Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
=>>>>> '' ||"""""""" શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૪ * અંક ૫/૬ તા. ૨૫-૯-૨૦૧
卷 ભદ્રંભદ્ર એ શતાબ્દિ મેગેઝિને વાંચતો યનથી. તો આને ખરીદીને શું કર્યું. મેં પાછી આપી, તો પેલો તએ જઇને પળનો ય પ્રમાદ કર્યા વિનાહતો રહ્યો.
મેં ને હિંયા તો થઈ કે છાપા મફત અને નોવેલના પૈસા ? ઃ ।।વું કેમ ? પણ પહેલી મુસાફરી હતી. અનુભવ થયો નો” તો. એટલે અને કોઈને આ અંગે પૂછીએ તે એમ સમજે કે આ ડોબા જેવાને કંઇ ગમ પડતી નથી લાગતી. એટલે એ વી છાપ લોકોને સામે ચાલીને આપવામાં જોખમ લાગતાં કોઇને કશું કીધું, પૂછ્યું નહિ. પણ મે બરાબર માર્ક કર્યું તેની ચોપડી કોઇએ લીધી નહિ. બિચારો ખોટા વન ઉછીને કર્યા કરતો હતો.
હવે મેં ‘સમકાલીન' બેવાનું શરૂ કર્યું. કિંમત રૂા. ૩ - હતી. કેટલે મારી ટિકિટ વીથ રીઝર્વેશન હતા તેની કિંમતમાં ી ૩/- રૂા. નું વળતર મને મલ્યું હતું. એટલે કેટલા ટકાનું વ તર મળ્યું ગણાય એમ હજી વિચારમાં જ હતો. મારીઓ ની ટિકિટ હતી. રૂા. ૫૮૫ હતા. એટલે
- જેમ તેને. મેં ટિકિટ આગલા જ દિવસે કઢાવેલી ઓક સિઝનહી એટલે મલી ગઇ એમ માનવા કરતાં મારા નામનો જે પ્રભા હશે અથવા મારૂં પુન્ય જીવતું જાગતું હશે તેવું વિચારવા માં મને આનંદ મળતો હતો. એટલે એ જ વિચાર્યું. એટલે ૧ દેવાના ૭૦/- રૂા. ના રોકાણમાં ૩ - ફો સમકાલી છાપાના રૂપમાં વળતર મળ્યું હતું. એટલે કેટલું વળતર ૨ ગાય છે એવું વિચારતા વિચારતા જ મને થોડી અમથી ” છે આવી ગયેલી. પછી જાગીને જોયું તો વેઇટર મારી સીટ ની સામે મારા માટેરોનકની બીસલરીની રૂા. ૧૦ - ની ઠંડા પાણીની બોટલ તથા એક કાગળનો ગ્લાસ મૂકી ગયેલો. ધારાની કિંમત પૂછવાનું મેં વિચારીરાખેલું. મને
આ બધું • વું નવું લાગતું હતું. અને સારૂ પણ લાગતું હશે. કેમ કે ગાડીમાં આવવાની ટિકિટ બીજાએ કરાવી હતી. બોટલમાં એયુ તો ૧ લીટર પાણી હતું, મેં પૂછ્યું કે કદાચ બીજો લ જોઈએ તો મળશે ને ક
વેઈટરે હા કહેતા કહ્યું કે - બીજી બોટલ ૧૦/- રૂા.
માંમળશે. ન ભોજનશાળાઓમાં દાળભાત રાથેઅડદનો પાપડ અ ાય છે. પણ બીજે લેવો હોય તો પૈસા આપતા પગ નથી મળતો. એના કરતા આ બાટલી પૈસા આપતા ય
eeeeeeeee
મળે તો છે. (જો કે મારે આ પાણી પીવાય કે નહિ તે મોટી મુંઝવણ હતી, કેમ કે હું ઉકાળેલા પાણીને જ પીવું | મે પૂછ્યું કે- આ પાણી ઉકાળેલું છે ને ? પેલો ડોબા જેવા કહે કે- ‘‘અરે ! ઉકાળેલા પાણી કરતા પણ ચોકખુ-શુદ્ધ પાણી છે. તમારે ઉકાળેલું પીવાની જરૂર નથી.’’ એને કેમ સમજાવવું કે- ‘‘મારે આ નહિ ચાલે તું ત્રણ ઉકાળાવાળુ ઉકા ને પરાતમાં બરાબર ઠંડુ કરીને માટીના માટલામાં જેનેિ આપીશ તો જ પીશ, નહિ તો મારે જળનો ત્યાગ કરવાની ફરજ આવી પડશે.'' આમ છતાં મારૂં મન બીજું પગે વિચારવા લાગ્યું કે- આમેય કેટલાંક સારો શ્રાવક ગાતા જૈનો પણ ઉકાળેલા પાણીને ફીટ બોટલમાં ભરીને ફ્રી માં મૂકીને પીએ જ છે ને કે તે પીવાય કે નહિ એન્ડ વિચારવાની જરૂર નથી લાગતી, નિહ તો આ પાણી પણ નહિ પી શકાય અને આ કરતા પણ વધુ મહત્ત્વની યા એ હતી કે મારી ડાબી બાજુ બે કોલેજીયન યુવતીઓ હતી અને જમણાં હાથે બે વયોવૃદ્ધ કાકા હતા. તેમાંથી કોઇ બહુ ધરમ-ભરમ જાણતા હોય તેવું ન લાગ્યું, એટલે મેં ય લું સરસ ઠંડુ મજાનું પાણી પીવાના લોભમાં બહુ ધરમની ચર્ચા કરવાનું માંડી વાળ્યું. કેમ કે છેવટે ઠંડુ પાણી માટે જ ગુમાવવાનું હતું. આવા આપત્તિના સમયે ધર્મિક ન ગણાવવામાં ફાયદો છેતેવું મને લાગ્યું. જેમ મારા બે પત્રો છે (૧) નરેશભાઇ (૨) દિલિપભાઇ. આ બન્નેની એક ખાોિયત છે કે ખાતા વખતે ક્યારેય બહુ ગામ નો જાણકાર ન ગણાઇ જવાય તેની ખાસ કાળજી રાખે છે. અને જમી લીધા પછી જ્યારે અન્ય લોકો થાળી ધન પીવાની વિધિમાં પરોવાયા હોય છે ત્યારે આ બન્ને બાજુઓ ગમે તે રીતે દરેકની નજર ચૂકાવીને ઉભા થઇને હાથ પગ ધોધા વિના ઉભા જ થઇ નય છે. પછી બીજે ન દાય ધોઇનાંખે છે. મને તેમના આ વર્તનનીવારંવાર નિંદા કરવાની ઈચ્છા થયા કરતી. પણ હું મારા મનને વારતો. આ એ બન્ને મને બહુ સાંભરવા લાગ્યા. એટલે તેમના વર્તનનું અનુકરણ કરવાની મને ઇચ્છા જાગતા મેં પણ ધરમમાં છું જેવો હોવાનો ડોળ કર્યો. ‘“એક બે હાથના પેટર્નવા માટે હું મારા પ્રાણપ્યારા ધર્મને અત્યારે વિસરી ચૂકર્યો છે હાય ! ભદ્રંભદ્રતારી આ દશા ‘”આવો વિચાર મગજમાં પેસી ન જાય તેની મેં કાળરાખી. કમશઃ
૬૯ ]][][][][][