Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૪ ૭ અંક ૭-૮ ૭ તા. ૯-૧૦-૨૦૦૧
***
* અમૂલ્ય માર્ગદર્શન **
- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સુ. મ. સા
પ્ર. - આપની નિશ્રામાં થયું તે નથી ગમ્યું. ઉ.- નામની નથી પડી પણ જે હકીકત છે તે કહેવી છે. આપણે તો કહેવું છે કે- તમારા સંમેલનનો વિરોધ કરનારાઓએ આ કામ કર્યું છે. તમે કશું જ કર્યું નથી. તમે તો ધર્મ છોડાવવાનો પ્રયત્ન ર્યો છે પણ સમજુ લોકોએ ધર્મ છોડયો નથી. તમે તો આ વાતની ખોટો લાભ લેવા પ્રયત્ન કર્યો છે. આવી સાચી વસ્ત સંભળાવો અને તેઓમાં શાન હોય તો ઠેકાણું પડશે. તમે બધા સમજુ અને ડાહ્યાા થાવ તો માર્ગની સાચી રહ્યા થાય અને તેથી જ ધર્મશાસનની સાચી પ્રભાવના થાય.
અમૂલ્ય માર્ગદર્શન
(સં. ૨૦૪૫ના પાલીતાણા - મહારાષ્ટ્ર ભુવનના ચાતુર્માસમાં રૂ. પ્રવચનકારશ્રીજીના ઉપદેશથી જોત જોતામાં એક અવર્ણન ય ટીપ થયેલી. હરેક કાળમાં પોતાને જ ફાવતું લેનારા જીવોનો અભાવ નથી હોતો. તેથી ભાદરવા સુદિ ૧૧, સોમવાર, તા. ૧૧-૯-૧૯૮૯ના પૂ. જગદ્ગુરૂ આ. શ્રી વિ. હીરસૂરીશ્વરજી મહારાજાના ગુણાનુવાદના પ્રસંગે પૂ. શ્રી એ જે માર્ગદર્શન આપેલ કે શ્રી જિનમંદિરાદિનું નિર્માણ શ્રી જૈન પૂજા વગેરે સ્વદ્રવ્યથી કે સાધારણ દ્રવ્યથી
જ કરાય.
–
તે મા દર્શન આજે પણ તેટલું જ અનિવાર્ય ઉપયોગી અને ભૂલેચૂક પણ જાણતાં કે અજાણતાં દેવદ્રવ્યના દુરૂપયોગનો । ભક્ષણનો દોષ લાગી ન જાય તેના મોટે પણ લાલબત્તી આપનાર છે. તો સૌ કોઈ શાંતચિત્તે વાંચી વિચારી શાસ્ત્રાજ્ઞા મુજબ ચાલી આત્મ કલ્યાણના ભાગી બનો તે જ ભાવના સહ શ્રી જિનાજ્ઞા કે સ્વ. પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિદ્ધ લખાયું તો ત્રિવિધે ક્ષમાપના. -અવ.)
જાઓ તમે બધાએ ૩૧,૦૦૧) રૂા. ની જે તિથિઓ ભરી તેથી બધા તાજાબ પામી ગયા છે.
પ્ર. - • નો અર્થ ઊંધો થયો ને ?
|
|
પ્ર.- આપણે જ કાંડા કાપી આવ્યા તેનું શું ? . × ક, ની પેઢીમાં ઠરાવ કરવામાં આવ્યો છે કે- આ રકમના વ્યાજમાંથી પૂરું ન થાય તો દેવદ્રવ્ય વાપરવાની છૂટ. આમાં આપણે હા પાડી આવ્યા તેનું શું ?
ઉ.- તે બધું બરાબર થઈ જશે. વિચારણા ચાલે છે. મારે તો તમને એ સમજાવવું છે કે આજે કોઈ પા શ્રાવક પેઢીને પૂછે છે ખરો કે- પૂજારીનો, માણસોન પગાર પેઢી શેમાંથી આપે છે ?
|
આપણે તેમને પૂછવું છે કે- તમે લોકોએ શું કર્યું છે ? તમારા ઉપદેશથી આ થયું છે ? ખોટા લોકો હંમેશા ગપ્પા જ મારવાના છે. સંમેલનમાં જે ઠરાવો કર્યા તેથી જેટલા જાના લોકો છે તે બધાએ કહ્યું કે- નવી કોઈ વાત નહિ ચાલૢ . શાસ્ત્ર કહ્યા મુજબ જે રીતે ચાલે છે તે રીતે જ ચાલશે
""
પેઢીના પ્રમુખ શ્રી શ્રેણિકભાઈએ મને કહ્યું છે કે અમારે ત્યાં - પેઢીના વહિવટમાં જે ખાતાના પૈસા છે
ઉ. – તે જુદી વાત છે. પાપીઓ સાવધ છે. તેનો લાભ લીધો. તેઓએ ખોટી જાહેરાત કરી. (જાઓ તે જ ખાતામાં ખર્ચાય છે. તેમાં કાંઈ ભૂલભાલ થત
હોય તો દંડ કરો.''
તા.૧૦-૯-૧૯૮૯ ને રવિવારનું ‘સંદેશ’ તથા ‘ગુજરાત સમાચાર’ દૈનિક પેપ૨ શ્રી જૈન શાસન સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓનું સકલ શ્રી સંઘને નિવેદન) તેની સામે જોવાય નહિ.
શ્રાવકોએ સ્વદ્રવ્યથી જ પૂજા કરવી જોઈએ અને મંદિરના કામ માટે પણ સ્વદ્રવ્યનો જ કે સાધારણ દ્રવ્યની ઉપયોગ કરવો જોઈએ- આ વાત હું વર્ષોથી ગામે ગામ કરતો આવ્યો છું અને કરું છું. જે લોકો આપ યોજનાનો ખોટો લાભ લેવા માગે તેમને તો સંભાળાવ દેવું જોઈએ કે- તમે તો કશું જ કર્યું નથી. તમાર માન્યતાવાળા જેટલાં ગામ હોય તેમાં આમ કરી બતાવે આટલી સાચી અને સ્પષ્ટ વાત કરવા છતાં ય જો તેઓ સુધારો નહિ કરે તો તેઓનું અકલ્યાણ તેમાં આપણે શું કરી શકીએ ? બાકી ખોટા મૂંઝાવ નહિ, બધું સારું થશે.
૮૧