Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પ્રવચન – ૫ વ્યાસમું
શ્રી જૈન શાસન (અઠવાડિક), વર્ષ ૧૪૦ અંક ૭-૮૦ તા. ૯-૧૦-ર૦૧ આવે તેને આ સંસારના સુખમાં એવો રાગ ન થાય. | બોલી આદિ બોલી ન શકે, પણ ધર્મનો પ્રેમ ઘણો હતો. ઉપાદેયબુદ્ધિ પણ ન આવે અને હેયબુદ્ધિ જીવતીને જાગતી | પોતાના મિત્રને કહી રાખેલું કે- મારાથી બોલી બોલી નહિ રહે તે લાભ નાનો સૂનો છે?
શકાય માટે મારા વતી તું આટલી બોલી બોલજે. હું વિના હવે એકવાર તે બન્ને ય બાળકો રમવા ગયા અને
સંકોચે રકમ આપી દઈશ. દાનાંતરાય જીવતા આમ રમતા રમતા ગામ બહાર નીકળી ગયા. ત્યાં દૂરથી
કરનારા પણ હોય. સાધુઓને આવતા જોયા અને એકદમ ભયભીત બની - તમે શકિત મુજબ દાન નથી કરી શકતા તેનું દુ:ખ ગયા. જીવ બચાવવા એક મોટા ઝાડ ઉપર ચઢી ગયા. | તમને છે ખરું? આટલી આટલી મહેનત કરવા છતાં ય અને સાધુએ. પણ તે જ ઝાડ નીચે આવ્યા. તેથી અત્યંત | હજી ધાર્યા પૈસા નથી મળતા તો વધુ પૈસા કેમ મળે તેનો ગભરાઈને પાઈ - છુપાઈને બેસી ગયા. સાધુઓ પાસેના | ઉપાય પૂછવા સાધુ પાસે જાવ છો પણ દાનના પત્રમાં ગામમાંથી મહારાદિ અંત પ્રાંત લાવેલા છે, તે જ ઝાડ | શકિત હોવા છતાં ય દાન દેવાનું મન નથી થતું તો દાન નીચે વાપરવા બેઠા. મા-બાપે જે ઝેર રેડેલું કે- “સાધુઓ | દેવાનું મન થાય તેવો કોઈ ઉપાય પૂછવા સાધુ પાસે જાવ બાળકોને પકડીને મારી નાખીને માંસ ખાય છે' તેવું કાંઈ | છો ખરા? તમે બધા શકિત મુજબ દાન કરતા હોત ન આ જ જોયું નહિ. અને સાધુઓની તે તે ચર્યા જોઈને લાગ્યું દુષ્કાળ કોઈને નડત ખરો ? કોઈ સાધર્મિક પણ દુ:ખી કે- આવું એ પણે કયાંક જોયું છે. અને ઊહાપોહ કરતાં હોત ? કોઈ જનાવર પણ ભુખે મરત ? કોઈ દીન-દુ:ખી તેઓને જાતિસ્મરણ જ્ઞાન થયું અને પૂર્વે આરાધેલું સાધુપણું | પણ ભુખ્યો રહે ખરો ? તમે બધા તમને તમારા પુજ્યથી યાદ આવ્યું મા-બાપનાં વચનોથી દુઃખ થયું કે મોહને મળેલી આ દુનિયાની સુખસંપત્તિ છોડી દો, બધી રચી આધીન બ ને અમને ખોટે માર્ગે ચઢાવ્યા. ત્યાંને ત્યાં | નાખો તેમ હજી કહેવાનું મન છતાં નથી કહેવું પણ તે લાગે વિરાગ પાસે ગયા. હવે ઘર-બારાદિ કશું ગમતું નથી. | છે કેવી તે જ જાણવું છે ? તમે બધા દાન ધર્મને તો માનો ભૂતકાળમાં બારાધેલો ધર્મ યાદ આવી જાય તો તો બેડો | છો ને ? શકિત મુજબ દાન કરો કે કયણતા મુજબ દારુ કરો પાર થઈ જાય !
? હિન્દુસ્તાનના સુખી લોકો જો દાતાર હોય તો આ શિમાં પ્ર. - સુખ પણ ધર્મથી મળે ને?
કોઈ ભૂખે મરે તેમ નથી ! પછી તો તમારી પડોશમાં રહેલા
જીવો પણ ધર્મશીલ બની જાય ! ઉ. - દુનિયાનું સુખ મળે પુણ્યથી જ. તે પુણ્ય ધર્મથી થાય કે અધર્મથી થાય ? ધર્મથી મળેલો પૈસો ધર્મમાં
પ્ર.- સુખીની ભૂખ પૂરી થાય પછી બીજાની ભૂખ વધારે ખર્ચા કે મોજમઝાદિમાં વધારે ખર્ચાય ?
લાગે ને? શાસ્ત્ર કહ્યાં છે કે- ગૃહસ્થોનો પ્રધાન ધર્મ દાન છે.
- ઉ.- આવી ભૂખ સમકિતીને હોય ખરી ? તે અનનો શકિત મુજબ દાનધર્મની આચરણા નહિ કરનારા ગૃહસ્થો
આવો લોભી હોય ? શકિત મુજબ દાન ન કરે તેમને ધર્મને જ ભૂલી ગયા છે ! ધર્મી ગણાતો ગૃહસ્થ પણ શકિત
| અને દાન ન કરે તો દુઃખ પણ ન થાય તેમ બને ? મુજબ દાન કરે ? શીલ પાળે ? તમને ઈચ્છિત વસ્તુ ન મળે હવે તે બન્ને બાળકોને જાતિસ્મરણ જ્ઞાન થયા પછી તો લાભાંતરાય નડે પણ યોગ્ય પાત્રમાં દાન ન કરો તો | ઘરે આવીને માતા-પિતાને કહે છે કે- ““આ મનુ મપણું દાનાંતરાય નડે ? શકિત મુજબ દાન ન દઈ શકો તો દુઃખ | થોડાકાળનું છે, ઘણાં અંતરાયોથી ભરેલું છે, મરણ Hજીક થાય કે શકિત મુજબ ખાઈ – પી ન શકો તો દુઃખ થાય? શું છે માટે હવે અમને આ સંસારમાં ફાવતું નથી તેથી અમે દવા લઈને પણ ખાવ - પીઓને ? તેમ દાનને માટે | તમારી પાસે સંયમની રજા માગવા આવ્યા છીએ. આ અભ્યાસ કરું છો? ધન મળ્યું છે તે દાન કર્યું માટે ને? તો | સાંભળીને માબાપ ગભરાઈ ગયાં અને સમજી ગઈ કેધન મળ્યા પછી દાન દેવાનું મન થાય છે કે સાચવી સાચા મુનિના દર્શનથી આ બન્ને છોકરા વિરાગભ અને - રાખવાનું મન થાય છે?
મુનિપણું પામવાના ભાવને પામી ગયા છે. મુનિને લઈને પ્ર. - દાનાંતરાયની દવા છે ખરી ?
મુનિ થવા જેવું છે તેમ પણ મન ન થાય તો તે કયા એપનો
ઉદય કહેવાય ? ઉ. - હા, દવા છે. એક ગૃહસ્થ એવો હતો જે પોતે '
: રાસાલીકાયાવાલા ૭૭ લાલાશાલાલશાલાલા