Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સ્નાત્ર મહોત્સવના હેતુ
શ્રી જૈન શાસન (અઠવાડિક) • વર્ષ ૧૪ • અંક ૩-૪ • તા. ૧૧-૯-૨૦૦૧
રત્નાત્ર મહોત્સવનો હેતુ
પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સુ. મ. સા.
આસો વો - ૧૧ રવિવાર તા. ૧૦/૧૧/૭૪ ના | દિવસો “કલ્યાણક દિવસો” ગણાય છે. સઘળા ય શ્રી રોજ લાલબાગ માધવબાગમાં ભવ્ય સ્નાત્ર મહોત્સવ’ | અરિહંત પરમાત્માઓ માટે આ એક સરખી સ્થિતિ છે. ઉજવાયો હતો તે પ્રસંગને અનુલક્ષીને ૫. પૂ.
આજે તેઓનો જન્મકલ્યાણક ઉજવવા રૂપ સ્નાત્ર પરમોપકારી, લ વોદધિકારક, પરમ શાસન પ્રભાવક,
મહોત્સવ ઉજવાય છે. એક તીર્થંકરનું જન્મ કલ્યાણક વ્યાખ્યાન વાનસ્પતિ પૂજ્યપાદ પરમ ગુરૂદેવેશ શ્રીમદ્વિજય રામ રેન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ તે પ્રસંગને
ઉજવવાથી અનંતા અરિહંત પરમાત્માઓના જન્મ અનુલક્ષીને જે કે વચન આપેલું તેનું સારભૂત અવતરણ.
કલ્યાણક ઉજવવાનો લાભ મળે છે. (શ્રી જિજ્ઞા વિરુદ્ધ તથા પૂજ્યપાદ શ્રીજીના
શ્રી અરિહંત પરમાત્માનો જન્મ જગતના ઉદ્ધાર આશય વિદ્ધ લ બાયું હોય તો મિચ્છામિ દુક્કડમ)
માટે થાય છે. કોઈ અરિહંત પરમાત્મા આજસુધીમાં અવતરણ કાર :
એવા થયા નથી જેમને સઘળાય જીવોના ઉદ્ધારનો
વિચાર ન કર્યો હોય !! એટલું જ નહિ મારી શકિત અનંત { પકારી અનંતજ્ઞાની શ્રી અરિહંત
આવે તો વિષય – કષાયથી પીડાતા જીવોને “શાસનના પરમાત્માઓએ બી સંસારને અનાદિ અનંત કહૃાો છે.
રસી' બનાવી ઝટ મોક્ષમાં મોકલી આપું. જ્ઞાનીઓ કહે તે જ કારણે સંસારનો માર્ગ અનાદિ કાળથી ચાલે છે
છે કે આ વિચાર વગરના કોઈ અરિહંત થયા નથી અને અને અનંતકાળ ચાલવાનો છે. સાથે અનંતજ્ઞાનીઓએ
થશે પણ નહિ. એ પણ ફરમાવે છે કે, મોક્ષ પણ અનાદિ અનંત છે. મોક્ષ માર્ગ પણ અનાદિ – અનંત છે.
અરિહંત કેવા તેમ તમને પૂછે તો શું કહો ?
અનંતા અરિહંત થયા, તેમના જેવા જ વીશ થયા છે, પાંચે મહ વિદેહ ક્ષેત્રમાં અનાદિથી શાસન ચાલે
તેમના જેવા જ અનંતા થવાના છે. તેમની છે અને અનંતક ળ ચાલવાનું છે. તેની આરાધના દ્વારા
સરખામણીમાં જગતના કોઈ જીવને મૂકી શકાય નહિ. આજ સુધીમાં ૨૨ નંતા જીવો મોક્ષે ગયા છે, સંખ્યાબંધ
આવી શ્રદ્ધા ન જન્મે, એમની સર્વોત્તમતા ન સમજાય જીવો મોક્ષમાં જઈ રહ્યા છે અને અનંતા જીવો મોક્ષમાં
તો એમના પ્રત્યે સાચી ભકિત જન્મ નહિ. જવાના છે. અનાદિ અનંત એવા મોક્ષમાર્ગના સ્થાપક શ્રી
આ જ આત્માઓ એવા થયા કે જેમને આખા અરિહંત પરમાર નાઓ મહાવિદેહ ક્ષેત્રમાં અનંતા થઈ
જગતને મોક્ષ માર્ગ બતાવ્યો. અને સમજાવ્યું કે- આ ગયા, વર્તમાનમ . વિશે વિચારી રહ્યા છે અને અનંતા
આખો સંસાર દુઃખરૂપ, દુ:ખફલક - દુઃખાનુબંધી થવાના છે.
હોવાથી રહેવા જેવો નથી. રહેવા જેવો તો અનંત પાંચ ભરત અને પાંચ ઐરાવતમાં આજ સુધી |
સુખમય મોક્ષ જ છે. અનંતી ચોવીશી થઈ છે, અનંતી ચોવીશી થવાની છે.
મોક્ષમાર્ગના સ્થાપક શ્રી અરિહંતો પર કેટલું સઘળા ય શ્રી અરિહંત પરમાત્માઓના ચ્યવન – |
બહુમાન થાય !! અનંતા જીવો સિદ્ધગતિને પામ્યા છે, જન્મ - દીક્ષા - કેવળજ્ઞાન - નિર્વાણ આ પાંચે પાંચ
અનંતા પામવાના છે, સંખ્યાબંધ પામી રહ્યા છે તે
૩૯