Book Title: Jain_Satyaprakash 1941 09 10 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 241
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપોત્સવી અંક | પહલવરાજ્યની જેન ચિત્રકળા [ ર૩૧ ] પહાડની બાજુ પર કાતરેલા શિવાલયની દિવાલ પર એ ટાંકી કઢાયેલ છે, ઘણું પાછળના સમયના એક પાંડવ રાજાએ એ લેખનો કેટલેક ભાગ એ ન સમજાય એવી લિપિમાં કતરી કઢાવેલ છે. એને બદલે કેટલાક સિક્કાનું દાન અમર કરવા પિતાને જ નકામે લેખ કેતરાવ્યું છે. એ ભીખારીને ખબર નહીં હોય કે એ અમૂલ્ય શિલાલેખને કેટલું ભારે નુકસાન કરેલ છે. મળી આવતા અવશેષેપર ઈધર તીધર કંઈક આમ વંચાય છે –“s (5) ધાર, દેવ (7).” આ આર્ય સંગીતકલાના પારિભાષિક શબ્દો છે અને તે કુડુમિયમર્તના શિલાલેખ પરની જ લિપિમાં કેતરાએલ છે.” પલના સમયની લલિત કળાઓમાં મૂર્તિવિધાનકળા ઘણા સમયથી જાણીતી છે. આપણને આ સિત્તનવાલના ગુફામંદિરમાંથી ચિત્રકળા, સંગીત અને નૃત્ય વિષે ઉપયોગી માહીતી મળી શકે છે. જૈનદર્શને પુરાતન સમયથી મૂર્તિવિધાન, ચિત્રકળા, સંગીતકળા અને નૃત્યકલાને ઉત્તેજન આપેલ છે. ઓરિસ્સામાં આવેલ ખંડગિરિ-ઉદયગિરિ ટેકરીઓમાં રાણુગુફા અને ગણેશગુફા આવેલ છે જે ઇ. સ. પૂર્વેના સમયની છે તેમાં એ સમયની પુરાત ચિત્રકળાના અવશેષો મળી આવે છે. સંગીતકલાના વિષયમાં જેનના પૂર્વાચાર્યોએ અમૂલ્ય ફાળે આપેલ મળી આવે છે. જેન આગમોમાં સ્થાનાંગસુત્ર અને અયોગદ્વાર સૂત્ર જે ઈ. સ. પૂર્વેના સમયનાં છે તેમાં સંગીતના વિષય માટે ઘણું આપેલ છે. તેમાં અમુક ભાગ નીચે બતાવેલ છે જે પરથી જાણવામાં આવી શકશે કે–રાજા મહેન્દ્રવર્મને સંગીત વિષયમાં કોતરાવેલ શિલાલેખના પારિભાષિક શબ્દો અને નીચેના શ્લોકના શબ્દો બન્ને એક જ સરખા છે. से किं तं सत्त नामे ? હવે સાત (સ્વરોના ) નામ તે કયા ? ૨ રર રર પvuત્તા, સાત સ્વરે કહ્યા છે. तंजहा-सज्जे रिसहे गंधारे, मज्झिमे पंचमे सरे, रेवए ( घेवते ) चेव नेसाए, सरा सत्त विआहिआ ॥१॥ પજ, અષભ, ગંધાર, મધ્યમ, પંચમ, પૈવત, નિષાદ, એ સાત સ્વરે વર્ણવેલા છે. एअसिणं सत्तण्हं सराणं सत्त सरहाणा पप्णत्ता, तंजहासजं च अग्गजीहाए, उरेण रिसह सरं कण्ठुग्गएण गंधारं, मज्झजीहाए मज्झिमं ॥ २ ॥ नासाए पंचमं बूआ, दत्तो→ण अ रेवतं । भमुहक्खेवेण णेसाह, सरडाणा विआहिआ ॥ ३ ॥ એ સાત સ્વરોનાં સાત સ્વરસ્થાન કહ્યાં છે, જેમકે ષડજ છવાગ્રમાં, ઋષભ છાતીમાં, ગધાર કંઠમાં, મધ્યમ જવાના મધ્ય ભાગમાં, પંચમ નાસિકામાં, પૈવત દંતોષ્ઠમાં અને નિષાદ ભૃકુટીમાં હોય છે. सत्त सरा जीवणिस्सिआ पण्णत्ता तंजहाःसंजं रवइ मऊरो कुकुडो रिसभं सरं । हंसो रवइ गधारं, मज्झिमं च गवेलगा ॥४॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263