Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ઈમાનદારી
શ્રી જૈન શાસન (અઠવાડિક), વર્ષ ૧૪૦ અંક ૩-૪ ૦ તા. ૧૧-૯-૨૦૦૧ મંત્રીશ્રી દમયંતિબેનની પાછળ જે સ્ત્રી હતી તે | દિલોમાં જ પ્રમાણિકતા વસી છે... આટલી નાનકડી પિન્કીની બા સુશીલા હતી.
છોકરી તેને મળેલાં પૈસાથી ભરેલા પર્સને પાછું આપવા પિન્કીને કામ સોંપીને તે પોતે નોકરી માટે અહીં | આવી છે....'' પછી કંઈક વિચારીને તેમણે સુશીલાનું | આવી હતી.
કહ્યું હું તમને મારે ત્યાં નોકરીએ રાખી લઉં છું. તમારે
આ ત્રણ બહેનોને ભણાવવાનું રહેશે. મહિને રૂા. બે બહાર. ૨ાવતાં દમયંતિની નજર પિન્કી પર પડી.
હજાર પગાર મળશે... આ નોકરી તમારી આ દીકરીની સુશીલા પણ પિકીને અહીં જોઈને નવાઈ પામી હતી.
પ્રમાણિકતાની છે.... જે મા પોતાના સંતાનોને દમયંતિ ન બોલ્યા “ “આવ.... બેટી.... તારે |
પ્રમાણિકતાના પાઠ શીખવી શકે, તે બીજી હજારો મારું શું કામ છે ?''
બહેનોનાં જીવનમાં જ્ઞાનનો પ્રકાશ જરૂર પાથરી “હું આપનું આ પર્સ આપવા આવી છું. રસ્તામાંથી શકે....! હા... તો સુશીલા... કાલથી નોકરી પર આવી મને મળ્યું છે.'
જજે...!!' | પિન્કીની ઈમાનદારી પર દમયંતિબેનને ઘણો જ પછી દમયંતિબેન પિન્કીને લાડ અને પ્રેમથી એક આનંદ થયો. તેણે પિન્કીની પીઠ થાબડતાં કહ્યું : ““તારી | મીઠી બચી ભરી. પ્રમાણિકતા પર હું વારી ગઈ... દીકરી.... લે આ
મા-દીકરી આનંદથી હરખાતા ઘરે આવ્યા. સોની નોટ... ... તારું નામ શું? તારાં માં - બાપ શું | ઢોળાયેલું તેલ શુકનિયાળ બન્યું હતું. પણ સાચી વાત એ કરે છે ?''
હતી કે નાનકડી બાળા પિન્કીની ઈમાનદારીથી ત્રણે અત્યાર સુધી ચૂપ રહેલી સુશીલા બોલી : | સભ્યોના એ નાનકડાં કટુંબનો આજીવિકાનો પ્રશ્ન હલ બહેન... આ મારી દીકરી પિન્કી છે.''
થઈ ગયો હતો. દમયંતિબેન બોલ્યા : “આ તમારી દીકરી છે... ઈમાનદારીમાં સાચું અને અપૂર્વ સુખ છે. તેણે કેટલી મોટી સિદ્ધિ મેળવી છે એ જોયું... ગરીબોનાં
સૌજન્ય : ફૂલવાડી
પાના નં. ૪૫ ૪ો ચાલું
ડેમી ૮ પેજી ૨૮ પેજ મૂલ્ય રૂ. પ/- પ્રવચનકાર સ્તવનોનો સંગ્રછે ભકિત પ્રેમી આરાધકો માટે ઘણું | આચાર્યદેવના જિન આજ્ઞા અંગેના પ્રવચનનું સારભૂત ઉપયોગી પુસ્તક છે.
અવતરણ છે જે મનનીય અને શ્રદ્ધાવર્ધક છે. નરભવ નગર સોહામણું - પ્રવચનકાર,
જૈન શાસનનો ભાગ્ય વિદ્યાતા લેખક શ્રી સંપાદક, પ્રકાશ ઉપર મુજબ ડેમી ૮ પેજી ૧૮૨ પેજ
રાજાભાઈ પંડિત ક્રાઉન ૧૬ પેજી ૪૪ પેજ મૂલ્ય રૂા. મૂલ્ય રૂા. ૪૧-૮ ૦. મનુષ્ય જન્મની દુર્લભતા અંગેના
૨૦-00 પ્રાપ્તિ સ્થાન શાહ રાજેશ શાંતિલાલ, ૩૨, પૂજ્યશ્રીના પ્રવચનો ઉત્તમ સંગ્રહ છે જે પઠનીય છે.
પટેલ સોસાયટી, આમ્રપાલી સિનેમા પાસે, અને પાછળ હંરા ! ચરો, મોતીનો ચારો, સુવાકયો ગોમતીપુર, અમદાવાદ - ૩૮૦ ૦૨૧. પૂ. ૧૦ પેજમાં આ યા છે તે પણ મનનીય છે પુસ્તક
આચાર્યદેવશ્રી વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મ. ના ખાસ વસાવવાને યોગ્ય છે.
જીવન સંબંધી વિ. સં. ૧૯૫૨ થી ૧૯૬૯ સુધી જિનાજ્ઞા જીવનમંત્ર - પ્રવચનકાર પૂ. મુ. શ્રી
જન્મથી દીક્ષા સુધીનું સાક્ષાત્ દર્શન હોય તે રીતે સુંદર
વર્ણન કર્યુ છે રાજાભાઈની પ્રૌઢ અને માર્મિક શૈલી વિજય કીર્તિયશ સૂરીશ્વરજી મ., પ્રકાશક - સન્માર્ગ
દ્વારા પૂ. શ્રીના જીવન કવનનું આ પ્રથમ સોપાન છે. પ્રકાશને પીછીયા પોળ, રિલીફ રોડ, અમદાવાદ - ૧
૩૫