________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક ]
જીવવચાર પ્રકરણ
(૧૧)
ભંગ સમયે રતાંતણા વિષ્ણુ કાય જેની જણાય છે; શરીર સાધારણ વનસ્પતિકાયનું તે જાણવું, વિપરીત તેથી હાય તે પ્રત્યેકનું જતનું માનવું. मूल - एगशरीरे एगो, जीवो जेसिं तु ते य पत्तेया । લ——હિ–ઠ્ઠા, મૂળ પત્તાળિ વીયશિ ॥ ૨ ॥ [ પ્રત્યેક વનસ્પતિકાયનુ લક્ષણૢ અને તેના જીવે। ] પ્રત્યેક છે જીવ એક તનુમાં એક જેને હાય તે, જાણુ ફૂલ ફુલ છાલ ને મૂલ કાષ્ઠ પુત્ર ને ખીજ તે; આ સાતમાં જુદા જુદા પ્રત્યેકના જીવ હાય છે. આખા તરૂમાં તે ચ પણ જીવ એક જુદો હોય છે. (૧૨) મૂત્યુ—પજ્ઞેયતરું મુત્તુ, વંચિત પુવાળો સયન જોહ્ ।
[ ૨૩૯ ]
મુહુના તિ નિયમા, અંતમુદુત્તા ગવિસા | શ્૪ ॥ [ પાંચ સૂક્ષ્મ સ્થાવરાનું સ્વરૂપ ]
પ્રત્યેકતરૂ વિષ્ણુ પૃથવી આદિ પાંચ સ્થાવર જેઠુ છે, અંતર્મુહૂર્ત પ્રમાણના આયુષ્યવાળા તેહ છે; વળી આંખથી દેખાય ના તેવા જ સૂક્ષ્મ હાય છે, સર્વત્ર ચાદે રાજલેાકે તે નિશ્ચે હાય છે. મૃત્યુ—પંચ-કુથ-તંદુરુ,-નહોય-ચંદ્રળ-બસ-સફાઈ | મેરિ—િિમ-થરા, વૈવિય માવાદારૂં ॥ ? ॥ તેમી-મળ-ખૂબા, पिपीलि उद्देहिया य मक्कोडा । રૂટિય-ય-મિઠ્ઠીત્રો, સાવય-ગોષ્ઠીઇ-નાગો || ૬ ||
(૧૩)
For Private And Personal Use Only
લક્ષણુ થયાં. ૩ પ્રત્યેક વનસ્પતિકાયનું જ શરીર. ।। ૧૧ ।
(૧૨) ૧ મૂળ-કંદ–સ્કંધ (થડ)-શાખા-પ્રશાખા-છાલ-પત્ર-પુષ્પ-ફળીજ એ વનસ્પતિનાં દસ અંગ છે; છતાં અહીં કંદને મળ સાથે અને શાખા-પ્રશાખાને કાષ્ઠ સાથે ગણીને પ્રત્યેક વનસ્પતિકાયનાં સાત અંગ ગણ્યાં છે. એમાં પ્રત્યેક વનસ્પતિનાં પુષ્પ પત્ર ફળ ને ખીજ એ દરેક અમુક રીતે એક જીવયુક્ત છે. શેષ છ અંગમાં દરેકમાં અસંખ્યાત સખ્યાત અને એકેક જીવ પણ જુદી જુદી વનસ્પતિએને આશ્રયી હોય છે. અસંખ્યાત જીવની ગણત્રી પશુ એક શરીરમાં એક જીવ ગણીનેજ છે. ॥ ૧૨ !!
(૧૩) ૧ અંતર્મુ ત એટલે એક સમય ન્યૂન બે ઘડી ( ૪૮ મીનીટ ). આ ઉત્કૃષ્ટ અંતર્મુ ત છે, જધન્ય તા ૨૫૬ આલિકાનું અર્થાત્ ૨ થી ૯ સમય સુધીનું હોય છે; અને બન્નેની વચ્ચેનું મધ્યમ કહેવાય છે. ૨ જે વજ્ર જેવી અતિ ધન વસ્તુએમાં પણ હોય છે. આ પાંચે સૂક્ષ્મ સ્થાવરા સૂક્ષ્મ એકેદ્રિય પણુ કહેવાય છે. જે આ ૧૪ રાજલેક પ્રમાણુ લાકાકાશમાં સઘળે ઠેકાણે ડાભડામાં કાજળ ઠાંસીને ભર્યો હોય તેમ રહેલા છે. જેએને અસ્ત્રો શસ્ત્રો કે અગ્નિ જેવાં પણ કશી અસર કરી શકતાં નથી ! ૧૩ |