Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મોક્ષપ્રાપઃ માનવજીવનમાં અંકુશનું મહત્ત્વ
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૯ વર્ષ ૧૪ : અંક ૫-૬ ૭ તા. ૨૫-૯ ૧૦૧
મર્યાદા તોડીને મનફાવે તેમ વર્તવા લાગ્યા. કોઈ | પુણ્ય લઈને આવેલા શ્રીમંત વર્ગમાં પ્રવર્તી રહૃાં છે એ કોઈને રે કટોક કરી શકે નહિ એવી પરિસ્થિતિ સરજાઈ | નિકંશપણાની કયાંય હદ હોય કે એને કયાંય ભો ગઈ. અ મ છતાં સામાન્ય માણસો તો ધર્મ, કુલાચાર | હોય એમ જણાતું નથી. આદિ વિ દ્ધનું કોઈ નવું, અનુચિત વર્તન કરતાં મનમાં
| ખાનપાનની બાબત જેવું જ નિરકુપણું દેવ-ગુરૂ અને સમાજનો તથા પાપનો ડર રાખીને સંકોચ
પહેરવેશની બાબતમાં પણ પ્રવર્તી રહ્યાં છે. પાપત્ય અનુભવ ! રહ્યા, પરંતુ આર્થિક બળ ધરાવતા શ્રીમંત
સંસ્કૃતિનું આંધળું ને અહિતકર અનુકરણ કાન, વર્ગની સામે આંગળી ચીંધવાની કે એમને રોકવા -
ભારતીય સંસ્કૃતિના લજ્જા - મર્યાદાયુકતને ટોકવાની હિંમત સામાન્ય માણસો તો કરી શકે જ નહિ.
સદાચારપોષક એવા સ્ત્રીવેશનો ત્યાગ કરીને શ્રીમંત એથી દેવ - ગુરૂ-- સમાજ વગેરેનો અને પાપનો ડર
વર્ગની દીકરીઓ ઉદુભટ ને પોતને માટે અનુચિત તેમજ રાખ્યા વિના પાપાનુબંધી પુણ્યના ઉદયવાળો શ્રીમંતોનો
જે અંગોપાંગ સારી રીતે ઢાંકવા યોગ્ય છે વાં મોટા ભ ગનો વર્ગ, લક્ષ્મીના મદથી છકી જઈને
અંગોપાંગ પણ ઉઘાડાં દેખાય એવો સદાચારનાશને નિઃસંકોચ ણે ધર્મના તેમજ ઉત્તમકુળના આચારો તથા
દુરાચારપોષક પુરૂષવેશ પહેરીને મોટા ગર્વ સાથને સમાજના રીત-રિવાજોનો ત્યાગ કરી દઈને તથા આ |
વિના રોકટોક સમાજમાં ફરવા લાગી ને નો લોક પર૯ કમાં સુખદાયક એવી મર્યાદાઓનો પણ
પ્રાણઘાતક ચેપ સામાન્ય જનસમાજમાં પણ ફેરવી છેડેચોક ( {ગ કરીને, લગ્નાદિક પ્રસંગે ખાનપાનમાં
દીધો. બંધ તૂટ્યા પછી નદીઓ સલામત રહી શકે નહિ, ભક્ષ્યાભટ્સ નો વિવેક ચૂકીને અભક્ષ્ય પદાર્થો બનાવવા
એ પણ ગાંડીતૂર બને ! દેરાસર - ઉપાશ્રયમાં પણ ઉપરાંત ખ વા ને ખવરાવવા લાગ્યા.
