Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે. સમકિત સડસઠ બોલની વિચારણા
|
શ્રી જૈન શાસન (અઠવાડિક) 1 વર્ષ ૧૪
અંક ૧૧-૧૨ . તા. ૬-૧' -૨૦૦૧ E
( વિના આ ગુણ આવવો અસંભવિત છે પણ આની | પણ હોય છે તે અનુકંપા ન કહેવાય. પ્રાપ્તિ વિના કલ્યાણ પણ નથી તે પણ સાચું છે.
- સાલે છે.
|
| ધર્મરહિત જીવોને જોઈને- “આ બધાનું શ થશે, ર) સંવેગ :- દેવ અને મનુષ્યના સઘળા ય | જે રીતના સંસારના સુખાદિને માટે પ્રયત્ન કરી રહ્યા સુખ મત્રને દુઃખ રૂપ માને અને એક માત્ર મોક્ષ | છે તેથી તો બિચારાઓનો સંસાર વધી જશે. ચા ગતિ સુખને કે સુખરૂપ માને તેનું નામ સંવેગ.
અને ચોર્યાશી જીવાયોનિના ફેરા ચક્કરમાં અટવાઈ નવ-દેવન્દ્રપણાની સઘળી ય ઋદ્ધિ - સિદ્ધિ અને | જશે કે આ બધાનો કયારે ઉધ્ધાર થશે.” આવી જે સમૃદ્ધિનું તથા ચક્રવર્તીપણાની પણ બધી
ઈચ્છા તે ભાવદયા પાપી – દુરાચારી - દુષ્ટાત્મ ઓના સુખ-સદાબી- સમૃદ્ધિને, વિષય – કષાય જનિત સુખ
પણ આત્મકલ્યાણની જે ઈચ્છા તે ભાવદયા. - માને દુઃખરૂપ જ માને અને આત્મિક સુખ - જેને “મારા આ સંસારનો કયારે નાશ થારા અને સંપત્તિ, ગુણ સમૃદ્ધિને જ વાસ્તવિક સુખરૂપ માને. | મારા આત્માની ઝટ મુકિત થાય' આવી જે સાચી દુન્યવી ઈન્દ્રિયજન્ય સુખો સુખ. નથી પણ સુખાભાસ | આત્માની અનુકંપા થાય તેને જ બીજાની અનુકંપા
છે, દુ: રૂપ જ છે. આ પ્રતીતિ થાય તો જ આ ગુણ પેદા થાય. જેને પોતાના આત્માની અનુકંપા : દા ન Rી આવે.
થાય તેને બીજાની વાસ્તવિક અનુકંપા પણ દા ન . (ઉ) નિર્વેદ :- નારક, તિર્યંચ વગેરે સાંસારિક
| થાય. દુ:ખોથી નિર્વિણતા એટલે કંટાળો. સંસાર રૂપી (૫) આસ્તિક્ય :- વિદ્યમાનપણાની જે બુદ્ધિ જેલખા માથી કયારે ભાગી છૂટું, કયારે મુકત થાઉં - | ધરાવે તે આસ્તિક કહેવાય. તે આસ્તિકનો જે ભાવ આવી જ શુભ ભાવના તેનું નામ નિર્વેદ. જેમ અથવા કર્મ તે આસ્તિકય કહેવાય. અન્ય અન્ય ધર્મોનું
દુનિયા કંટાળેલા માણસની ઈચ્છા કઈ હોય કે તત્ત્વ સાંભળવા છતાં પણ શ્રી જિન કથિત તત્ત્વનો ધ “તેનાથી ક્યારે છૂટું ?' તે જ રીતના અતિગહન નિઃશંકપણે સ્વીકાર કરવો. શ્રી જિનેશ્વરદેવો ને જે
સંસારરૂપી જેલ - કેદખાનમાં અતિસમર્થ - ભારે કહ્યું તેમાં મીનમેખ પણ ફેરફાર હોય જ નહિ - આવો કર્મરૂપી કોટવાળોથી કરાતી વિવિધ પ્રકારની પીડા - જે અવિહડ દ્રઢરાગ અને વિશ્વાસ તેનું નામ વિડંબન થી બચવા “કયારે આ સંસાર પર્યાયનો નાશ આસ્તિકતા. કરી માટે આત્માના મુકિત પર્યાયને પામું અને તારક
, ગુણની અપેક્ષાએ આ ક્રમ જાણવો પણ ધર્મની તવા-ભકિત કરું” આવો જે સંસાર પ્રત્યેનો
પ્રાપ્તિની અપેક્ષાએ આસ્તિક, અનુકંપા, નિર્વેદ, કંટાળો નું નામ જ નિર્વેદ છે.
સંવેગ અને ઉપશમ એમ ક્રમ જાણવો. ચહીં સંવેગ અને નિર્વેગના સ્વરૂપમાં કેટલાક
મશ: આચાર્ય “સંસારથી વૈરાગ્યભાવ' ને “સંવેગ' કહે છે. અને “પક્ષની અવિહડ ઈચ્છાને' “નિર્વેદ' કહે છે. | | શહેરી - (ગામડીયાને) એ ભાઈ ! આ રસ્તો ક્યાં જ ય છે? (૪) અનુકંપા :- પોતાની શકિત પ્રમાણે
ગામડીયો - (શહેરીને) ભાઈ ! તમે જાવ છો ત્યાં. નિષ્પક્ષ માવે એટલે મારા-તારાના, પારકા-પોતાના, | ભેદભાગ વિના દીન - દુઃખી. અપંગ આદિ જીવોના | છગન - તે લગ્ન શા માટે કર્યા? દુઃખને દૂર કરવાની ઈચ્છા અને પ્રયત્ન તે દ્રવ્ય મગન - તને ખબર નથી. અનુકંપ કહેવાય. પોતાના મારા આ પુત્રાદિના દુઃખને | છગન - ના, હું તો અજાણ છું એ બાબતનો ! દૂર કરવાની ઈચ્છા તો વાઘ આદિ હિંસક પ્રાણીઓમાં | મગન - છૂટાછેડા લેવા માટે. માd awwwwwwwwwwww ૧ ૨ પ્રમાણપત્ર
૧૩૨
કાજ