Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
Seટએ અમર
જ
જાણો
સમાચાર સાર
શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૪ અંક ૩-૪ ૦ ૪ ૧૧-૯-૨૦૦૧
બીદે (નાના માંઢા હાલ મુલુન્ડ) લી . વ્યાખ્યાનમાં
હજારથી ઉપર સંખ્યા હતી દરેકનું સો રો રૂપિયાથી સંધ ( સમાચાર સારો
પૂજન કરવામાં આવ્યું. વ્યાખ્યાન પો સકળ સંધનું સાધર્મિક વાત્સલ્ય કેશવજી ભારમલ મરીયા ગોજ
હાલ વાપી તરફથી રાખવામાં આવેલ. . અમદાવાદ (રંગસાગર) : અત્રે ચાતુર્માસાર્થે પધારેલ સૂરિસમ્રાટશ્રીજીના શિષ્ય રત્ન પ. પૂ. મુ. શ્રી
પ્રવેશ પ્રસંગે ભિવંડીથી ૨૫૦ ૨ો ૩૦૦ જેટલી. પ્રશાન્તદર્શન મહારાજે, અ. વ. ૧૧ ના સકલાગમ
સંખ્યામાં હાલારી ભાઈઓ પધાર્યા હત , મુલુન્ડ તેમજ
ભરૂચથી બસો આવેલી. બારેડી, અચ્છા આદિ સ્થળેથી રહસ્યવેદી સ્વ. પ. પૂ. આ. શ્રી વિ. દાનસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન અને દીક્ષાના દાનવીર સ્વ. ૫.
પણ સારી સંખ્યામાં ભાવિકો આવેલા વાપીમાં ખુબજ પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ, મ, ના દીક્ષા દાતા સ્વ.
સારી શાસન પ્રભાવના થઈ રહી છે. પ. પૂ. મુ. શ્રી મંગલવિજયજી મ. ના લઘુ ગુરૂશ્રાતા
અમદાવાદ : સેટેલાઈટ રોડ દ. નંજય ટાવરની I4. ૫. પૂ. આ. શ્રી વિ. મેરૂસૂરીશ્વરજી મ. ની ૨૫
આગળ શ્રી મહાવીર સ્વામી આદિ જિનબિંબોની મી સ્વર્ગતિથિ નિમિત્તે, તેઓશ્રીના ગુણાનુવાદ કરેલ.
અંજનશલાકા પ્રતિષ્ઠા પ. પૂ. આ. . શ્રી વિજય ત્યાર પછી પ્રવર્તિની પૂ. સા. શ્રી દેવેન્દ્રશ્રીજી મ. ની
મહોદયસૂરીશ્વરજી આદિની નિશ્રામાં પૂ. ગણિવર્યશ્રી Iધરણાથી મંજુલાબેન તરફથી સંઘપૂજન - ગુરૂ પૂજન
જયવર્ધન વિજયજી મ. ના માર્ગદર્શન મુ બ શ્રાવણ સુદ તથા પ્રભુજીને સુંદર અંગરચના રચાયેલ.
૯ થી શ્રાવણ સુદ ૧૫ સુધી ભવ્ય રીતે લવાઈ. I અ.વ. ૧૩/૧૪ ના જિન શાસન શિરતાજ સ્વ.
વિધિ માટે શ્રી નવિનચંદ્ર બાબુભાઈ શાહ પધારેલ પ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સ્. મ. ની ૧૦ મી
તથા સંગીતકાર શ્રી આશીષભાઈ મહેતાએ આવી રંગ વર્ગતિથિ નિમિત્તે ગુણાનુવાદ - ગુરૂગુણસ્તવના તથા
જમાવ્યો હતો. શ્રી સંધ તરફથી ૨ - ૨ રૂા. નું સંઘ પૂજન અને પ્રભુજીને
| મુંબઈ ભુલેશ્વર : શેઠ મોતીશા લબાગ સંઘને સુંદર અંગરચના રચાયેલ.
આંગણે પૂ. આ. ભ. શ્રી વિજય રામ ચન્દ્રસૂરીશ્વરજી ભવ્ય ચાતુર્માસ પ્રવેશ
મહારાજની પુણ્ય તિથિ નિમિત્તે અષાડ ૦ ૮ ૧૨ થી ૦)) II વાપી : પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી લલિતશેખર
સુધી ત્રણ દિવસનો મહોત્સવ શાંતિસ્નાટ સહિત પૂ. મુ. શ્ન. મ. સાહેબ વૈશાખ વદ ૬ ના ભિવંડીમાં શુભ -
શ્રી વિનોદવિજયજી મ., પૂ. મુ. શ્રી હિ તપ્રજ્ઞ વિજયજી Iકાન્તિ કોમ્પલેક્ષમાં પ્રતિષ્ઠા કરાવી મુલુન્ડ - બોરીવલી,
મ. આદિની નિશ્રામાં સુંદર રીતે ઉજવાય . વિરાર - બારેડી આદિ સ્થળોએ શાસન પ્રભાવના કરતાં
મલાડ (મુંબઈ) માં યોજાયેલી ૪ - ૪ ગુણાનુવાદ સભાઓ કરતાં વાપી મુકામે પધારતા સંઘમાં અને ખાસ કરીને ગત અષાડ વદ ૧૨ થી શ્રાવા સુદ ૧ ના
કાલારી ભાઈઓમાં આનંદોલ્લાસ વર્તી રહ્યો છે એ. સુ. દિવસોમાં મલાડ (રત્નપુરી)નો જૈન સંઘ જાણે કે IF૦ તા. ૩૦ ના રોજ સવારના ૭-૫૫ નગર પ્રવેશ કરી ‘સૂરિરામમય’ બની ગયો.
અમૃતલાલ કે. શાહ તથા શાન્તિલાલ કે. શાહ પૂજ્યપાદ મુનિરાજ શ્રી ભવ્યવર્ધ- વિ. મ. ની લખીયાવાળા)ના નિવાસસ્થાને પધારતા તેમના તરફથી પ્રભાવક નિશ્રામાં ઉફત સંઘમાં અ. વ. ૧૨ થી માંડીને સકળ સંઘની નવકારશી રાખવામાં આવી બરાબર શ્રા. સુદ ૧ સુધી ગુણાનુવાદ ચાલ્યા હતા કુલ ૪ સત્રમાં -૦૫ કલાકે પ્રવેશ યાત્રા શરૂ થઈ ભીડભંજન દેરાસરે યોજાયેલી ૪ ગુણાનુવાદ સભાને સંબોધિત કરીને પૂ. પ્રભુ સ્તવના કરી વિશાળ જનમેદની સાથે ૧૦-૩૫ મુનિવર શ્રી હિતવર્ધન વિજયજી મહા જે પૂજ્યપાદ કલાકે શ્રદ્ધા સોસાયટી વાપી જી. આઈ. ડી. સી.
શ્રીજીના ગુણસમૃદ્ધ જીવનનો સાક્ષાત્કાર કરાવ્યો તો. ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો પ્રવેશ પછી વ્યાખ્યાન થયું
અ. વ. ૧૪ ની મુખ્ય શ્રદ્ધાંજલી સભામાં ૮૦ ગુરૂપૂજન તથા કામળીનો લાભ રમણિકલાલ જેઠાભાઈ
મીનીટનું અસ્મલિત પ્રવચન આ લું. વિજય
૪s