Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
દેવ મને ઓળવવાનું કૃત્ય
શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૪
અંક ૯ ૧૦ એક તા. ૨૩-* -
૨
૧
( દેવ દ્રવ્યો ઓળવવાનું કૃત્ય)
兼職職業樂業樂業業職業搬搬搬紫米紫米紫米米米
(શ્રી જૈન પ્રવચન, વર્ષ- ૨૬ મું, અંક ૩૦મો, પૃ. ૨૪૦ માંથસંપાદકીય નોંધમાંથી સાભાર. વર્ષો પૂર્વેની આ વાત આજે જ પગ તેટલી વિચારણીય, જરૂરી અને દેવદ્રવ્યના ભક્ષણની ચાલી પડેલી પ્રવૃત્તિમાંથી બચાવવા રેડસિગ્નલ સમાન છે. તેથી તેમ કી સાભાર વાચકોની જણ માટે રજૂ કરીએ છીએ.)
Tપાટાગમાં શ્રી પંચાસરાજીના શ્રી જિન મન્દિરમાં પ્રતિષ્ઠા નિમિત્તે જે બોલીઓ બોલાઇ હતી. તે બોલીઓમાંથી ભગવાનને ગાદીનશીન કરવાની બોલીઓ
સિયની બોલીઓનું દ્રવ્ય, બોલી બોલનારની ઇચ્છા ? મુદેવદ્રવ્યમાં કે શ્રી જિનમન્દિરના સાધારણમાં લઈ
જવાનું ત્યાંના સંઘે ઠરાવ્યું હોવાના સમાચારો બહાર આવ્યા છે. આ હકીકત સાચી હોય, તો અમે પાટણના શ્રી સંઘને એ ધષે પુન: વિચાર કરીને, દેવ-ભક્તિ નિમિત્તક બોલીઓની દેવદ્રવ્યની રકમ, દેવદ્રવ્યમાં જ લઇ જવાનું ઠરાવાની, આ તકે વિનંતિ કરીએ છીએ. બોલી બોલનારને, કદી પણ એ બોલીની રકમ કયાં અને કેમ વાપવી, તેનો નિર્ણય કરવાનો હક્ક હોઇ શકે નહિ. દેવક્તિ નિમિત્તે થતી બોલીઓની ઉપજદેવદ્રવ્યમાં જ
જાય, એ સહેલાઇથી સમજી શકાય એવી વાત છે દાગીના ઉપધાન - માલારોપણનો પ્રસંગથી બોલી “ લેનારની ઇચ્છાને પ્રધાન બનાવવાનો ચીલો પાવાનો પ્રયા કરવામાં આવ્યો છે. પરંતુ એથી દેવદ્રવ્યને ઓળવવાના અનિષ્ટ પ્રસંગ પ્રાપ્ત થાય છે, એ બીના તરફ લક્ષ્ય આપવાની જરૂર છે. આ ચીલો પાડવાના પ્રયત્નથી, શાસ્ત્રી આજ્ઞા ઉપેક્ષાનો પ્રસંગ પણ ઉભો થાય છે. કયી બો લીનું દ્રવ્ય કયાં લઈ જવાય અને ક્યાં વપરાય તથા ક્યાં લઈ જવાય નહિ અને ક્યાં વપરાય નહિ, એનો નિર્ણય કરવાનો અધિકાર શાસ્ત્રનો છે. શાસ્ત્રના એ અધિકાર છીનવી લઇને, એ અધિકાર બોલી બોલનારાઓને આ પી દેવો કે બોલી બોલનારાઓએ એ અધિકાર લઇ લેવો, | ખૂબ જ અનુચિત છે. (થાણામાં આ સુધારો થઇ - યો છે.) પાટણમાં, તે જ સમયે, બોલી બોલનારની ઇ છા અંગે કરાયેલા ઠરાવની બાબતમાં, પૂ. મુનિરાજો આદિ તરફથી વિરોધ જાહેર કરવામાં આવ્યો હતો. એ પાગ ભૂલવું જોઇએ નહિ. (છતાં સુધારો કર્યો નથી).
<YIN/N/A N/A N/S7N//S/SN-KISTAGRIN/K/S/SZS SYS ZSYS S SYS S SYS/SES/E/YS
:: કેશ મુધની કથા ::
તાંબાના કુંભ જેવા મસ્તકવાળો કોઇ ટાલવાળો પુરુષ આજીવિકા ચલાવ્યા પછી એક વાર તે વૈધે પગ પોતાના હતો મૂર્ખ તથા ધનવાન એવો તે આ લોકમાં વાળ વિના માથાં ઉપરથી પાઘડી ઉતારીને એ મૂર્ખને પોતાનું ટાલવાળું લખ પામતો હતો. હવે, બીજાની ઉપર આજીવિકા મસ્તક બતાવ્યું એ જોયાં છતાં પાગ પેલા વિચાર વિનાના ચલાવનાર કોઇ પૂર્વે તેની પાસે આવીને કહ્યું કે “એક વૈદ્ય જડબુધ્ધિએ એ વૈદ્ય પાસે કેશ માટેના ઔષધની માંગાણી
છે જેકેશ ઉગાડવાનું ઔષધ જાગે છે.” એ સાંભળીને કરી ત્યારે એ વૈધે કહ્યું કે “હું પોતે ટાલવાળો હે વાછતાં જ તેણે કહ્યું “તેને જો તું મારી પાસે લાવે તો હું તને તથા તે બીજાનાં વાળ રીતે ઉગાડું?'' એટલા માટે જ હ મૂર્ખ ! મેં વિદ્ય-ધન આપીશ.' તોગે એમ કહ્યું, એટલે પેલો ધુતારો વાળ વિનાનું મારું મસ્તક તને બતાવ્યું તો પાગ તું મજતો થોડા સમય સુધી તેનું ધન વાપરીને પછી એ મુર્ખ પાસે એક નથી, તો તને ધિક્કાર છે ! એમ કહીને તે વેદપ ગયો. ધૂર્ત ઘને તેડી લાવ્યો. ઘણા સમય સુધી તેની ઉપર
(કથા સરિત્સાગર 100) INNINIAAAAAAAAAAAAAAAIAIAIAIAIAIAIAWIAM કરી શકી
૧૧૪ કરોડોક જાજર