Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસ (અઠવાડિક) મંગળવાર તા. ૨૫-૯-૨૦૦૧
રજી. નં. GRJ ૪૧૫ 7િ7777777777777777777777777777777777777777777://rrrrrrigE પૂજ્યશ્રી કહેતા હતા કે
શ્રી ગુણદર્શી છે
0 પરિમલ હેઠહહહહહહંડ
N
WWWWWWWWWWWWWWWWWWWWW
- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સ્ર. મ. સા. • પુણ્ય વધારેમાં વધારે પાપ કરાવે તે પુણ્યને | • જૈનની આબરૂ હોય કે- ‘કદિ તે ને ખવ નું ખાય . વા કણાય ખરું !
નહિ, જે - તે ખાય નહિ, જ્યારે – ત્યારે ખાય છે ‘દિર સંઘનું છે, સંઘ સાચવે, મારે શું લાગેવળગે;
નહિ.” ઘી તો મારું જ છે મારે જ તે સાચવવાનું અને ખાવાની જે કુટેવ પડી છે, શરીરને અંગે જે જે કુટેવો એ માળવાનું છે'- આમ જે માને તે જૈન કહેવાય ?
વળગી છે તે છોડવા માટે આ તપ કરવાનું તા બધા “અમારે પૈસો અને પૈસાથી મળતું સુખ
વિધાન છે. જઈએ છે, તે માટે જે કરવું પડે તે કરાય તેમાં પાપ ખાવાને જે પાપ ન માને તે જૈન પણ નહિ. ન છે'- એવું મારી પાસે બોલાવવા માગો છો પણ હું
જે ભણેલાને ભગવાનની આજ્ઞા પણ ન ૩ મે, યાદ બે લવાનો નથી. હું તો ભગવાનનો ધર્મ મોક્ષ માટે
પણ ન આવે તેનું આગમનું જ્ઞાન પણ અજ્ઞ ન ! જ કરાય તે વાતની ડીમડીમ પીટવાનો છું.
જે ભણતર આત્માને, મોક્ષને, પરલોકને ભૂલાવે, ધ ને ધર્મીનો જ સહવાસ ગમે, અધર્મીનો સહવાસ
યાદ પણ ન કરાવે તે ભણતર પણ ખોટું ! નાગમે. ધર્મીને સુદેવ - સુગુરુ - સુધર્મના નિંદક સ થે બેસવાનું પણ ન ગમે કે મન પણ ન થાય !
• દુનિયાની સુખ - સંપત્તિની જે આશા છે તે ખોટી
છે, તે કાઢવાની ઈચ્છા પેદા થાય તેવા જ આત્મા જે સાચું - ખોટું સમજવાની ઈચ્છા નહિ તેને
ધર્મ પામી શકે. ધ નો રાગ છે તેમ કહેવાય નહિ.
તમને સંસારમાં મહાલતા જોઈને દયા ન બાવે તો સમનો અર્થી કેવો હોય ? ન સમજાય ત્યાં સુધી હું
તે સાધુપણું પામ્યો નથી. મોટા સુખીને જોઈને સમજ્યો છું તેમ કહે નહિ, ન સમજ્યો હોય તેવી
“આવું મને મળે તો સારું'' આમ થા ! તે ય વન કદી બોલે પણ નહિ અને સમજ્યા પછી સત્ય
સાધુપણું પામ્યો નથી. માટે પ્રાણ આપવા પણ તૈયાર થઈ જાય.
આ દુનિયાની સુખ - સંપત્તિ પાછળ જ પડે તો “ભણેલા ભગવાનની આજ્ઞા ન માને તો તે આપો
આત્માનું બધું સાચું બળ નાશ પામે અને દુર્ગતિમાં આપ શ્રી સંઘની બહાર છે, શ્રી સંઘમાં પેસી ગયેલા
જવું પડે. મંદિર - ઉપાશ્રયે જાય, ભગવાનની આજ્ઞા મને નહિ, સુસાધુની આજ્ઞા માને નહિ, ફાવતા
• તમારા માનથી રાજી થાય તો તે સાધુ ય છે ! ની આજ્ઞા માને તે શ્રી જૈન શાસનમાં ચાલે જ જેનામાં માન ઘણું હોય તેનામાં વિનય ન આવે
સાચા શ્રુત જ્ઞાનની તેને પ્રાપ્તિ ન થાય, . મે તેટલું રાના ઈન્દ્રિય જીતે, તેની બધી ઈન્દ્રિયો જીતાઈ ભણે તો ય તેનું મિથ્યાત્વ ખસે નહિ પણ વધુ લય.
મજબૂત બને. 24. ૮૮૮૮૮૮૮૮4444444444444444444444૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮// જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ )
('/), શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી તં , મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.