SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસ (અઠવાડિક) મંગળવાર તા. ૨૫-૯-૨૦૦૧ રજી. નં. GRJ ૪૧૫ 7િ7777777777777777777777777777777777777777777://rrrrrrigE પૂજ્યશ્રી કહેતા હતા કે શ્રી ગુણદર્શી છે 0 પરિમલ હેઠહહહહહહંડ N WWWWWWWWWWWWWWWWWWWWW - પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સ્ર. મ. સા. • પુણ્ય વધારેમાં વધારે પાપ કરાવે તે પુણ્યને | • જૈનની આબરૂ હોય કે- ‘કદિ તે ને ખવ નું ખાય . વા કણાય ખરું ! નહિ, જે - તે ખાય નહિ, જ્યારે – ત્યારે ખાય છે ‘દિર સંઘનું છે, સંઘ સાચવે, મારે શું લાગેવળગે; નહિ.” ઘી તો મારું જ છે મારે જ તે સાચવવાનું અને ખાવાની જે કુટેવ પડી છે, શરીરને અંગે જે જે કુટેવો એ માળવાનું છે'- આમ જે માને તે જૈન કહેવાય ? વળગી છે તે છોડવા માટે આ તપ કરવાનું તા બધા “અમારે પૈસો અને પૈસાથી મળતું સુખ વિધાન છે. જઈએ છે, તે માટે જે કરવું પડે તે કરાય તેમાં પાપ ખાવાને જે પાપ ન માને તે જૈન પણ નહિ. ન છે'- એવું મારી પાસે બોલાવવા માગો છો પણ હું જે ભણેલાને ભગવાનની આજ્ઞા પણ ન ૩ મે, યાદ બે લવાનો નથી. હું તો ભગવાનનો ધર્મ મોક્ષ માટે પણ ન આવે તેનું આગમનું જ્ઞાન પણ અજ્ઞ ન ! જ કરાય તે વાતની ડીમડીમ પીટવાનો છું. જે ભણતર આત્માને, મોક્ષને, પરલોકને ભૂલાવે, ધ ને ધર્મીનો જ સહવાસ ગમે, અધર્મીનો સહવાસ યાદ પણ ન કરાવે તે ભણતર પણ ખોટું ! નાગમે. ધર્મીને સુદેવ - સુગુરુ - સુધર્મના નિંદક સ થે બેસવાનું પણ ન ગમે કે મન પણ ન થાય ! • દુનિયાની સુખ - સંપત્તિની જે આશા છે તે ખોટી છે, તે કાઢવાની ઈચ્છા પેદા થાય તેવા જ આત્મા જે સાચું - ખોટું સમજવાની ઈચ્છા નહિ તેને ધર્મ પામી શકે. ધ નો રાગ છે તેમ કહેવાય નહિ. તમને સંસારમાં મહાલતા જોઈને દયા ન બાવે તો સમનો અર્થી કેવો હોય ? ન સમજાય ત્યાં સુધી હું તે સાધુપણું પામ્યો નથી. મોટા સુખીને જોઈને સમજ્યો છું તેમ કહે નહિ, ન સમજ્યો હોય તેવી “આવું મને મળે તો સારું'' આમ થા ! તે ય વન કદી બોલે પણ નહિ અને સમજ્યા પછી સત્ય સાધુપણું પામ્યો નથી. માટે પ્રાણ આપવા પણ તૈયાર થઈ જાય. આ દુનિયાની સુખ - સંપત્તિ પાછળ જ પડે તો “ભણેલા ભગવાનની આજ્ઞા ન માને તો તે આપો આત્માનું બધું સાચું બળ નાશ પામે અને દુર્ગતિમાં આપ શ્રી સંઘની બહાર છે, શ્રી સંઘમાં પેસી ગયેલા જવું પડે. મંદિર - ઉપાશ્રયે જાય, ભગવાનની આજ્ઞા મને નહિ, સુસાધુની આજ્ઞા માને નહિ, ફાવતા • તમારા માનથી રાજી થાય તો તે સાધુ ય છે ! ની આજ્ઞા માને તે શ્રી જૈન શાસનમાં ચાલે જ જેનામાં માન ઘણું હોય તેનામાં વિનય ન આવે સાચા શ્રુત જ્ઞાનની તેને પ્રાપ્તિ ન થાય, . મે તેટલું રાના ઈન્દ્રિય જીતે, તેની બધી ઈન્દ્રિયો જીતાઈ ભણે તો ય તેનું મિથ્યાત્વ ખસે નહિ પણ વધુ લય. મજબૂત બને. 24. ૮૮૮૮૮૮૮૮4444444444444444444444૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮// જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ ) ('/), શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી તં , મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy