Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
आज्ञाराद्धा विराद्धाच. शिवाय च भवाय च
હાલાર દેશોદ્ધારક પૂ આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજાના , પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર
જેન શાસન
| (અઠવાડિક)
તંત્રીઓ: પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ) ભરત સુદર્શનભાઈ મહેતા (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ (રાજકોટ) પાનાચંદ પદમશી ગુઢકા (થાનગઢ)
વર્ષ : ૧૪) સંવત ૨૦૫૮ કારતક સુદ - ૧૨ વાર્ષિક રૂ. ૧૦૦ આજીવન રૂ. ૧૦૦૦
મંગળવાર તા. ૨૭-૧૧-૨૦૦૧ (અંક : ૧૩/૧ પરદેશ રૂા. પ00
આજીવન રૂ. ૬oo.
સજઝાય સમો તવો નથિ
જd wwwwwwww
જૈન શાસ માં બાહા અત્યંતર એમ બે પ્રકારે તપ | સ્વાધ્યાય વગરનો સમય જાય છે તે સ્વાધ્યાય થયો છે. અણશન, ઉપવાસ), ઉણોદરી - ઓછું વાપરવું, હોય તેને ભૂલાવે છે. શાસ્ત્રમાં દશવૈકાલિક પાઠો, વૃત્તિ સંક્ષેપ - ભગ્નિ સામગ્રી ઓછી કરવી, રસત્યાગ છ આચારાંગ પાઠો વિ. અભ્યાસુઓ માટે આવે છે. વિગઈનો ત્યાગ કાયકલેશ - લોચાદિ કષ્ટ સહન કરવા,
લોકમાં વેદ પાઠો વિ. ગણાય છે. તામિલ વેદ સંલિનતા અંગો પગ સંકોચી રાખવા એમ છ પ્રકારે બાહ્યા
ભણેલા પંડિત સામે બેસીને કલાકો સુધી વેદોનો પાઠ. તપ છે.
કરતા હોય છે અને તે અખંડ રાખવા માટે જાગૃત રહે છે. અત્યંતર તપ પણ છ પ્રકારે છે. પ્રાયશ્ચિત તે
આપણે ત્યાં સંઘોને, શ્રાવકોને ચાતુર્માસ માટે ભૂલની શુદ્ધિ ક વી, વિનય - દશનો પાંચ પ્રકારે વિનય
સાધુની જરૂર પડે અને તેથી શ્રમણ સંઘમાં શાસ્ત્રપાઠી કરવો, વૈયાવચ - ગલાન આદિની સેવા કરવી,
થવાની પ્રવૃત્તિ ગૌણ થઈ ગઈ અને વકતા થવાની પ્રવૃત્તિ સ્વાધ્યાય વાંચા આદિ પાંચ પ્રકારે કરવી ધ્યાન, ધર્મ
વધી ગઈ આત્માને શાસ્ત્ર દ્વારા જે ગહન રહસ્ય મળવા ધ્યાન અપાય વિચય આદિ વડે ચાર પ્રકારે કરવું
જોઈએ મળતા ઘટવા લાગ્યા. ભણનારા શ્રમણો ભણે કાઉસ્સગ્ન - વિવિધ સંખ્યાના લોગસ્સ, નમસ્કાર વિ.
ત્યારે અમુક વર્ષો સૂત્રોના પાઠ સ્વાધ્યાય કરે પછી મૂકાય નો કરવો.
જાય જો જાણનાર હોય તો કંઈ રહે. વકતૃત્વમાં પડેલાને ' આમ બ ૨ પ્રકારના તપને વધારનાર, દીપાવનાર | શ્રાવકને કંઈ ઊંડા બોધની જરૂર નથી તેથી ઉપર છલ્લો તથા આત્માને પરિણતિ, સન્મતિ સ્થિરતા આદિ ગ્રંથો અને બાકી ઈત્તર વાતો વિ. સંકલિત કરીને રંજન આપવામાં સ્વા થાય એ તપ છે. સાધુ સાધ્વીજીમાં સતત સાથ પ્રવચનો થવા લાગ્યા અને તેમાં પણ અભ્યાસના સ્વાધ્યાય કરવાનો છે. તેમાં આવશ્યક ક્રિયાઓ, | અભાવે મુદા તૈયાર કરીને નિબંધની જેમ પ્રવચનો થઈ સામાચારી પાવન વિગેરે કરતાં જે સમય બચે તેમાં લાગ્યા. સભાને તત્ત્વ જ્ઞાનથી પોસવાનો રિવાજ બં સ્વાધ્યાય કરવ નો છે. સ્વાધ્યાય કરનારને સમય ગમે જેવો થઈ ગયો. તેટલો હોય તો પણ પુરો ન થાય.
સૂત્રનું કંઠસ્થ કરવાપણું ઘટી ગયું એટલે વ્યાખ્યા વાચના - ગુરુ પાસેથી સૂત્રોને ગ્રહણ કરવા તેમાં રૂપે વાંચવાની પ્રવૃત્તિ ચાલે છે તે પણ કેટલી અને કેટલું શકિત પ્રમાણે ગાથા – સૂત્રો મોઢે કરો, મુખ પાઠ કરો, | સ્થળે થાય છે તે વિચારણીય છે. સ્કૂલમાં ભણીને ઘર આ સ્વાધ્યાય માં ઓછી શકિતવાળા પણ નિયમિત જઈને પાઠ કરે છે. તેમને વાંચના પછી તેનું મન વાંચના લે તો પારંગત બની જાય.
ચિતવન, પુનરાવર્તન વિ. માં પ્રમાદ થવા લાગે ગમે
Assistતીના વેપાર
કરે છે.
આ 3
હ૪:::: કચ્છ
૧૪૫ )
vessence:::::::::::::::::::: :::: કડાહી ડાહડાહડા : સાડ PRESE'18
:: : R EE ::::::::: :::::::
: :: :: SARARA