Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સમકિતના સડસઠ બોલની વિચારણા
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૫ વર્ષ ૧૪ . અંક ૧૩-૧૪ તા. ૭-૧૧૨૦૦૧ | આ રીતે અન્યધર્મી વગેરેને વંદન - નમન - (૩) બલાભિયોગ :- ચોર આઈ, બળવાન અલાપન - સંલાપન - આહારાદિનું દાન કે તેમને | પુરૂષ હઠથી કે બળાત્કારે જે કાંઈ કરાવે તે પ્રકણ કરેલ શ્રી જિનપ્રતિમાના પૂજન માટેની સામગ્રી બલાભિયોગ કહેવાય. આપવા રૂપ આ છ યતના વડે યતના કરતો જીવ
(૪) સુરાભિયોગ :- કુલદેવી, ક્ષેત્ર પાલદેવતા સમત્વથી પતિત થતો નથી પણ વિવેકપૂર્વક
આદિના કારણે સત્ત્વહીનતાથી નિરૂપાયે જે કાંઈ કરવું અમસરોચિત યતના પાલનથી સમ્યત્વને દીપાવે છે
પડે તે સુરાભિયોગ કહેવાય. અને વ્યવહારને વિશુદ્ધ કરે છે.
(૫) કાંતારવૃત્તિ અભિયોગ :- કાં તાર એટલે છ આગાર :
જંગલ તેમાં જે વૃત્તિ એટલે નિર્વાહ કરવો તે કાંતાર I જે આત્માઓ મક્કમ મનોબળવાળા અને
વૃત્તિ કહેવાય. અર્થાત્ દુષ્કાળ આદિ ના યોગે સવિકતાના સ્વામી છે તેઓ લાલચમાં લોભાતા નથી
આજીવિકા - જીવન નિર્વાહમાં મુશ્કેલી પ , તકલીફ કે ભયથી ગભરાતા નથી. બન્ને પ્રસંગોમાં સ્થિરતા
ઊભી થાય તેવા અવસરે અન્ય આચાર ૨ વવા પડે, અને ધીરતા રાખી વીરતાથી તેનો સામનો કરે છે.
મિથ્યાદ્રષ્ટિઓને પણ રાજી રાખવા પડે મિનું કહાં જયારે જેઓ તેવા સ્વભાવના નથી, અલ્પ સત્ત્વવાળા
કરવું પડે તે બધું કાંતારવૃત્તિ અભિયોગ કહે વાય. તેનો અને નિર્બળ છે તેઓને કારણે વિશેષે ઈચ્છે કે મને ન
આશય માત્ર પ્રાણોને ટકાવી રાખી વિષ ધર્મની હોમ છતાં પણ પરાધીનતાદિથી જે પ્રવૃત્તિ કે ક્રિયા
આરાધનાનો હોય છે. કરમી પડે તે અભિયોગ કે આગાર કહેવાય છે. અમાર એટલે વ્રતભંગ નથી પણ વ્રત-નિયમાદિનું
. (૫) ગુરુ નિગ્રહ :- માતા - પ્તિા આદિ
ગુરૂવર્ગમાં આવે. કહાં પણ છે કે- માતા - પિતા, રક્ષણ છે. આગાર એટલે છૂટછાટ એવો અર્થ નથી કે
કલાચાર્ય, એમની જ્ઞાતિઓ, કુલના વૃદ્ધો, દુનિયામાં મારે જે છૂટછાટ લેવી તે લેઉ પણ આગાર એટલે
આજીવિકાના માર્ગે જેમને ચઢાવ્યો - આગ’ વધાર્યો કાણ વિશેષ નિરૂપાયે કરવી પડતી પ્રવૃત્તિ છતાં પણ
- ટેકો આપ્યો અને ધર્મદશક ધર્મદાતા ગુરૂવર્ગ વનું રક્ષણ, આજે આગારનો છૂટછાટ અર્થ અભિપ્રેત
કહેવાય છે. આ ગુરૂવર્ગનો જે નિગ્રહ એટ તે આગ્રહ કરવાથી આપણા વ્રત - નિયમ કેવા કંથા જેવા અને
તે ગુરૂ નિગ્રહ. તેના કારણે જે કરવું પડે તે આમાં સારુ જ પોલા થઈ ગયા છે તે સૌના અનુભવમાં છે.
આવે. T શાસ્ત્રીય અર્થને અભિપ્રેત કરવાથી વ્રત - નિયમ જળવાય છે, વ્રત પાલનમાં દ્રઢતા અને મેરૂ
સમ્યગ્દષ્ટિ આત્મા પરધર્મી આદિને વંદનાદિ સમ નિષ્કપતા પેદા થાય છે અને વ્રતાદિથી કે શુદ્ધ
કરતો નથી પણ કારણ વિશેષે રાજા આદિ ના કારણે ધર્મમાર્ગથી ક્યારે પણ ચલાયમાન થવાતું નથી, ખુદ
ભકિત - બહુમાન વિના પણ દ્રવ્યથી વંદના દે કરે તો પરીક્ષા કરવા આવેલા ઈન્દ્રાદિ દેવો થાકી - હારી જાય
તેમાં સમ્યકત્વને અતિચાર લાગતો નથી કે મંગ પણ પણ આ આત્મા ચલિત ન થાય તે ન જ થાય આવા
થતો નથી. દુનિયામાં પણ કહેવાય કે પહાડ ની રેખા - છ માગારો કહેવામાં આવેલા છે.
તિરાડ પૂરાય નહિ અને પાણીની રેખા તો તરત જ | (૧) રાજાભિયોગ :- રાજાના દબાણ આદિના
પૂરાઈ જાય. હાથીના દાંત બહાર નીકળ્યા તે નીકળ્યા કારી કરવી પડતી જે પ્રવૃત્તિ તે રાજાભિયોગ.
પાછા જાય નહિ અને કાચબાની ડોક. માટે જે
સત્ત્વશાલી જીવો છે તેઓ સ્વીકારેલ વ્રત - નિયમ - (૨) ગણાભિયોગ :- ગણ એટલે સ્નેહી -
પ્રતિજ્ઞાનું પ્રાણના ભોગે પાલન કરે છે જ્યારે સંબધી - સ્વજન - સગાવહાલાઓનો જે સમુહ,
જેમનામાં તેવા પ્રકારનું સત્ત્વ નથી તેમ આવા તેમ દબાણાદિના કારણે નિરૂપાયે કરવી પડતી જે
અભિયોગના કારણે અન્ય આચાર સેવવા પડે તો પણ પ્રવૃત તે ગણાભિયોગ. લોકનું ટોળું પણ આમાં
પ્રતિજ્ઞાનો ભંગ થતો નથી. સમાં મ.
ક્રમશ:
૧૫૮