પુરૂષવેશ પહેરીને પ્રવેશ નહિ કરવા જેટલોય વિક અજૈ ના ઘેર જમણવારમાં જૈન આડતિયા અને | શ્રીમંત વર્ગની દીકરીઓમાં દેખાતો નથી. યુરોપ, જૈન સંબંધ ઓ માટે જૈન કાઉન્ટર (જૈનોને ખપતા અમેરીકા વગેરે દેશો પણ ચર્ચ જેવાં ધાર્મિક સ્થળોમાં ભોજનની યવસ્થા) હોય એનું આશ્ચર્ય ન હોય, પણ સ્ત્રીઓને પિકીની (બિકીની) જેવો અનુચિત પાક જૈનના ઘેર જમણવારમાં (જૈનોમાં ચુસ્ત જૈનો અને | પહેરીને પ્રવેશ કરવાની મનાઈ ફરમાવે છે. આમ માં અચુસ્ત જૈન એવા બે ભાગ પાડીને) ચુસ્ત જૈનોને માટે, | પણ ધાર્મિક અંકુશ છે, જ્યારે આંપણે ત્યાં અનુત જૈન કાઉનું રે પર જૈનોને ખપતા ભોજનોની વ્યવસ્થા | એવો પુરૂષવેશ પહેરીને સ્ત્રીઓ રોકટોક વિ હોય અને અચુસ્ત જૈનોને માટે અભક્ષ્ય ભોજનોની | નિઃશંકપણે દેરાસર, ઉપાશ્રયમાં પ્રવેશ કરી શકે છે." વ્યવસ્થા હ ય એ આશ્ચર્ય ઉપજાવનારી બાબત છે. | રીતે પ્રવેશ કરવાની આપણે એમને મનાઈ ફરમમા અચુસ્ત જૈન ના ભોજનમાં કાંદા, બટેટા, ગાજર, આદુ | શકતા નથી એ આપણી કમનસીબી છે. કદાચ દેરાસ્તે, વગેરે કંદમૂા હોય, ફણગાવેલા મગ વગેરે અનંતકાય | ઉપાશ્રય જેવાં ધાર્મિક સ્થળોમાં સ્ત્રીઓને ઉભા, કઠોળ હોય કંદમૂળવાળા સલાડ હોય, શ્રીખંડ સાથે | અનુચિત, પુરૂષવેશ પહેરીને પ્રવેશ કરવાની મનાઈ ચણાના લે ટની કઢી અને ખમણ ઢોકળાં હોય, | ફરમાવવામાં આવે તો પણ શ્રીમંત વર્ગની દીકરી સેવપૂરીમાં કાચું દહીં હોય, ખાસ જમણવાર માટે એવી મનાઈને આત્મકલ્યાણકારી માનીને એક બજારમાંથી તૈયાર આવતા કાંદા, લસણ આદિના | સ્વેચ્છાએ સહર્ષ સ્વીકાર કરી સત્કાર્યમાં સહકાર આપ પાવડરવાળા મસાલાનો ઉપયોગ થાય, બરફ પણ| એ પણ બનવા જોગ લાગતું નથી. વપરાય અન્ય અભક્ષ્ય પીણાંઓ પણ પીરસાય, વળી
આમ ખાનપાન, પહેરવેશ અને અન્ય એક અધૂરામાં પ . ચાંદલો આપવા આવનારાઓ માટેની
બાબતોમાં સર્વ પ્રકારે નિરંકુશ બનેલા શ્રીમંત - રીસેપ્શન પાર્ટીઓ તેમજ જન્મદિવસની ઉજવણીની બર્થ સ્વચ્છંદતાના અનર્થકારી માર્ગે ચાલવાની શરૂઆત કરી ડે પાર્ટીઓ : 2 યોજાય અને એમાં ખૂબ ખૂબ આનંદથી એ જ માર્ગે દિનપ્રતિદિન બેરોકટોકપણે આગળ રાત્રિભોજન કરાય ને કરાવાય. આમ ખાનપાનની ! આગળ વધવા સાથે આખાય સમાજને પણ પોતાનું || બાબતમાં જૈ ત્વનું કે જૈનકુળના આચારોનું નામનિશાન | સાથે સ્વછંદતાના માર્ગે ઘસડયો, હજીયે એ વર્ગ ૧ | પણ ન રહે તેવી રીતનું નિરંકુશપણું હાલમાં પાપાનુબંધી | ઘસડાયા જ કરશે. નિરંકુશ બનીને સ્વચ્છતાના મા
- ૫૫ -