Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨00મી જન્મ કલ્યાણક રાષ્ટ્રીય ઉજવણી અશાસ્ત્રીય
શ્રી જૈન શાસન (અઠવાડિક) • વર્ષ ૧૪
અંક ૯-૧૦૦ તા. ૨૨-૧૦-૨૦૦૧
ધર્મગુરૂઓએ પોતાના પુસ્તકોમાં છપાવ્યા છે. પોતાની | સોદાઓમાં પણ તેઓ હાથ મારતા અચકાતા નથી. એવા માલીકીની ધર્મશાળાઓમાં, પોતાના ભકતોના ઘરોમાં | રાજનેતાઓ આપણી જનતા પાસેથી ટેક્ષ રૂપ અબજો ‘લગાવ્યા છે. અને પદવીપ્રદાનના નાટકનાં આલ્બમો | રૂપિયા વસુલ કરનાર શું આ નાણાંનો આ શાતાબ્દિ વીડીયો કેસેટો ઉતરાવીને પોતાના સામાન ભેગી રાખી છે. | મહોત્સવ માટે ખર્ચ કરશે કે એમની ખાણી – પીણ, (માંસ - એ રીતે પોતાના કરતાં રાજનેતાઓનું સ્થાન ઉંચું કર્યું છે. મદીરાની) મહેફીલોમાં પુરા કરશે ? આનો જવાબ જનતા દુ:ખ સ્થિતિ આ છે કે આ રીતે પોતાના હાથે પોતાનું તો જાણે જ છે પણ આપણા ધર્મધુરંધરો, ધર્માચાર્યો વિચાર અવમૂલ્યન કરી નાંખ્યું છે.
કરે છે ખરા ? સાધારણ ગરીબ જનતા ને પૈસા એક રાજનેતાઓ તો એક પ્રસંગે કહ્યું હતું કે હું
રાજનેતાઓના ઘરમાં ભરવાની આ રીતે લીલી ઝંડી આવ્યું નથી. મને બોલવવામાં આવ્યો છે. તો મારું આસન
ફરકાવીને આપણા ધર્માચાર્યો વિશ્વાસ ઘાતકી ધર્મગુના બરાબર હોવું જોઈએ.
રાજનેતાઓનું અનુમોદન કરીને પાપના ભાગીદાર નહિ
બને શું? અવશ્ય વિચારજો. રાજનેતાઓ ધર્મગુરૂઓને મળવા માટે આવ્યા હોય એવું કે કયારેક ભાગ્યેજ બન્યું હશે. આ વાત અમારા
જન્મ શતાબ્દિના આયોજકોએ આ વરસ અહિંસા ધર્માચાર્યો પદવીધરો અને એમનાં અંધ ભકતોને અતિ
વરસ જાહેર તો કર્યું છે. તો શું આ વરસમાં દેવનાર, અપ્રિ લાગશે પણ સંઘની સામે સત્યદર્શન કરાવવું એ
અલકબોર વિગેરે હિન્દુસ્તાનનાં સેંકડો કતલ ના બંધ પણ એક કર્તવ્ય છે. એ કર્તવ્યને અદા કર્યું છે.
