષોએ સર્વ સામાન્ય વાત કરી જરૂરી છે. કોઇપણ ચીજ વસ્તુ મહેનત કરવા છતાં પણ અર્થ છે કે, બધા પાપોનું મૂળ લોભ છે. અને લોભ એ બધા | મળે નહિ તો અકળાવું નહિ કે મૂંઝાવું પણ નહિ. એ
સદગુણોનો શાશક છે. જેમ શ્રી દશવૈકાલિક કારે પાગ કહ્યું ચીજ-વસ્તુની ઇછા ન થાય તો સારું અને કદાચ ન મળે કે- “ક્રોધ એ પ્રીતિનો નાશ કરે છે, માન એ વિનયનો નાશ તો તેના વિના ચલાવી લેવું તેવી સ્થિતિ પેદા કરવી જરૂરી કરે છે, માયા બે મિત્રોનો નાશ કરે છે અને લોભ એ સર્વનો છે. મોહ જન્ય, આત્મવિનાશક, ઇચ્છાઓ ઉપર કાબૂ વિનાશ કરે '' લોભી બનેલા આત્માની હાલત કેવી | મેળવવો તે જ સંતોષ ગુણને પામવાનો શ્રેષ્ઠ માર્ગ છે. IMDB કારમી બને છે અનુભવ જન્ય છે. માનવને માનવતાથી પણ | જ્યાં સુધી તે ઇચ્છાઓ પર આંશિક પણ અંકુશ ન આવે તો
પાડનાર હોય તો આ લોભ છે. લોભ એક રૂપે અને સર્વરૂપે સંતોષ આવે નહિ અને અસંતોષ જાય નહિ. ઇચ્છાઓ પર 9 અત્ર-તત્ર-ર મંત્ર અનલિત ભમતો જોવા મળે છે. અંકુશ ત્યારે જ આવે કે હૃદયમાં ભરેલી - ઘર કરેલી ભોગવૃત્તિ
આવી લોભ દશાથી બચવા સંતોષ કેળવવો ખૂબ જ ઉપર કાબૂ આવે. બેકાબૂ બનેલી ભોગવૃત્તિ અસંતોષ ને તો જરૂરી છે. તે માટે જરૂર છે ભોગવૃત્તિ ઉપર કાપ મૂકવાની, લાવનારી છે પણ તેની સાથે અશાંતિ - અસમાધિ - ભોગની લાલ સા અને પિપાસાઓ ઉપર જય - વિજય | અસહનશીલતા, અધીરાઇ, આવેશ, અધિકારપણું, આદિ મેળવવાની લ યાનક સંગ્રામોમાં શૂરવીરતાને બતાવનારા, | અનેક દોષોની જનની છે. બધી ખરાબીનું મૂળ ભોગવૃત્તિ MB ગોલ્ડ મેડલ મેળવનારા જગવિજેતા સુભટો પણ લાગશે એટલે સંતોષ પ્રાપ્ત થશે. પછી કદાચ કોઇ ભોગવૃત્તિથી ૯ તાઇ જાય છે. લાલસાથી લલનાના પગ ચાટ | ચીજ-વસ્તુ પ્રાપ્ત ન થાય, પ્રાપ્ત થયેલી ચાલી પણ જાય a છે. પગમાં પડી વિનવે છે. “હું તારો ગુલામ છું, તારો | કાં તેને મૂકીને જવું પડે તો પણ દુ:ખ નહિ થાય. આજે કહ્યા મરો કંથ છુંઆવું બોલે છે. ભોગવૃત્તિને જીતનારો | માત્ર સંતોષની વાત કરનારાઓએ ભોગવૃત્તિ એવી તેજરાખી સંતોષી બને, ભોગવૃત્તિમાં ભૂંડની જેમ આળોટનારો | છે જેથી બિચારા શુદ્ર - પામર બની ગયા છે. મન - વચન અસંતોષી બને
- કાયાની પ્રત્યેક પ્રવૃત્તિ ઉપર, ખાવા - પીવા - પહેરવા - તેથી જ કહ્યું કે- સંતોષી ગરીબ જેવો સુખી છે તેટલો | ઓઢવા - મોજ-મજાદિ પર સંયમ જો આવી જાય તો સંતોષ જ અસંતોષી નીમંત મહા દુ:ખી છે. ભોગની ભૂતાવળે, આવ્યો સમજો. સાચો સંતોષી છીછરો કે શુદ્ર હોતો નથી ભોગોની લાલ લાઓએ આજે કેવો ઉલ્કાપાત મચાવ્યો છે, પણ તે જ સાચો ઉદાર અને સહિષ્ણુ હોય, તેનામાંથી
કેવી વિકૃતિ અને વિકૃત મનોદશા સર્જી છે જેથી સજજનો ખોટાનો ત્યાગ અને સત્યના આદરનું જોમ જતું રહેતું નથી ખે દુ:ખી છે. ભોડાના ભોચીંગના ભરડામાંથી બચનારા વિરલ | પણ વધુ ખીલે છે. વાસ્તવમાં તે જખોટાનો ત્યાગ કરવા
હશે. ભોગની તીવ્રકામનાએ માનવતામાં પૂળો મૂક્યો છે, અને સત્યના આદર માટે પ્રાણ આપવા તૈયાર બને છે. તે જ હવસખોરોએ ગતની ખાના-ખરાબી કરી તેના મૂળમાં સાચી માનવતા છે. માનવ જેવો માનવ જો અસત્યનો પૂજારી
આ ભોગની ભ્રમર વૃત્તિ છે. માટે જો આવી કારમી દશામાંથી અને સત્યનો વૈરી બને તો તેના જેવીટેજડી બીજી કઇ હોય. Na બચવું છે તો ભોગવૃત્તિની લાલસા ઉપર કાપ મૂકો, જેથી | વાસ્તવમાં માનવતાને સફળ કરવા અસત્યનો ત્યાગ અને જીવનમાં સંતો 1 ગુણ સહજબનશે.
સત્યનો પક્ષપાત કેળવવો જોઇએ. તે માટે સંતોષી બનવું સંતોષ પોલવા માત્રથી પમાય એવું નથી. તે માટે | જોઇએ. આ ગુણ આવશે તો આપો આપ માનવતા ખીલી Hથ ઘણો ઘણો પુરૂ પર્થ અને આત્મસંયમ, મનોવિજ્ય પણ ખૂબ ઊઠશે. સૌ આવી પુણ્ય દશાને પામો તે જ મહેચ્છા.
U do Wowo do lodows
Ho Ho Ho Wu Wu Wu Wu W DO WO TO JE DO Ww Wo@
Sિ dિ Mas a dataawaada.
வளவு
DI EIGIOSESIO
AિD
ચ્છિક