Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ખુ તો શહેનશાહનોય શહેનશાહ
શ્રી જૈન શાસન (અઠવાડિક) . વર્ષ ૧૪ . અંક ૧૩-૧૪ તા. ૭-૧૧-૨૦૦૧ તોએ ખરેખર પાગલ થઈ ગયો છે, કે કાં તો પોતાની | વખતે દ્રષ્ટિ ઊંચી કરીને તમે મારા તરફ જ ય નજર ન અગણનાથી નારાજ ને ખિન્ન થયો છે.
કરી. હવે જ્યારે પરમાત્માની સેવામાં મેં એક દિવસ | બાદશાહે બલીરામને સંબોધીને કહ્યું: “બલીરામ,
પસાર કર્યો ત્યારે તું પગપાળા ચાલીને મારી પાસે આવ્યો તમારો ઈલાજ કરવા માટે શાહી હકીમને સાથે લઈ છે. હવે કહે કે તારી સેવામાં આટલાં વર્ષો પુજાર્યા પછી આવ્યો છું. અને સાથે ખાલી પાલખી પણ લાવ્યો છું. જો
તારી અપમાનિત અવગણના સિવાય મને શું મળ્યું ? ને કોઈ રોગ લાગુ પડયો હોય તો ઉત્તમમાં ઉત્તમ ઈલાજ – ખુદાની સેવાધ્યાનમાં એક જ દિવસ હજુ ૫ વાર થયો છે દવે કરાવીશ. ચાલો પાલખીમાં સવાર થઈ જાવ. જો ત્યાં તો એક શહેનશાહ મારી સમક્ષ સેવામાં હાજર થઈ તમે મારાથી નારાજ થયા હો તો હું તમને કહું છું. કે.
ગયો છે. હવે તું જ કહે કે કોની સેવાચાકરે કરવી મારે તમને દીકરાની જેમ ચાહું છું. જો કોઈ ખાસ વાત -
માટે ફાયદાકારક છે.'' | ફરીયાદ હોય તો જણાવો, એનીય વ્યવસ્થા કરીશ.'
આ સાંભળીને બાદશાહ ઔરંગઝેબ તરત પાછા બાદશાહને આમ પગપાળા ચાલીને પોતાની પાસે
ચાલ્યા ગયા ત્યાર બાદ ત્યાં બલીરામ નામ એક ફકીર | આલા જોઈ બલીરામે કહ્યું:
પ્રખ્યાત થવા પામ્યો. એણે ““દિવાન બલીર મ’’ નામનું ‘‘હું જ્યારે તમારી સેવા - ચાકરીમાં હતો ત્યારે
પુસ્તક લખ્યું છે.
સૌજન્ય: મું ઈ સમાચાર અ કલાક આકરા તડકાની ગરમીમાં ઊભો રહ્યો. તે
આજે જ વસાવો શ્રાવકજીવન ઉપયોગી મહાનગ્રંથ,
|| શ્રાધ્ધવિધિ પ્રકરણ પૂર્વાચાર્ય રચયિતા પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રત્નશેખર સૂરીશ્વરજી મહારાજા
સંપાદક પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય સોમસુંદર સૂરીશ્વરજી મહારાજ
શ્રાદ્ધવિધિ એટલે શ્રાવક ધર્મની દીવાદાંડી, શ્રાદ્ધવિધિ એટલે જેનકુલના લોકોત્તર ધર્મનું કેન્દ્ર
- શ્રાદ્ધવિધિ એટલે સાચા શ્રાવકનો સુંદર માગી શ્રાદ્ધવિધિ એટલે જેન તરીકે જીવન જીવવાની અપૂ. વા
શ્રાદ્ધવિધિ એટલે શ્રાવકના કર્તવ્યનો માર્ગ પ. પૂ. સાધુ સાધ્વીજી ભગવંતો તેમજ જ્ઞાનભંડાર માટે
ફ્રી માં મંગાવી શકાશે પત્ર દ્વારા નીચેના એડ્રેસે લખો તૃતીય – આવૃતિ
કિમત રૂા. : Y સ છે શ્રાવક શ્રાવિકા માટે રકમથી મંગાવી શકાશે. સ્થળ : રસિકભાઈ કોઠારી ને મળે C/o. આ. ભ. શાંતિચન્દ્રસૂરિ જૈન જ્ઞાન દિર
સર્વોદય નગરના નાકે, શાહપુર દરવાજા બહાર, અમદાવાદ-૧.
૧૫૬