રખાવશે ખરા ? અહિંસા વર્ષનો અર્થ આપણાં ધર્માચાર્યો
અને રાજનેતાઓ એ શું કર્યો છે ? તેનું સ્પષ્ટીકરણ સંધ વર્તમાનમાં અમારા કેટલાંક ધર્મ ધુરંધરોએ પોતાના વિશ્વાસ ભકતો દ્વારા રાજનેતાઓનો સંપર્ક કરી ૨૬00
સામે કરવું જરૂરી નથી શું? કે પછી આ કાર્યના અનુમોદક
ધર્મનેતાઓ પોતે તો ડુબશે અને સંઘને પણ ડુબાડવું ? મી જન્મ શતાબ્દિ મનાવવાની વાત અમલમાં મુકાવી છે. મને 4થી લાગતું કે કોઈ રાજનેતાને એ ખ્યાલ હોય કે શ્રી
- શતાબ્દિના પુરસ્કર્તાઓ દ્વારા જેટલી વાતો લખાઈ છે મહાવર પરમાત્માના જન્મને ૨૬૦૦ વર્ષ થયા છે. આ તો
તેને જિનાજ્ઞના ત્રાજવે સુક્ષ્મ દ્રષ્ટિથી તોળવાનો રાક વખત મોટા થવાના, જગજાહેર થવાના યશ કીર્તિના લાલચું
ફરી પ્રયત્ન કરશો તો ધ્યાનમાં આવશે કે આ કાર્યોથી ધર્મગુરુઓએ જ પોતાના ભકતો દ્વારા શતાબ્દિની
ધર્મનો પ્રચાર થશે કે ધર્મ પર અત્યાચાર થશે? ઉજવણીની ગોઠવણ કરાવી છે. રાજનેતાઓને તો પોતાના પોસ્ટ ટીકટ અને તેના ઉપર મહાવીર પ્રભુ નું નામ શું વોટને ચિક્ષા મ છે. આ રીતે જૈનોના વોટ મળતા હોય મહાવીરના નામ ઉપર સ્ટેમ્પ મરાવવો છે? પૂજવ ને બદલે તો કે જવા દેવાય?
એ ફોટાને ફડાવવો છે ? ગટરમાં નાખવી છે ? શું વિચાર્યું સો કરોડની યોજના અહિંસાના પ્રચાર માટે
છે ? તે સમજાતું નથી. આની સાથે દૈનિક ઇ પાઓમાં ફાળમારા રાજનેતાઓને કોઈએ પુછયું કે આ સો કરોડની
પત્રિકાઓમાં પોતાની સાથે ભગવાનના ફોટા છપાવી, મુડીન વહેંચણી થઈ ગયેલ છે માત્ર જાહેરાત થઈ.
આપણે કેટલી આશાતના કરીએ છીએ કરાવી એ છીએ
આના પર પણ ચતુર્વિધ સંઘે વિચારવું જોઈએ. અને એજ આજના આ રાજનેતાઓ (ઘણાખરાં) કેવા છે તે તો
નથી સમજાતું કે આચાર્યો, પંન્યાસો, પદવી ધરો જગ જાહેર છે. અમારા સંતોથી અજાણ્યા નથી. જેઓ
વ્યાખ્યાનોમાં જ્ઞાનની આશાતનાની વાતો જૈ ! અજૈન હરીશ ભ્રષ્ટાચારની કટકીઓ નહીં મોટા ટુકડાઓ
જનતાને સમજાવનારા જ જ્ઞાનની આશાત સાથે ભરખ રહૃાા છે. અરે ! તે એટલે સુધી કે વાવાઝોડું તો ઠીક
ભગવાન ની આશાતના કેમ કરાવતા હશે ? કે પછી એ ભયંકર ધરતીકંપથી પીડીતો માટેની જાહેર કરેલી
સમય પૂરતાં મૂર્તિપૂજકો સ્થાનકવાસી બની જતા હશે. યોજનાઓનાં નાણાં અને દેશ - પરદેશથી આવેલ નાણાં
સ્થાનકવાસી ચિત્રની આશાતના માનતા નથી. અને પ્રસ્તુઓ આવા નેતાઓની કેબીનનાં, ઘરમાં ઘર કરી ગઈ છે. પશુઓના ઘાસચારાનાં પૈસા હડપ કરી જનાર
ભગવાનના ચિત્રોને પોતાના ગુરૂઓના ચિત્રોને આપ રાજનેતાઓ હવે માણસ મટી પશુથી પણ બદતર
જાહેર દૈનિક પેપરોમાં છપાવી એ ચિત્રો ઉપર કે ઈ બેસે. હેવાન બની ગયા હોય એવું અમારા ધર્મનેતાઓને કેમ
કોઈ ચંપલ બાંધે, કોઈ વિષ્ટા ઉપાડે કોઈ ગટર માં નાંખે નથી લાગતું? સંરક્ષણ જેવા દેશ રક્ષા માટેના હથિયારના
એવું રોજે રોજ બનતું જોવામાં આવતાં છતાં એના પ્રત્યે
આંખ આડા કાન સ્વપ્રશંસાની ભૂખે જ કરાવ્યા છે. - ૯૮ -