________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
י
[ se j
શ્રી જૈન સત્ય પ્રકારી
વર્ષ સાતમુ
'
વેદાંગ-વેદમાં પણ ઉત્તરાત્તર ભાષામાં વિકાસ થયેલા જોવાય છે. વૈદિક ગ્રંથાના સમગ્ર સમુદાયના “ લેવાંન ” એ નામથી ? શિક્ષા (સ્વરશાસ્ત્ર), ર્ ર્, રૂ વ્યારા, * નિહ, વ્યુત્પત્તિશાસ્ત્ર ), ૧ hq (ધર્મ-આચાર), ૬ ચૈત્તિર્ (ખગેાળશાસ્ત્ર) –એમ છ વર્ષોં પાડવામાં આવ્યા છે; તેમાં પ્રથમના ચાર વર્ગો કેવળ ભાષાશાસ્ત્રાને જ દર્શાવનારા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રાહ્મણ, પ્રાતિશાખ્યું અને નિરુક્ત-વૈદિક પ્રાજ્ઞળો માંથી આપણને વિમત્તિ, વચન, પુર્વન્ત ( વર્તમાન કૃદન્ત) એવાં વ્યાકરણનાં સંજ્ઞાસૂચક નામે મળે છે. પછી તા ઉત્તર વૈદિક કાળના સર્વપ્રથમ વ્યાકરણુ-ગ્રંથ પ્રાતિજ્ઞાસ્થાનું નામ જોવાય છે. અને તે પછી યાક, જે ઇ. સ. પૂર્વે ૬૦ થી અર્વાચીન નથી, તેનાં નિોમાંથી મળી આવતાં નામ, સર્વનામ, આયાત, ઉપસર્ન અને નિપાત વગેરે શબ્દોથી તેનું વ્યાકરણનું વિશિષ્ટ જ્ઞાન જાણી શકાય છે. યાસ્ક પહેલાં વ્યાકરણનું અધ્યયન ઘણું આગળ વધેલું હરો એમ લાગે છે કેમકે તેણે પ્રાજ્ય અને ઉદ્દીન્ય એવી એ શાખાઓના ભેદ દર્શાવ્યા છે અને તે ઉપરાંત તેની આગળ થઇ ગયેલા વીશેક આચાર્યાંનાં નામે પણ તેણે ગણાવ્યાં છે. તેમાંના શાકટાયન, ગાગ્ય અને શાકલ-એ સૌથી વધારે મહત્ત્વના છે. યાક શાકટાયનના સિદ્ધાંતેાને અનુસરતાં તેની રસભરી ચર્ચા પણ કરે છે. ત્યારપછી કાત્યાયન અને કાશકૃત્સ્નનાં નામેા પણ મળે છે.
ઐન્દ્ર—આ સૌમાં વધારે આશ્ચર્યકારી નામ, જે પ્રથમ વૈયાકરણ તરીકે ઉલ્લેખાયેલું સૈત્તિરીયસંહિતા ૪માં મળે છે, તે ઇન્દ્રનું છે, બધા વૈયાકરણા તેના ઉલ્લેખા અને પદ્ધતિની નોંધ કરે છે, પણ તે પેન્દ્ર-વ્યારા આજે આપણને ઉપલબ્ધ૧૫ નથી.
એ પછી પાણિનિએ ઉલ્લેખેલાં કેટલાંક નામેામાંથી આપિશલિ, કાશ્યપ, ગાગ્ય, ગાલવ, ચાક્રવાણી, ભારદ્વાજ, શાકઢાયન, શાકય, સૈનક અને ફાટાયન પણ વૈદિક કાળથી લઇને યાસ્કમુનિ અને પાણિનિ સુધીના સમયમાં થયેલા ગણાવી શકાય.
પાણિનીય-ત્યારપછી પાણિનિનું ઇ. સ. પૂર્વે ૩૫૦ નું પાળિનીય વ્યાકૂળ બચી શકેલા ગ્રંથામાં અવશેષસમું પણ પૂર્ણ જોવા મળે છે. પાણિનિની આગળ થઈ ગયેલા ૬૪ વૈયાકરણા ગણાવવામાં આવ્યા છે; તેમાંના કેટલાકનાં નામેા ઉપર આપ્યાં છે. એ
१४ वाग् वै पराच्यव्याकृतावदत् । ते देवा इन्द्रमनुवन्निमां नो वाचं व्याकुर्विति । ... तामिन्द्रो મયતોડવામ્ય વ્યાોત્ ॥ તે સંબધમાં ડા. બરનલ કહે છે કે
Panini and others Katantra and in
“ Aindra was the oldest school of Sanskrit grammars and that Aindra treatises were actually known to and quoted by and that Aindra still exist in the Pratishakhyas in the similar works, though they have been partly recast or corrected. " " तेन प्रणष्टमैन्द्रं तदस्मद्व्याकरणं भुवि । जिताः पाणिनिना सर्वे मूर्खीभूता वयं पुनः || ” થાસરિત્સાગર તરંગ ૪, શ્લાક ૨૫.
१५
For Private And Personal Use Only