Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
wwwronungsupermissionergy
a nwomanvanumans w િસમકિતના સડસઠ બોલની વિચારણા
શ્રી જૈન શાસન (અઠવાડિક) . વર્ષ ૧૪ અંક ૧૧-૧૨ તા. ૬-૧૧ર૦૦૧
| સમકતના સડસઠ બોલની વિચારણ' É
EMITTITUUTTIIIIIIIIIIIIIIIIIIIIITT ! હપ્તો ૪
- પૂ. મુનિરાજ શ્રી પ્રશાન્તદર્શન વિ . હું પાંચ ભૂષણ :
| સેવના કહેવાય. જે મ આભૂષણ – અલંકારોથી દેહ શોભે છે. તેમ | અન્યત્ર આની જગ્યાએ “તીર્થ સેવના” કહેલ જેનાથી સમ્યકત્વ ગુણ દેદિપ્યમાન થાય - શોભે તે | છે. સંસાર સાગરથી તારે તે તીર્થ કહેવાય શ્રી | ભૂષણ ! હેવાય.
સિદ્ધાચલ વગેરે દ્રવ્ય તીર્થ કહેવાય અને ગીતાર્થ એવા ૧. જિનશાસનમાં કુશલતા :- શ્રી
મુનિ ભગવંતો ભાવતીર્થ કહેવાય. તેમની સેમ - જિનેશ્ર્વ દેવના શાસનમાં કુશલતા એટલે નિપુણતા
ભકિત – પર્યાપાસના કરવી તે તીર્થ સેવના કહેવાય. પ્રાપ્ત કરી હોય તે શ્રી જિન શાસન કુશલ કહેવાય. ૪. સ્થિરતા :- શ્રી જિનધર્મમાં મેરૂની જેમ અર્થાત્ દેવપૂજા, ગુરૂવંદના, પચ્ચકખાણ આદિની | સ્થિર રહે, દેવો વડે પણ ચલાયમાન ન થાય. પ્રજા 'વિધિનો જાણ હોય અને વિધિરસિકતાના યોગે જે કાંઈ | અસ્થિર ચિત્તવાળાને ધર્મમાં બરાબર સ્થિર કરેચઅને E ધર્મક્રિયા કરે તે વિધિપૂર્વક કરે. વંદનાદિમાં પણ એક | અન્ય ધર્મીઓની પૂજા-પ્રભાવના-ચમત્કાર આદિથી પણ દોડ ન લાગી જાય તેની કાળજી રાખે. તેની | અંજાય નહિ અને જિનધર્મમાં દ્રઢચિત્ત રહે તે સિરિતા વિધિપૂર્વકની ક્રિયા જોઈ અનેક જીવો ધર્માભિમુખ બને. વિ ધિનો આદર અને અવિધિના ડર વિના આ
૫. ભકિત - સુદેવ-સુગુરૂની વિનય-વૈયાવચ્ચ ગુણ વાસ્તવમાં આવે નહિ.
રૂપ સેવા કરવા વડે ભકિત કરે, પ્રવચન – શારૂની ૨ પ્રભાવના :- આજ્ઞા મૂલક કાર્યો દ્વારા ભવ્ય | પણ વિનય - વૈયવચ્ચ રૂપ ભકિત કરે. જીવોના હૈયામાં જિનશાસન પ્રત્યે આદર - બહુમાન
- આ પાંચે સમ્યકત્વને પ્રકાશિત કરનારા કામ પેદા કરે સાચી અનુમોદના કરી બોધિબીજને પમાડે તે
ગુણો રૂપ ભૂષણ છે. પ્રભાવન કહેવાય. આવું જે કરે તે પ્રભાવક કહેવાય. જેનું વર્ણન ઉપર કરી આવ્યા.
- પાંચ લક્ષણ -
જેનાથી પોતાનામાં રહેલો ગુણ જણાય અને અહીં ફરીથી કહેવાનું કારણ આ ગુણ સ્વ-પરને
બીજામાં પરોક્ષ રહેલો પણ ગુણ જણાય તે લક્ષણ ઉપકારી, તીર્થંકર નામકર્મના બંધનું કારણ હોવાથી
કહેવાય. તેની પ્રદ નતા બતાવવા માટે છે. પૂજ્યતાના ગુણોનું
(૧) ઉપશમ :- અપરાધ કરનાર, પોતાનું #ણી વારંવાર ઉત્કીર્તન તે પુનરૂકિત દોષ નથી.
જોઈને બગાડનાર, નુકશાન કરનાર ઉપર પણ હૈકાથી ૩. આયતન સેવના :- આયતન એટલે ઘર - |
તેનું બગાડવાનું કે ભૂંડું કરવાનો વિચાર સરખો પર ન સ્થાન. ૨ દ્રવ્ય અને ભાવથી બે પ્રકારે છે. તેમાં શ્રી
આવે ઉપરથી તેનું પણ કઈ રીતના સારું થાય કે ભલું જિનમંદિ રાદિ દ્રવ્ય આયતન છે અને સમ્યજ્ઞાન - | થાય તેવો પ્રયત્ન કરવો તેનું નામ ઉપશમ છે. હજ દર્શન - ચારિત્રના આધારરૂપ સાધુ ભાવ આયતન છે. | સ્વભાવથી કે કષાયના વિપાક-ફળ જોવાથી પણ આ તેમની : પવા ભકિત પર્યાપાસના કરવી તે આયતન | ગણ પેદા થાય. આત્માની નિર્મલ પરિણતિ પેદા થયા
કકકકકકકકકમી ૧૩૧ wwwwwxwcases waswાds in:
Eવાવ