Book Title: Jain_Satyaprakash 1941 09 10 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૪].
શ્રી જેન સત્ય પ્રકાશ સૂટ-ચં-, સરીરનેિિવશાળ રજોલિંગ
जोयण-सहस्समाहिय, नवरं पत्तेय-रुक्खाणं ॥२७॥ बारस-जोयाण तिन्नेव, गाउआ जोयणं च अणुकमसो । વેવિય તેરિ - વિ-દેણુવત્ત માં ૨૮ | થy-સંય-પંચ-પાપ, નેરડ્યા સમા ગુદાવી तत्तो अध्धूणा, नेया रयण-प्पहा जाव ॥ २९ ॥
૧. શરીરદ્વાર.
[ એકેદ્રિયોનું શરીરપ્રમાણ . અસંખ્યાતમાં અંગુલના વિભાગ જેટલું ભાખિયું, શરીર સવિ એકેદ્રિયોનું આટલું વધુ દાખિયું હજાર યોજનથી અધિક પ્રત્યેક તરૂનું ભાખિયું,
વિકસેંદ્રિયનું શરીપ્રમાણુ. ] શરીર જન બારનું બેઇંદ્રિયોનું આખિયું. (૨૪) ત્રણગાઉનું પતેઇદ્રિયનું ચઉરિંદ્રિયનું જન તનુ,
સાત નારકનું શરીરપ્રમાણુ. ] સાતમી નરકે જેનું પાંચસો ધનુનું તનુ, નરક છઠ્ઠીમાંહિ નારકનું અઢીસે ધનુષ્યનું; શરીર પાંચમી નારકીમાંહિ સવાસો ધનુષ્યનું.
[ નારકનું શરીર પ્રમાણ બાકી ] ચોથી નારકીના જીવોનું સાડી બાસઠ ધનુષ્યનું, તનુમાન ત્રીજીમાં સવા ઈગતીસ ધનુઓનું તન; સાડી પંદર ધનુષ્ય ઉપર બાર અંગુલ બીજીમાં,
ધનુષ્ય પણઆઠ ષટું અંગુલનું તનુ પહેલીમાં. (૨૬) | (૨૪) ૧ શ્રી મહાવીર સ્વામીના અર્ધ આત્માગુલરૂપ એક ઉત્સધાંગુલ, અથવા અનુક્રમે આઠ ગુણે વધતાં ૮ આડા જવ પ્રમાણેને ૧ ઉત્સધાંગુલ થાય છે તેને. ૨ સમુદ્રાદિકમાં રહેલ કમલે તથા લતાઓ વગેરેનું એ ઉત્કૃષ્ટ પ્રમાણ જાણવું. જધન્ય પ્રમાણે તે સર્વત્ર અંગુળને અસંખ્યાતમો ભાગ અપર્યાપ્તાવસ્થામાં હોય છે. ૩ અઢી કપ બહારના શંખ વગેરેનું, સર્વે બે ઇદ્રિનું નહિ. . ૨૪ છે
(૨૫) ૧ કાનખજુરા વગેરેનું, અઢી દ્વીપ બહાર. ૨ અઢી દ્વીપ બહાર, ભમરા વગેરેનું. # ૨૫ છે ' (૨૬) ૧ પર્યાપ્તાનું બહાનું શરીર ત્રણ હાથનું. બીજી આદિ પૃથ્વીઓમાં પૂર્વનું ઉત્કૃષ્ટ તે પરનું જધન્ય. | ૨૬ છે
For Private And Personal Use Only

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263