Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
आज्ञाराद्धा निराद्धा च. शिवाय च भवाय च
- .
: હાલાર દેશોદ્ધારક હતા.
અમૃતસૂરીશ્વરજી મJારાજની , પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારપત્ર
કન શાસન
(અઠવાડિક)
તંત્રીઓ: પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ) ભરત સુદર્શનભાઈ મહેતા (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ (રાજકોટ) પાનાચંદ પદમશી ગુઢકા (થાનગઢ)
વર્ષ : ૧૪ ) સંવત ૨૦૫૭ આસો વદ ૫ વાર્ષિક રૂ. ૧૦૦ આજીવન રૂા. ૧૦૦૦
મંગળવાર તા. ૬-૧૧-૨૦૦૧ (અંક : I૧/૧ ૨
પરદેશ રૂા. પ00 આજીવન રૂ. 1000
connouvo ne
ધબકકકકક
નૂતન વર્ષની મંગલ કામના
-સંપા કીયા
કપ
- અ ત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માનું | જ ન્યાયે હિત કરવા અળખામણા થઈને પણ હીએ પરમતારક શાસન જગતમાં વિદ્યમાન હોવા છતાં | છીએ તો સૌ અમારી વાચાને, ભાવને જોશો પણ શબ્દોને દુષમકાળ પ્રભાવે તેની તારકતા જોખમાઈ રહી છે. નહિ. શબ્દોના સાથીયા પૂરી મૂંઝાવવા નથી. શાસનના સત્ય સિદ્ધાંતોની પ્રાણના ભોગે પણ રક્ષા કરવી
આજે શાસનના સત્ય સિદ્ધાંતો જોખમમાં મુકાયા અને સન્મ ર્ગને જગતમાં વહેતો રાખવો તે કપરું કામ છે
છે. છેલ્લા ૧૫ - ૧૭ વર્ષમાં શાસન ઉપર જે આમણો E પણ અસં લવિત નથી. તે માટે જ પ્રયત્નો કરવા તેમજ
થયા અને સિદ્ધાંતપક્ષે તેનો સામનો કરી સત્યસિદ્ધાંતોની મન - વન – કાયાના યોગોની સફળતા છે. માન -
રક્ષા કરી. પણ આજે રાજકારણીઓએ ઉછેરેલા જુથમાદ, મોટાઈમાં મરતા માંધાતાઓ જ્યારે પોતાના ગુર્વાદિ
ભેદભાવના નામે જે પરિસ્થિતિ સર્જી છે તેમાંથી આપણે વડિલોએ વેસ્વાસથી મૂકેલા વારસાને વફાદારીથી જતન
આ ધર્મસંસ્થા પણ બાકાત રહી નથી. જૂથવાદના E કરવાના બદલે, ગૌરવપૂર્વક માન - સન્માન જાળવવાના
ભોરીંગનો ભરડો એવો લેવાયો છે કેબદલે અવિહિતોના માર્ગથી ખસતા દેખાય છે ત્યારે.
આજે ઝાઝા હાથ રળિયામણા નહિ પણ બિહામણા HI સજ્જનોન સુજ્ઞોના વિવેકીઓના હૈયા દુભાય છે. પાણીમાંથી અગ્નિપેદા થયો તેવો ભાસ થાય છે.
બન્યા લાગે છે. સત્ય સિદ્ધાંતનું ગળું ટૂંપવાના પ્રયત્નો BI
‘સ્તુત્ય’ ગણાય છે. નૂતા વર્ષે શુભેચ્છા પાઠવવાનો એક શિરસ્તો છે કે
આજે ભકિત “રામ”ની ગમે છે. અને “મૈની - સૌ વાચકો આદિ આના માધ્યમથી આત્મકલ્યાણના માર્ગે
રાવણ” ની ખપે છે. મહાભારતના “શકુનિ'ને પણ ઉન્નતિ અને પ્રગતિ સાધે અને આત્મ ગુણ સંપત્તિના
શરમાવે તેવા ચોપાટ ખેલનારા પાકયા છે. કોણ કયારે સ્વામી બની આ સંસારને અલવિદા આપી દે અને
કરાર” થી “બેકરાર' થઈ જશે તે ખબર નથી. મન - આજ્ઞાને જે જીવનનો પ્રાણ – ત્રાણ માની આ જન્મને
મોટાઈની મહેલાતોને સર કરવા સિદ્ધાંતોને સળગાવી કે સફળ કરે. અમો પણ અમારા ધ્યેયને વફાદારીથી વળગી
દેવામાં ય પોતાનો સ્વાર્થ સરતો હોય તો તેમાં જરા પણ આગળ વધીએ તે કામના ભાવીએ છીએ.
છોછ લાગતી નથી. પણ કાળના પ્રભાવે શ્રી સંઘ અને શાસનમાં
ધર્મ દ્રવ્યની શાસ્ત્રીય માર્ગસ્થ વ્યવસ્થામાં પણ હવે સમુદાયમાં જે પરિસ્થિતિ પેદા થઈ છે તે પ્રત્યે પણ
ઘાલમેલ થવા લાગી છે. ત્યારે લાલબત્તી ને ધમારા વિનમ્રભાવે કાંઈક કહેવા મનને રોકી શકતા નથી. સત્ય
વિવેકથી સાચી વાતોને જણાવનારા, ભૂલ તરફ ધ્યાન હંમેશા કડવું હોય છે છતાં પણ કડવી દવા મા જ પાય તે
દોરનારા જે પહેલા “મનગમતા” હતા તે જ આ હવે ઉં www
૧૨૧
%
જ જ્ઞ
પપપપપપ ' ' ', ' ',