Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સમાચાર સાર , “ ' કે
શ્રી જૈન શાસન (અઠવાડિક), વર્ષ ૧૪૦ અંક ૧૧-૧૨ ૦ તા. ૬-૧૧-૨૦૦૧ |
છે
.
( સમાચાર સારો
ના
T
અમદાવાદ - સાબરમતી શ્રી પુખરાજ રાયચંઈ આરાધના ભવનમાં પૂ. મુ. શ્રી સત્ય વિ. મ. ના સંયમ જીવનના અનુમોદનાર્થે તથા પર્યુષણમાં ૪૫ ઉપવાસ ૯૯ મી ઓળી વિ. ની અનુમોદનાર્થે પંચાનિકો
મહોત્સવ પ્રથમ આસો સુ. પ્ર. ૧૦ થી આસો સુદ ૧૩ રાજકોટ : અત્રે તપાગચ્છાધિરાજ શ્રીમદ્ વિજય સુધી ૧૦૮ પાર્શ્વનાથ પૂજન વિ. સહિત પૂ. આ. ભ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના રાજનગરે નિર્માણાધીન શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં ગુરૂ સ્મૃતિમંદિના અંજન-પ્રતિષ્ઠાના પૂ. ગચ્છાધિપતિ ઉજવાયો. શ્રી મહોદય સૂરીશ્વરજી દ્વારા ભારતભરના સકલ શ્રી - કાંદીવલી પૂર્વ - શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સંઘને અપાયેલ શ્રેષ્ઠ દિવસોનું - સુવર્ણાક્ષરીય પત્ર- જિનાલય ધર્મશાંતિધામમાં પૂ. મુ. શ્રી રાજપાલ વિ. મJ
વર્ધમાન નગરના આંગણે આવતા. તેની એક | તથા પૂ. પં. શ્રી અક્ષયબોધિ વિજયજી મ. ની નિશ્રામાં ભવ્યત્તમ શોભ યાત્રા કાઢવામાં આવેલ. જેમાં આગલે
ચાતુર્માસિક અદ્ભુત આરાધના તપસ્ય ઉદ્યાપન નિમિત્તે દિવસે શનિવા તા.૧૩-૧૦-૨૦૦૧ના વિકટોરીયામાં
નવદિવસનો મહોત્સવ પૂજનો સહિત ઠાઠથી ભા. સુ. તે શુભદિને પ્ર૬ નપત્ર લઈને બેસવાનો ચઢાવો બોલાતા
૧૫ થી ભવ્ય રીતે ઉજવાયો. વસ સૌભાગ્ય દ તલકચંદ પરિવારે તેનો લાભ લીધેલ.
વઢવાણ શહેર - અત્રે પૂ. આ. શ્રી વિજય નરચંદ્ર રવિવાર તા. ૧૪-૧૦-૨૦૦૧ ના રોજ સવારે
સૂરીશ્વરજી મ. ની નિશ્રામાં પૂ. મુ. શ્રી શાસનપતિ વિ. ૮-૩૦ વાગ્યે બંધુબેલડી, પૂજ્યપાદ પરમતારક
મ. ની ૯૫+૯૬ ઓળી તથા પૂ. સા. શ્રીના ગુરૂદેવશ્રીના નેિય શિષ્યરત્નો તપસ્વી મુનિપ્રવર શ્રી
ચારત્નાશ્રીજી મ. ની ૮૬ મી ઓળી તેમજ વિવિધ તત્વરત્ન વિ. મ. સા., પૂ. મુનિશ્રી હિતરત્ન વિ. મ.
તપસ્યા નિમિત્તે નવપદ મહાપૂજન સહિત ત્રણ દિવસનો
ભક્તિ મહોત્સવ ભા. વદ ૧૩-૧૪-0)) ના સુંદર રીતે સા. તથા પૂ. મુનિશ્રી હિતધર્મ વિ. મ. સા., આદિના
ઉજવાયો. સાનિધ્યમાં વા જતે-ગાજતે ચતુર્વિધ શ્રી સંઘ સાથે વર્ધમાનનગરના પરિસરમાં ફરી આ શોભાયાત્રા ,
સેલવાસ અત્રે પૂ. ગણિવર્ય શ્રી જયદર્શન દિવાનપરા ‘‘સ ભાગ્ય'' બંગલે ઉતરેલ અને ત્યારપછી
વિજયજી મ. આદિની નિશ્રામાં શ્રી પુખરાજJI પૂજ્યપાદશ્રીની પ્રતિકૃતિને સમુહમાં વંદન અને પૂજ્યોના
ભીખમચંદજી તથા શ્રી ગજરાબેન પુખરાજજી તથા શ્રી પ્રવચન થયેલ. તે પછી વસા પરિવાર તરફથી આ
ખીમરાજજી ભીખમચંદજીના આત્મ શ્રેયાર્થે તથા સૌ મહોત્સવમાં એક લાખ એકાવન હજારની માતબર રકમ
રીટાબેન કિરણકુમારના ધર્મચક્ર નિમિત્તે શાંતિસ્નાત્રી
સહિત ત્રણ દિવસનો ભકિત મહોત્સવ પ્ર. ઓ. સુ. ૧૩ લખાવી મહોત વિના મોભી બનવાનો લાભ જાહેર
થી ૧૫ સુધી ભવ્ય રીતે ઉજવાયો. કરાયેલ.
માટુંગા - અત્રે ભાઉદાજી રોડ પર શાTI ત્યારપછે મોટી ઉંમરના કુટુંબના મોભીઓને
વિનોદભાઈ તલકચંદભાઈ ને ત્યાં શ્રી સંભવનાથજી પૂજ્યોએ પ્રભુ ની સમક્ષ ૧૦ પ્રકારની આરાધના
જિમ્નબિંબની સ્થાપના કરી ગૃહ જિનાલયની પૂ. આ કરાવેલ. આ પ્રસંગ ખૂબ ઉલ્લાસભેર સંપન્ન થયો હતો.
શ્રી વિજય ગુણયશસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજય આ કાર્ય કમથી ગુરૂસ્મૃતિ મંદિરમાં પ્રતિષ્ઠા થતાં
કીર્તિયશસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં શ્રાવણ સુદ ૧ પૂર્વે જ ગુરૂભક લોના હૈયામાં ગુરૂસ્મૃતિમંદિરની પ્રતિષ્ઠા તા. ૨૯-૭-૨૦૦૧ના પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ] થવાના બીજાર પણ થયા અને રાજકોટવાસી ગુરૂભકતો
રાજમહેન્દ્રી (આ.પ્ર.) - અત્રે આ. શ્રી ચકોર પક્ષી જે મેઘને ઝંખે તેમ મહોત્સવના દિવસોની
હેમેન્દ્રસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં અહિંસા રેલી અને || પ્રતીક્ષા કરી રહેલ છે.
મેળો ૧૪-૧૦-૨૦૦૧ના દિને થયો.
૧૪૩