Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સ કિતના સડસઠ બોલની વિચારણા
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૫ વર્ષ ૧૪ . અંક ૯-૧૦
તા. ૩-૧૦-૨૦૦૧
વિદ્ધ કહેવાય જરૂર પડે ત્યારે શાસનની પ્રભાવનાદિ ૧. - અતિશેષ ઋધ્ધિ - અતિશય (લબ્ધિ) માટે પોતાની શકિતઓનો સદુપયોગ કરી અનેક જીવોને | વાળા- અતિશેષ એટલે અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, શ સનની સમુખ બનાવે.
આમર્ષોષધિ આદિ અતિશય - લબ્ધિરૂપી ઋદ્ધિઓ IT ૮. કવિ :- સુધારસ સમાન, મધુરતાદિ ગુણોથી
જેમની પાસે હોય તે અતિશેષઋદ્ધિવાળા કહેવાય. યુત, ચતુરાઈ ભરેલી, ગહન - ગંભીર અર્થોને સહજ ૨. - ધર્મકથક - વ્યાખ્યાનકાર સુધ રોચક બનાવી સજ્જનોના હૃદયને આનંદ
૩. - વાદી આપનારી અને ધર્મની સન્મુખ બનાવનારી નવી નવી
૪. - આચાર્ય સુપર ગદ્ય – પદ્યની રચના કરે તેનું નામ કવિ. જેમ શ્રી | સિદ્ધસેન મહારાજા, પૂ. શ્રી હેમચન્દ્ર સૂ. મ., આદિની
૫. - ક્ષપક – તપસ્વી રસનાઓથી આજે પણ મુર્ધન્ય વિદ્વાનોના મસ્તક ડોલી ૬. - નૈમિત્તિક iી ઊડ છે.
૭. - વિદ્યાવંત આ રીતે આવા વિશિષ્ટ શકિત સંપન્ન
૮. - રાજગણ સંમત એટલે રાજમાન, રાજપ્રિય [ પ્રમાવકના વિરહમાં તે તે કાળમાં શ્રી જિનેશ્વરદેવોની | અને ગણ સંમત એટલે મહાજન આદિ બહુમાન્ય પામતારક સાનુસારે વિધિપૂર્વક શ્રી જિનયાત્રાદિક | જેમનું વચન સર્વગ્રાહી બને છે. ક કરે કરેશ ણ પ્રભાવક કહેવાય.
ક્રમશ: 1 અન્ય ગ્રન્થોમાં આઠ પ્રભાવક આ પ્રમાણે પણ આવ્યા છે.
શ્રી હાલારી વિશા ઓસવાળ જૈન યુનિવર્સીટી C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર ફોન : (૦૨૮૮) ૭૭૦૯૬૩ શ્રી શંખેશ્વર તીર્થમાં જેન યુનિવર્સીટી કલાસીઝ
ઠે. હાલારી ધર્મશાળા, પંચાસર રોડ, શંખેશ્વર. તા. સમી. વાયા : મહેસાણા ફોન : (૦૨૭૩૩) ૭૩ ૩૧૦ વિ.સં. ૨૦૫૮, કારતક સુદ - ૩, રવિવાર તા. ૧૮-૧૧-૨૦૦૧ થી કારતક સુદ ૧૨ મંગળવાર તા. ૨૭-૧૧-૨૦૦૧ સુધી (દિવસ - ૧૦)
પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. ના ઉપદેશથી જ્ઞાન અભ્યાસ માટે આ યોજના છે. તેઓશ્રી શાશ્વર ચાતુર્માસ છે.
આ જ્ઞાન અભ્યાસનો લાભ લેવા સર્વે બાળકોને (ઉમર ૧૦ વર્ષ થી ૨૦ વર્ષ) પધારવા વિનંતી છે. ફોર્મ મંગાવી રૂા.૨૫/- ફી ભરી પ્રવેશ પત્ર મેળવી લેવા વિનંતી છે. જૈન યુનિવર્સીટી ૨૦૫૮ વર્ગના મુખ્યદાતા છે. પૂ. સા. શ્રી કૌશલ્યપ્રભાશ્રીજી મ. ના ઉપદે થી
શ્રીમતી જયાબેન ગુલાબચંદ મૂળચંદ મારૂ મોટા માંટાવાળા - લંડન. આપના બાળકોને ધાર્મિક શિક્ષણ માટે અવશ્ય મોકલો વહેલો તે પહેલો મર્યાદામાં બાળકો લેવાના છે.
- દૈનિક કાર્યક્રમ મવારે ૬-૦૦ કલાકે નિદ્રા ત્યાગ ૦ ૬ થી ૭ પ્રતિક્રમણ ૦ ૭ થી ૮ પૂજા સ્નાત્ર ૮ થી ૯ ન કારશી ૯ થી ૧૨ અભ્યાસ : ૧૨ થી ૧ ભોજન ૦ ૧ થી ૨ આરામ ૦ ૨ થી ૫ અભ્યાસ ૦ ૫ થી ૬ ભોજન
૦ ૬ થી ૭ આરામ ૦ ૭ થી ૮ પ્રતિક્રમણ ૦ ૮ થી ૯ ભાવના ૦ ૯ વાગ્યે શયન CA શ્રુતજ્ઞાન ભવન,
લિ. સંચાલક ૪૫.દિગ્વિજય પ્લોટ, જામનગર - ૩૬૧ ૦૦૫. તા૧-૧૦-૨૦૦૧.
પરેશ જયંતિલાલ, ચંદરીયા