Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
tet : ૪ ????? ી શ્રી જૈન શાસન (અઠવાડિક) . વર્ષ ૧૪
ખુદા તો શ નશાહનોય શહેનશાહ
અંક ૧૩-૧૪ . તા. ૨૭-૧૧-bo૧
પગાર છે, વન - દોલત પણ ભરપૂર છે. - પણ બાદશાહ ‘‘બાદશાહ સલામત, આપના હુકમ મુજબ બલરામ સમક્ષ એનું શું ગજું હતું. અઢી કલાક આકરી ગરમીમાં આપની સમક્ષ હાજર થયો હતો. આપના હુકમની રિહ ઊભો રહ્યાં છતાં તેની સલામ સુદ્ધાં ન કબૂલી. આમ જોતો જોતો સલામ પર સલામ કરતો રહી તે બો વિચારી તેમાં બાદશાહની નોકરી ન કરવાનો નિર્ણય કરી વખત આપની રૂબરૂ ખડો રહ્યો હતો, પણ કેમ જાણે શા લીધો, પણ બીજી ક્ષણે તેને બાદશાહના કોપનો ખ્યાલ કારણથી આપ હજૂરનું એના તરફ ધ્યાન જ ન થયું. આવ્યો. દ તાં પાકો નિર્ણય કરી લીધો અને પોતાની અઢી કલાક સુધી આકરી ગરમીમાં હેરાન થવાથી તેના ધનદોલત એણે ગરીબોમાં લૂંટાવવા માડી. પોતાનું મગજનું ઠેકાણું ન રહ ને દરબારમાંથી પાછા ફર્યા મળી સઘળું ધન તેણે ગરીબોને અસહાય, નિરાધાર લોકોમાં એણે પોતાની સઘળી માલમિલકત ગરીબોને લૂંટાવી લી . એની ખબર ફેલાતા દિલ્હીમાં ખળભળાટ નિરાધારોમાં વહેંચી દઈ માત્ર લંગોટીભેર રહી તે મચી ગયો.
જમનાના તટે એકાંતમાં આસન જમાવી બેઠો છે. અખાઅમે ૨, ઉમરાવ અને દરબારીઓ જે કોઈ આ |
શહેરમાં તેના પાગલ થઈ ગયાની ખબર ફેલાઈને ચHઈ વાત સાંભર તા તેઓ સ્તબ્ધ થઈ અચરજ પામતા. આમ
રહી છે. આ સાંભળી ઔરંગઝેબ સ્તબ્ધ થઈ મો. એ ખબર તો જંગલની આગની જેમ સમગ્ર શહેરમાં
તેનામાં રહેલી માનવીય સંવેદના ઊભરાઈ આવી. તેને પ્રસરી ગઈ બલીરામ પાગલ થઈ ગયો છે. દરબારીઓ લાગ્યું કે એણે બલીરામ સાથે આવું વર્તન કરવું જોઈતું દોડી દોડીને તેની પાસે જવા લાગ્યા ને જોયું કે બલીરામ નહોતું. એ- ઘણી જૂનો વફાદાર સેવક હતો, મનો ધન ખરેખ લૂંટાવી રહો છે. બધા એને સમજાવવા હિસાબ - કિતાબ હંમેશા બરાબર ને ભૂલ વગરનો નવા લાગ્યા, પ એની કોઈ અસર ન થવા પામી, મોડી રાત
મળતો હતો. ખજાનાનીય તે તત્પરતાને સાવધાનીથી સુધી એણે સઘળું ધન લૂંટાવી દીધું ને છેવટે લંગોટીભેર
ચોકસાઈ રાખતો હતો. એની વફાદારીભરી સેવની રહી તે જ નાના તટે જઈ. વડના ઝાડ નીચે આસન હજુય બહુ જરૂર છે. આ વિચારીને તેણે જમાવી ને ઈશ્વરના ધ્યાનમાં તલ્લીન થઈને બેઠો એટલે દરબારીઓને કહ્યું : સાંજે જ્યારે સૂરજ આથમશે તારે તેનું મન એ પાર શાંતિ અનુભવવા લાગ્યું – જાણે મન
ખુદ અમે એને બોલાવવા જઈશું. શાહી તબીબ અમારી પરથી અઢડક ચિંતાનો બોજો ઊતરી ગયો. બચપણમાં
સાથે રહેશે ને જો ખરેખર તે પાગલ થઈ ગયો હશે તો એણે વાચેલ ફારસીનો શેર એને હવે સમજાવા લાગ્યો. તેનો ઈલાજ કરવામાં આવશે. જેનો ભાવાર્થ હતો ત્રીસ વર્ષો સુધી સતત સુદીર્ઘ
સૂર્યાસ્ત થઈ ગયો. એટલે શાહી સવારી નીક.. સેવા - નોકરીની મહેનત પછી એને લાગ્યું એક પળ
બાદશાહ ઔરંગઝેબ હાથી પર સવાર થયા. સાથે એક ખુદાના સાનિધ્યમાં રહેવું એ સલ્તનતની સેવામાં લઈ | પાલખી પણ લેવામાં આવી, રાજવૈદ્ય પણ સાથે .. સમય સુધી રહેવા કરતા બહેતર છે.
શાહી સવારી જ્યારે જમુનાના તટ પાસે પહોંચી ત્યારે પછીના બીજે દીવસે ઔરંગઝેબ દરબારમાં આવ્યો
સોહમણી મોસમ વ્યાપી હતી. ઠંડી હવાની લહેરો વઈ | ત્યારે એને ખ્યાલ આવ્યો કે એણે આગલે દિવસે
રહી હતી. બાદશાહ હાથી પરથી ઊતરી ગયા ને એણે એ બલીરામને બોલાવ્યો હતો, પણ આજે પણ તે ગેરહાજર
ઠંડી રેતાળ જમીન પર પગપાળા ચાલતા બલીરાને | છે. એના (નવાં ચઢી ગયાં. શિરસ્તેદારની ગેરહાજરીને
મળવા જવાની ઈચ્છા દર્શાવી. એ રીતે બાદશાહ, હુકમની ન ફરમાનીનું કારણ એણે જાણવા માગ્યું.
રાજવૈદ્ય તથા અન્ય દરબારીઓનો કાફલો જે વડના વડ આખો દરબ ૨ બલીરામની ઘટનાની જાણ કરવા તત્પર
નીચે બલીરામ ધ્યાનમગ્ન થઈ બેઠો હતો ત્યાં આપણે હતો. એક વજીરે ઝુકીને સલામ કરતાં જણાવ્યું :
પહોંચ્યો. બલીરામના શરીર પર કેવળ લંગોટી જ હતી.
બાદશાહનું હૃદય જોઈને દ્રવિત થઈ ગયું. એમને થયું કાં ૧૫૫
:38