Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સ્નાત્ર મહોત્સવનો હેતુ
શ્રી જૈન શાસન (અઠવાડિક) • વર્ષ ૧૪૦ અંક ૩-૪ • તા. ૧૧-૯-૨૦૦૧
ઉત્સવ ઉજવીએ છે એ વિરોધ કરવામાં તેમના પ્રત્યે | આપણે બહુમતિને – સર્વાનુમતિને નથી માનતા પણ (ઉજવણીકારો) દુભવ નથી. અરિહંત પરમાત્માની જે | શાસ્ત્રમહિને જ માનીએ છીએ. જેની માન્યતામાં આશાતના થઈ રહી છે તે અટકાવવા સિવાય બીજો ગોટાળો હોય, જાત સાચવવાની ઈચ્છા હોય તે અનંતા કોઈ હેતુ નથી. શકિત હોવા છતાં આશાતના આવા મહોત્સવો કરે તોય તેને લાભ ન થાય ઉપરથી અટકાવલા બળ ન વાપરે અને હું અરિહંતનો ભગત છું હાનિ થાય. અરિહંતને સાચવવા જાત હોમવી પડે, તેમ કહે તો સમજવું તે નામનો ભગત છે.
લોક ખરાબ કહે – નિંદા કરે તેનીય પરવા ન હોય તેવા અરિહંતની ભાશાતના શું તે સમજતો ન હોય,
જીવોને આવા મહોત્સવ લાભદાયી બને. જે પોતાની તેનાથી પોતે બચત ન હોય, કોઈ આશાતના કરે અને
જાત સાચવે તે શાસન ન સાચવી શકે. હૈયામાં શાસન અટકાવવાની કોશિશ ન કરે અને કહે હું અરિહંતનો
જચી જાય, શાસન સાચવવાનું મન થાય તેવા જીવોને ભગત છું. તો મારે કહેવું છે કે- તે સાચો ભગત નથી.
જ આ કલ્યાણક ઉજવવાનો સાચો અધિકાર છે.
અધિકાર વગર કલ્યાણક ઉજવે તેની કાંઈ કિમંત નથી. અરિહંત પર માત્માએ જે માર્ગ બતાવ્યો તેની જે માન્યતા હોય તે જ માન્યતા અરિહંતના ભગતને હોય.
તમે અશ્રદ્ધાને ખંખેરી નાંખી, શ્રદ્ધાને હૈયામાં તેને પોતાની માન્યતા હોય નહિ. અરિહંત
સ્થિર કરી, ભગવાન અને ભગવાનનો મોક્ષમાર્ગ પરમાત્માઓએ કહે કે, મહાપુરુષોએ શાસ્ત્રોમાં ગૂંથેલ તે
અજોડ છે તેવી શ્રદ્ધા રાખી કલ્યાણ સાધો તે જ જ મારી માન્યતા . આપણા કોઈની પોતાની માન્યતા
શુભેચ્છા. હોય નહિ. અમે કહીએ આ અમારી પોતાની માન્યતા
સ્નાત્ર મહોત્સવ ઈન્દ્રાદિ દેવોએ ભગવાનનો છે તેમ બોલીએ તારથી અમે શાસનની બહાર થયેલા જન્માભિષેક જેવો મેરૂ પર્વત પર કર્યો તેનું અનુકરણ છીએ.
છે. એમને જે ભકિતથી અને જે ઉત્તમોત્તમ સામગ્રીથી જેમનો જન્મ કલ્યાણક ઉજવવા આ સ્નાત્ર
કર્યો તેનું વર્ણન થાય તેમ નથી. તમે પણ તેવા ભાવો મહોત્સવ કરીએ દોએ તેમના ચ્યવનના અને જન્મના '
અને ઉલ્લાસથી કરો તો તમને પણ લાભ થાય. સમયે દેવતાઓની દોડાદોડ થાય છે તેમાં શ્રદ્ધા છે ? જન્માભિષેકના આનંદમાં આવેલા ઈન્દ્રાદિ દેવો શ્રદ્ધા હોય તો કહે મારી માન્યતા છે. દુનિયામાં કહેતી | કહે છે કે,- “માત તુજ નંદન ઘણું જીવો.” છે સો પંડિતનો રાક મત, સૌ મૂરખાના એકસો એક
જેને સંસાર ન જોઈતો હોય, મોક્ષ જ જોઈતો મત, જૈન શાસન ને પામેલ હજારો, લાખો, ક્રોડી,
હોય તે “ઉત્તમ” છે. જે સંસાર પાછળ રખડતા હોય અબજો હોય પણ બધાનો એક મત.
અને મોક્ષ ન જોઈતો હોય તેવા જીવો પર અરિહંતો નરકમાં ભગવાનના સેવકો છે, દેવતામાં છે, પણ ઉપકાર કરી શકતા નથી. તમે સૌ ઉત્તમ બનવા તિર્યંચમાં અસંખ્ય તા છે મનુષ્યમાં સંખ્યાતા છે તે પ્રયત્નશીલ બનો તેજ શુભેચ્છા. બધાને ભેગા કરી તો એક મત.
- તમે સૌ સમજીને સ્નાત્ર ભણાવો તો સંસાર અરિહંતનો મોક્ષમાર્ગ અનાદિનો, સમ્યગદર્શનનું | ઓછો છે, મોક્ષ રાહ જાવે છે, મોક્ષ ન થાય ત્યાં સુધી સ્વરૂપ અનાદિનું એક સરખું, સક્કજ્ઞાનનું, સમ્યફ સદ્ગતિ સુંદર થવાની છે અને દુર્ગતિના બારણા બંધ ચારિત્રનું સ્વરૂપ પણ અનાદિનું એકસરખું, પરમેષ્ઠી થાય છે. સૌ એ માટેના પ્રયત્નોમાં ઉદ્યમશીલ બનો સદા માટે પાંચ જ તત્ત્વો પણ નવ જ, દ્રવ્યો પણ છ . | અને શીધ્રાતિશીધ્ર પરમપદને પામો તે જ શુભેચ્છા. આમ બધી બાબત માં બધા અરિહંતોનો એક મત. માટે
1. પ્રાપના ૨ ૨ ૨ ૨ જ્ઞાન
૪૧.
*
*
તેn (ગાયના