Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જિનબિંબ પ્રતિષ્ઠાનો મહિમા
શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૪૦ અંક પ–દ તા. ૨૫-
૧
જિનબિંબ પ્રતિષ્ઠાનો મહિમા અને મંદિરના વહિવટની શાસ્ત્રીય રૂપરે ખા)
" : **, શાં વિ. • ૧૦૧ - . સમજા કહે કે ધર્માત્મા છે અને બીજાઓ પણ મારો વહિવટ જોઈને વહિવટ કેમ કરાય તે ય શી સાત ક્ષેત્રોની વ્યવસ્થા અને અનુકંપા પણ શું ચીજ છે એ સારી રીતે સમજો અને આજ્ઞા મુજબ તેની ઉપાસના કરી સાચું કલ્યાણ સાધો. जह सिद्धाण पठ्ठा, समग्गलोगस्स मज्झया । आचंदसृरियं तह, होउ इमा सुप्पइट्ठत्ति ।।१।। जह सग्गस्स पइट्ठा, समग्गलोगस्स मज्झया । आचंदसूरियं तह, होउ इमा सुप्पइट्ठति । ।।
।
जह मेरूरस पइट्ठा, दीवसमबाण मज्झयामि । आचंदसूरियं तह, होउ इमा सुप्पइट्ठत्ति ।।३।।
जह जंबुस्स पइट्ठा, समस्यदीवाण ममज्झयाश । आचंदसूरियं तह, होउ इमा सुप्पइट्ठत्ति ।।
ભવાની પેઠ મળે નવનિર્મિત શ્રી નૂતન જિનાલયમાં મૂળનાયક શ્રી મનમોહન પાર્શ્વનાથ સ્વામિ મગવાન આદિ શ્રી જિનબિંબોને ગાદીનશીન કરાવ્યા પછી આપેલ પ્રવચન :
(૨૦૩૨ માં પૂના-ભવાની પેઠ મળે, પ્રતિષ્ઠા પછી આપેલ મનનીય પવચન, મહાવીર શાસન વર્ષ-૨૪, અંક – ૪ માંથી સાભાર અને પ્રગટ કરીએ છીએ. બાજે પ્રવચન વર્તમાનકાળમાં દેવદ્રવ્યાદિના બાબતમ જે ગેર સમજો છે તેની સામે લાલબત્તી ધરે છે, જૈનશાસનમાં ગુરૂ સંબંધી દ્રવ્ય–ઉપજ તે દેવદ્રવ્ય જ ગણાય છે, માટે દેવદ્રવ્ય - જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય એ પણ ના ભંડાર રાખી દર્શન કરવાનું વિધાન છે. - તેની ઉપયોગની સ્પષ્ટ સમજ આપી, શાસ્ત્રીય માર્ગે ચાલવાન! પેર ણા આપનાર આ પ્રવચન શાંતચિત્તે વાંચી– િચારી, સિધ્ધાંતના સાચા રક્ષક-આરાધક બની સૌ આત કલ્યાણના ભાગી બનો તે જ શુભેચ્છા સહ શ્રી જિનાજ્ઞા કે સ્વ. પૂ. પ્રવચનકાર શ્રીજીના આશય વિરુધ્ધ લખાયું ત' ત્રિવિધ ક્ષમાપના – અવ.)
પ્રવચન ૯ મું રમાત્માનો આ સંસારથી નિસ્તાર થાય એવા ઉત્તમકોટિના ભાવથી જે કોઈ જિનબિંબની પ્રતિષ્ઠા કરે છે. જે ની કરવાની શકિત ન હોય તે બીજાઓને પે રણા આપી કરાવે છે અને કરવાની કે કરાવવા ની શકિત નથી ધરાવતા એવા આત્માઓ આવા પ્રસંગો જોઈ જોઈ અનુમોદના કરે છે તે બધા આ લોકમાં અને પરલોકમાં સાચા સુખી થાય છે અને પરિણામે શાશ્વત સુખના સ્વામી બને છે.
દેવદ્રવ્ય વધી ન જાય અને પોતાની મૂડી ઘટે નહિ તેવી ચિંતાવાળાની અમને ખરે ખર દયા આવ છે.
વ હવટ કરો તો એવા કરો કે સૌ કોઈ
जह लवणस्स पइट्ठा, समत्यउदहीण ममज्झया मि । आचंदसूरियं तह, होउ इमा सुप्पइट्ठत्ति । ।।
घम्माऽघम्मागासा - त्यिकायमइगस्स सव्वलास्स । जह सासया पइड्डा, एसा वि य होउ सुप्पइट्ठा ।।६।। पंचण्ह वि सुपइटठाण, परिमट्ठीणं जहा सए भणिया । नियया अणाइ निहणा, तह एसा होउ सप्पट्ठा ।।७।।
સુંદર રીતિએ શાસ્ત્રની આજ્ઞા મુજબ થયેલી સુંદર પ્રતિષ્ઠા જયાં સુધી ચન્દ્ર અને મિર્યનું અસ્તિત્વ છે ત્યાં સુધી બની રહો એવી ભાવના મહાપુરૂષોએ ૫ ગટ કરી છે. શ્રી જ્ઞા પર માત્માઓનું શાસન ચન્દ્ર સૂર્યના અવિને શાશ્વત માને છે એ તો તમે સૌ જાણતા જશો. એ રીતે પ્રતિષ્ઠા પણ શાશ્વત રહો એવી ધના વ્યકત કરતાં અને કમાંની કેટલીક શાવત વસ્તુઓનું જે વર્ણન કરે છે તે આપણે જોઇh.
સ મ ગ લોકના મધ્યમાં અન તાશ્રી
[
પ છે
!