Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
F
========== === = = === == =
= ========engi ne a E ; જ પ્રવચન - વ્યાસમું.
શ્રી જૈન શાસન (અફવા''ધા અકબર પ તા. ૬-૧૧૮૦૧
जीमहावीर जैन आराधनाकन છે. શાસ્ત્રોમાં ઠામ ઠામ લખેલી આ વાત વારંવાર વાંચવા | થતી નથીutherફ્રાનું દર્શન થયું છે અને સાધુની છે છે છતાં ય, સાંભળવા છતાં ય યાદ જ આવતી નથી તો || ભીક્ષા જોઈ છે. તેનાથી બધું યાદ આવી ગયું છે. મા બાપે
આપણી દાત કેવી કહેવાય ? આ બેને તો મુનિની ચર્યા | તો ઝેર પાયું હતું પણ સંસાર અસાર લાગી ગયો. ધ જોવાથી તે ભૂતકાળમાં આરાધેલું મુનિપણું યાદ આવી ગયું. | મનુષ્યપણામાં સાધુપણું જ કરવા જેવું છે તેમ થઈ ગયું ધર્મની એ રાધના સારી રીતે મોક્ષની જ ભાવનાપૂર્વક કરે
* તમને આ ધર્મ સાંભળવા છતાં ય આ ધર્મ કાનું છે છે તેને જ એ વા ઊંચા સંસ્કાર પડે.
મન થાય છે ? સાધુધર્મ તે જ ધર્મ છે તે ખબર છે ? હું અ વારે આપણને ખાવાનું ગમે છે કે તપ ગમે ગૃહસ્થપણામાં જે ધર્મ કરો છો તેને વાસ્તવિક ધર્મ છે ? તપ માં મઝા આવે છે કે ખાવા – પિવાદિમાં મઝા. કહેવાય નહિ. શાસ્સે તેને ધર્માધર્મ કહૃાો છે. જ્યાં ધર્મ આવે છે ? ભગવાનની પૂજામાં મઝા આવે છે કે સરસવ જેટલો છે અને અધર્મ મેરૂ જેટલો છે. ધ જ શરીરની પૂજામાં મઝા આવે છે ? દાન કરો છો તો તમને સાધુપણું છે જેમાં મન - વચન કાયાથી હિંસા વય. | લક્ષ્મી કેવી લાગે છે ? ફેંકી દેવા જેવી લાગે છે કે રાખવા | કરવાની નથી, બીજા પાસે કરાવવાની નથી અને કઈ છે
જેવી લાગે છે ? આ લક્ષ્મી તો અમારી પાસે ઘણાં ઘણાં | હિંસા કરતાં હોય તેને સારા માનવાના નથી. તે જ રીતે પાપ કરાર છે તેમ લાગે છે? લક્ષ્મીનું ખરેખર ફળ તો અસત્ય સ્વયં બોલવાનું નથી. બીજા પાસે બોલાવાનું દાન છે. લક્ષ્મીનો ભોગ તે પાપ છે અને સંગ્રહ તે | નથી અને જે કોઈ બોલતા હોય તેને સારા માનવના છે મહાપાપ છે તેમ હૈયાથી માનો છો ખરા? તમારી પાસે - નથી. કોઈની નહિ આપેલી વસ્તુ સ્વયં ગ્રહણ કરવાની ખૂબ ખૂબ પૈસા હોય અને ખાવ-પીઓ મોજમઝાદિ કરો | નથી, બીજા પાસે કરાવવાની નથી. જે કોઈ કરતા હોય તો તેથી તાપ બંધાય કે પુણ્ય બંધાય ? તમે બધા પાપ | તેને સારા માનવાના નથી. તે જ રીતે વિષય સેવન વય
મઝથી કરો છો અને ધર્મનાં કામ ન છૂટકે કરો છો ને ? [ કરવાનું નથી, બીજા પાસે કરાવવાનું નથી અને જે કોઈ છે દાન આપવું પડે માટે આપો છો ને ? અને પૈસા તો | કરતા હોય તેને સારા માનવાના નથી; તે જ રીતે
મઝથી કમાવ છો ને ? આજે તો પૈસા કમાવા | પરિગ્રહ સ્વયે રાખવાનો નથી, બીજા પાસે રખાવાનો મોજમઝા , કરવા જે કરવું પડે તે બધા પાપ મઝેથી કરો નથી એ જે કોઈ રાખતા હોય તેને સારો માનવાના નથી. | છો. તેથી લાગે છે કે ભૂતકાળમાં ધર્મ કર્યો હશે પણ . આવો ધર્મ કયાં પળી શકે ? તે પાળવા માટે જીવનભર વિપરીત ભાવે કર્યો હશે, જે રીતે કરવો જોઈએ તે સામાયિકમાં જ રહેવું પડે, ભિક્ષાથી આજીવિકા રવી રીતે નર્થ કર્યો માટે આટલી આટલી ધર્મસામગ્રી | પડે; તે ભિક્ષા મેળવવા બેતાલીશ દોષ તજવા ડે. મલવા છ ાં ય પૂર્વની કોઈ વાત યાદ પણ નથી | શાત્રે છે કે- દોષિત ભિક્ષા સંયમબળ હરનારી છે. આવતી કે જાતિસ્મરણ જ્ઞાન પણ નથી થતું આ આપણી જે જીવ દોષિત ભિક્ષા વાપરે તેનું સંયમબળ ધીમે ધીમે જ ખામી છે.
ઘટતું જાય, આ બે પુત્રોને ભૂતકાળનું સાધુપણું યાદ આવી પોતાના બન્ને પુત્રોએ સંયમ લેવાની અનુમતિ ગયું તેથી ઘેર આવી માતા-પિતાને કહે છે કે- “આ માગી તે સાંભળતાં જ ભૃગુ પુરોહિત શોક રૂપી અતિથી મનુષ્યપણ માં કાયમ રહેવાનું નથી, શરીર રોગાદિથી સળગી ઊઠયો. રાગાંધ જીવોને તો આવું સાંભળતાં કોક
ભરેલું છે, જીવિત ચંચળ છે ઘણાં અંતરાયોથી ભરેલું છે, | પેદા થયા વિના રહે નહિ. દીકરો સાધુ થવાનું કાં તો છેઆયુષ્ય રતલ્પ છે માટે આ ઘરવાસમાં અમને મઝા નથી | દુ:ખ કોને થાય ? રાગાંધને કે ધર્માત્માને ? ધર્મી બને છેઆવતી અને સાધુપણું સ્વીકારવું છે. તે માટે આપની દીકરો સાધુ થવાનું કહે તો તે સાંભળતા હજી મોની
અનુમતિ લેવા આવ્યા છીએ.'' આ બે પુત્રો શું ભણ્યા | મુર્છા આવે તે બને, સાધુધર્મ સહેલો નથી પણ કઠી છે : છે? મા-પિ તરફથી પણ શું સંસ્કાર મળ્યા હતા? બધા તેમ તે કહે પણ “તને સાધુ થવાનું મન કેમ થયું?કયા - જ ઊંધા ૨ સ્કાર મળ્યા હતા. હજી તો સાધુનો યોગ પણ | સાધુએ તને ભોળવ્યો'' તેમ તે કદી કહે નહિ. કમ : ૬
ના
પ્રારા ૩ ૧.૨૫
કામ
REDEROPORCATOREROASPOPORODHOHOHOHOHOHOHOR POPOMOROPOPOTETOREPORO POPUPURE PERSPEE
D
REPROPORREDODDODREDOPORSABARBRO POPERS PORTREB
BPBB PEDRO