Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
{ પ્રવચન - ઓગણ પચાસમું
શ્રી જૈન શાસન (અઠવાડિક) . વર્ષ ૧૪
અંક ૩-૪ ૦ તા. ૧૧-૯-૨૦૦૧
પ્રવર્ચના ઓગણપચાસ
સં. ૨૦૪૩, ભાદરવા વદ -૨, બુધવાર, તા. ૯-૯-૧૯૮૭ ] શ્રી ચંદનબાળા જૈન ઉપાશ્રય, વાલકેશ્વર, મુંબઈ - ૪૦૦ 00.
પ્રકીર્ણક ધર્મોપદેશ
પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
AGRAM RAMGARBAR
ગતાંકથી ચાલુ
મુનિઓએ પણ તેને ભગવાનનો ધર્મ સમજાવ્યો એટલે બે ગોવા ગયા હતા. તેઓને એકવાર મુનિઓનો
પોતાની પત્નીની સાથે તે પણ પ્રતિબોધ પામ્યો અને યોગ થયો અને તે મુનિઓની સેવાના પ્રતાપે તેઓ પણ
સમ્યકત્વ મૂળ શ્રાવકપણાના બાર વ્રતનો સ્વીકાર કર્યો. ધર્મ સમજ્યા એટલું નહિ તેમને ધર્મ ગમી પણ ગયો અને પછી પુત્રની ઉત્કટ ઈચ્છાથી પુરોહિત તે બે તે બન્નેએ સાધુ પણું સ્વીકાર્યું. સાધુપણાનું પાલન કરીને
મુનિઓને પૂછયું કે- “હે પૂજ્યો ! મને પુત્ર થશે કે તે બે ય ગોવ ળીયાના જીવ દેવલોકમાં ગયા. ત્યાં
નહિ ?' ત્યારે મુનિવેષને ધરનારા તે દેવોએ કહ્યું કેદેવલોકનું આયુષ પૂર્ણ કરીને તે બન્ને કોઈ એક પ્રખ્યાત | “હે પુરોહિત ! તને બે પુત્રો થશે. તે બન્ને ય પુત્રો નગરમાં શ્રેષ્ઠી ! પુત્રો થયા. ત્યાં તેઓને બીજા ચાર
બાલ્યકાળમાં જ પ્રવ્રજ્યાને અંગીકાર કરશે. માટે શ્રેષ્ઠીપુત્રોની સ થે મિત્રતા થઈ. એકવાર તે છ યે ને
પ્રવ્રજ્યાને અંગીકાર કરતા એવા તેઓને તમારે અંતરાય સદ્ગુસ્નો સુયો થયો અને તે સદ્દગુસ્ની પાસે શ્રી
કરવો નહિ.'' આમ કહીને તે બે દેવો પોતાના સ્થાને જિનેશ્વરદેવના ધર્મનું શ્રમણ કરવાથી તે છ યે શ્રેષ્ઠીપુત્રો
ચાલ્યા ગયા. આયુષ્ય પૂર્ણ થયે તે બે ગોવાળના જીવો પ્રતિબોધ પામ્યા અને તે છ યે દીક્ષાને અંગીકાર કરી.
દેવલોકમાંથી ઍવીને તે ભૃગુ પરોહિતની યશા નામની લાંબા કાળ સુધી દીક્ષાનું સુંદર પાલન કરીને તે છે કે
પત્નીના ગર્ભમાં આવ્યા. પોતાની પત્નીને ગર્ભવતી મિત્રો પ્રથમ દે લોકમાં રહેતા “પન્થ ગુલ્મ' નામના
થયેલી જાણીને ભૃગુ પુરોહિતને થાય છે કે- તે વિમાનમાં શ્રેષ્ઠ વો તરીકે ઉત્પન્ન થયા.
મુનિદેવની વાત યાદ આવી. એટલે મનમાં થાય કે પુત્ર
જરૂર થવાના પણ બાલ્યકાળમાં જ સાધુ થવાના મારે તે બે ગો વાળના જીવો કરતાં, ચાર શ્રેષ્ઠીપુત્રો
તેમને સાધુ થવા દેવા નથી. આવો નિશ્ચય કરીને તે દેવલોકમાંથી કાં ક વહેલાં ઍવીને મનુષ્ય તરીકે ઉત્પન્ન
નગરનો ત્યાગ કર્યો અને એવા ગામડામાં જઈને વસ્યો કે થયા. તેમાં એક કુરૂદેશમાં “ઈષકાર' નામના રાજા થયા,
જ્યાં સાધુનું દર્શન પણ થાય નહિ. મોહનીય કર્મની બીજા તે રાજા ની ‘કમલાવતી' નામની પટ્ટરાણીરૂપે
ભયંકર ભીષણતાનો વિચાર કરો કે- તેને શ્રાવકધર્મનો થયા. ત્રીજા ભૂર, નામના તે જ રાજાના પુરોહિત તરીકે
ત્યાગ કર્યો અને એવા ગામમાં જઈને વસ્યો કે સાધુનું ઉત્પન્ન થયા અ ને ચોથા તે પુરોહિતની “યશા’ નામની
દર્શન પણ દુર્લભ થયા. પત્ની તરીકે ઉન્ન થયા. ભૃગુ પુરોહિતને ઘણા કાળે પણ કોઈ પુત્રાદિ સંતતિ ન થઈ તેથી તે પુત્ર ચિન્તામાં
હવે તે ગામમાં પુરોહિતની પત્ની યશાએ પુત્ર આકુલ – વ્યાકુલ બન્યા. અને દેવોની માન્યતા રાખવા
યુગલને જન્મ આપ્યો અને ક્રમે કરીને તે બન્ને પુત્રો લાગ્યા તથા સેવા – ભકિત કરવા લાગ્યા.
વૃદ્ધિને પામવા લાગ્યા. તે બન્નેને મોટા થતા જોઈને
મોહથી પુરોહિત અને પુરોહિત પત્નીએ વિચાર કર્યો કેહવે આ નાજા દેવલોકમાં રહેલા બે ગોવાળના
આ ગામમાં સાધુઓના આવાગમનનો બિલકુલ સંભવ જીવોએ પોતે અ દેવલોકમાંથી ચ્યવીને કયાં જવાના છે તેનો વિચાર કર્યો અને તે માટે અવધિજ્ઞાનનો ઉપયોગ
નથી. છતાં પણ ભાગ્યયોગે કાંઈ સાધુ આપણા ગામમાં મૂકતાં જોયું કે “અહીંથી ચ્યવીને અમે બે ભૃગુ
| આવી જાય અને આપણા દિકરાઓ સાથે મેળાપ ન થાય પરોહિતના પુત્રો થવાના છીએ. ત્યાં પણ બાલ્યકાળમાં
તો સારું નહિ તો સાધુનો મેળાપ થતાં જ આ બન્ને જરૂર જ દીક્ષાને પામી છે તેવું કરવું જોઈએ.” તેથી તે બન્ને
સાધુ જ થશે. એટલે તે પુરોહિત અને પુરોહિત પત્નીએ સાધુવેષને લઈને પુરોહિતના ઘરે આવ્યા. પુરોહિત ભલે
તે બન્ને બાળકોને એવી શિખામણ આપી કે- “ “મુંડ મિથ્યાદ્રષ્ટિ હતો પણ સાધુઓને જોઈને આનંદ પામ્યો. | મસ્તકવાળા, હાથમાં દેડ આદિને ધારણ કરીને, જે
૨૯