Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
నా
యంయంయంయంయంయంయం પ્રવચ-પચ્ચીસમું
- શ્રી જૈન શાસન (અઠવાડિક) . વર્ષ ૧૪ અંક ૧૧-૧૨ . તા. ૬-૧૧-૨૦૦૧ ઘેર કયા. ભૃગુ પુરોહિતે પણ પોતાની પત્ની સાથે બને | હવે એકવાર રમતાં રમતાં તે બન્ને પુત્રો ગામ દેવ-મુનિઓનો આદર - સત્કાર કર્યો. મુનિઓએ તેને | બહાર નીકળી ગયા. અને દૂરથી સાધુઓ, આવતા ભગ માનનો ધર્મ સમજાવ્યો તેથી તે બન્ને પ્રતિબોધ જોયા અને એકદમ ગભરાઈ ગયા. તેથી બચવા માટે પામ્ય અને શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો. સંતાનના એક મોટા ઝાડ ઉપર ચઢી ગયા. યોગાનુયોગ સાધુઓ અભાવથી દુ:ખી એવા તે ભૃગુ પુરોહિતે પૂછયું કે- મને પણ તે જ ઝાડ નીચે આવ્યા તેથી તે બા એકદમ સંત થશે કે નહિ ? ત્યારે તે મુનિઓએ કહ્યું કે - | લપાઈને છુપાઈ ગયા. અને ગભરાઈ ગયા કે- આજે તને બે પુત્રો થશે પણ બાલ્યવકાળમાં જ સાધુ થશે | આપણું આવી બન્યું, સાધુઓ આપણને પક અને મારી
માટેઅંતરાયો કરતા નહિ.” આમ કહીને તે બે નાખશે અને ખાઈ જશે. સાધુઓ પાસેન ગામથી િમુનિવો પોતાના સ્થાને ગયા.
આહારાદિ લઈને આવ્યા હતા અને તે જ ઝાડ નીચે હવે થોડા સમય બાદ તે બે દેવો તે પુરોહિતની
વાપરવા બેઠા. તે બન્ને તે જોયું અને વિચાર છે લાગ્યા યશા નામની પત્નીના ગર્ભમાં આવ્યા. પત્નીને ગર્ભ
કે- મા-બાપે આપણને ઠગ્યા. બહુ જ વિચાર કરતાં રહેલી જાણીને પુરોહિતે વિચાર કર્યો કે- “પુનિઓની
લાગ્યું કે- આવું આપણે કયાંક જોયું છે અને ઊહાપોહ વાત સાચી પડી. અને આ બન્ને પુત્રો બાલ્યકાળમાં જ
કરતા જાતિસ્મરણ જ્ઞાન થયું અને ભૂતકાળનું મુનિપણું સાધુ થશે. મારે તેમને સાધુ કરવા જ નથી. માટે એવા
યાદ આવ્યું. અને સમજી ગયા કે આપણે સાધુ ન થઈએ ગામ જઈને વસવું કે જ્યાં સાધુનો યોગ જ થાય
માટે મા-બાપે આ પ્રપંચ કર્યો છે. નહિ '
પછી ઘેર આવીને માતા-પિતાને કહેવા લાગ્યા કેમાત્ર દુનિયાના સુખના જ અર્થિઓની આવી જ
આ મનુષ્યજન્મમાં કાયમ રહેવાનું નથી. બા જન્મ દશા હોય છે. શાસ્ત્ર કહ્યું છે કે- ““દુનિયાના સુખ
ઘણા અંતરાયવાળો છે, રોગાદિથી વ્યાપ્ત છે અહીંથી માત્ર છ જ અર્થી અને પોતાના જ પાપથી આવતાં
જવાનું છે. માટે આ ઘરવાસમાં ગમતું ની. તેથી દુઃખનું દ્વેષી જીવ મોહથી આંધળો હોય છે અને તેથી |
સાધુપણાનો સ્વીકાર કરવાને ઈચ્છીએ છીએ. માટે વસ્તુના ગુણ - દોષને સમજી શકતો નથી. તેથી જે
આપની અનુમતિ લેવાને આવ્યા છીએ.' આ સાંભળતાં દિ પ્રવૃતિ કરે તેથી દુઃખી, દુઃખીને દુઃખી જ થાય છે.”
માતા-પિતા સમજી ગયા કે, બન્ને પુત્રો મુ તપણાના
ભાવને પામી ગયા છે. આ અક્કલ શાથી ખાવી ? હવે તે પુરોહિત પત્ની સાથે જઈને એવા ગામમાં
ભૂતકાળમાં સારી રીતે સમજીને ધર્મ આરાધેલો તેનું આ વસ્યો કે જ્યાં સાધુનું દર્શન પણ ન થાય. ત્યાં યોગ્ય
પરિણામ. સમયાત યશા પુરોહિતાણીએ બે પુત્રોને જન્મ આપ્યો. તે | પુત્રો ધીમે ધીમે વૃદ્ધિને પામવા લાગ્યા. હવે તે પુરોહિત
આપણને બધાને શ્રી અરિહંત પરમાતના જેવા કે પત્ની સાથે વિચારવા લાગ્યો કે- આ ગામમાં સાધુનું
દેવાધિદેવ મળ્યા છે, નિર્ચન્થ ગુરૂ મળ્યા છે અને સર્વજ્ઞ આવા કામન અતિ દુર્લભ છે. છતાં ય દેવવશાત્ સાધુઓ
ભગવંતે પ્રરૂપેલો અહિંસામય - ત્યાગમય ધર્મ મળ્યો છે. ક આવી જાય તો શું થાય ? તેથી બાલ્યકાળથી જ તે બન્ને
ભગવાન શ્રી જિનશ્વરદેવોએ કહેલાં શાસ્ત્રો વાંચીએ પુત્રોને એવું શિક્ષણ આપવા લાગ્યા કે- ““મુંડિત
છીએ અને સાંભળીએ પણ છીએ છતાં પણ ભૂતકાળમાં મસ્ત વાળા, હાથમાં દંડાદિને ધારણ કરનારા, દંભથી
કરેલો ધર્મ યાદ નથી આવતો. શાથી? ધર્મના * સંસ્કાર બગલની જેમ નીચું જોઈને ચાલનારા એવા સાધુઓની
મજબૂત થવા જોઈએ તે સંસ્કાર મજબૂત થયા ” થી માટે પાસે મારે જવું નહિ. કેમ કે, બાળકોને પકડીને તેઓ
જે આત્માઓ સંસારના સુખના જ રાગી હ ય અને મારી નાખે છે અને રાક્ષસની જેમ તેનું માંસ ખાય છે.
દુ:ખના દ્વેષી હોય તેઓને આ શાસ્ત્ર કદી પરિણામ પામે માટે વા યતિઓનો તમારે વિસ્વાર્સ કરવો નહિ.” પણ
જ નહિ. “દુનિયાનું સુખ મઝથી ભોગવે તો દુર્ગતિમાં જ આ બને તો ભાગ્યશાળી જીવો છે.
જવું પડે'- ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ કહે લી અને
મwwwઅમw wwwwwwwwwwww
| ૧૨૪