________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાનવાદ-જીવવિચાર પ્રકરણ
[ અગિયારમી સદીના એક પ્રકરણગ્રંથને પદ્યાનુવાદ ]
અનુવાદક-પૂ. મુનિ મહારાજ શ્રી દક્ષવિજયજી, ખંભાત.
જૈન પ્રકરણગ્રંથમાં જીવવિચાર પ્રકરણ એક મહત્ત્વને ગ્રંથ ગણાય છે. આ ગ્રંથમાં જૈનશાસ્ત્રોમાં પ્રરૂપેલ છના ભેદ-પ્રભેદનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથ મૂળ પ્રાકૃત ભાષામાં ૫૧ આર્યા છંદમાં બનાવેલ છે.
આ ગ્રંથના મૂળ કર્તા વાદિવેતાલ શ્રી શાંતિસૂરિજી મહારાજ છે, એ મૂળ ગ્રંથની ૫૦ મી ગાથા ઉપરથી સમજી શકાય છે. આ શાંતિસૂરિજી જૈનશાસનમાં મહાપ્રભાવક આચાર્ય થઈ ગયા. તેમની અપૂર્વ વાદશક્તિ જોઈને લઘુભેજરાજાએ તેમને “વાદિવેતાલ'નું બિરુદ આપ્યું હતું. વિ. સં. ૧૦૯૭ માં શ્રી ચકેશ્વરી અને પદ્માવતી દેવીની સહાયથી, તેમણે ધુળીકાટ પડવાની આગાહીથી શ્રીમાળીનાં ૭૦૦ કુટુઓનું રક્ષણ કર્યું હતું. તેમણે શ્રી ઉત્તરાયયન સૂત્ર ઉપર ૧૮૦૦૦ શ્લોકપ્રમાણુ ટીકા રચી છે જે “પાઈયે ટીકા' નામથી પ્રસિદ્ધ છે. ઉત્તરાધ્યયનની બૃહદ્વૃત્તિની પ્રશસ્તિમાં તેઓ પોતાને થારાપદ્રીયગચ્છ (જે વડ ગચ્છની શાખા છે) ના બતાવે છે. મહાકવિ ધનપાલકૃત તિલકમંજરીનું સંશોધન એમણે કર્યું હતું. વિ. સં. ૧૧૧૧ માં કાન્હડા નગરમાં આ મહાન આચાર્ય મહારાજને સ્વર્ગવાસ થયો.
મૂળ જીવવિચાર પ્રકરણ ઉપર વિ. સં. ૧૯૧૦ માં પાઠક રત્નાકરે બહદ્દવૃત્તિ રચી અને વિ. સં. ૧૭૫૦ માં ક્ષમા કલ્યાણકે લધુવૃત્તિ બનાવી છે. પ્રાકૃત-સંસ્કૃતિનું જ્ઞાન નહીં ધરાવનારા જિજ્ઞાસુઓ માટે અહીં એ જીવવિચાર પ્રકરણને પદ્યાનુવાદ આપવો ઉચિત ધાર્યો છે. मूल-भुवण-पईव वीरं, नमिऊण भणामि अबुह-बोहत्थं ।।
जीव-सरूवं किंचि वि, जह भणियं पूव्व-सूरीहिं ॥१॥ जीवा मुत्ता संसा,-रिणो य तस थावरा य संसारी । જુદી--
નવાર, વરૂ થાવા ને | ૨ | #દ્ધિ-જિ-રચ-વિક––દરિયા-માસીના વITz-પા સેઢી -શિવ-ગર –પવા . રૂ અમ–જૂરી-ઝાં-ની-પા-કાગો .. સોવનજ-સુધા, કુદવી-મેયારૂ ફારૂ છે જ !
પદ્યમય ભાષાનુવાદ [ મંગલાચરણ અને ગ્રંથને વિષય વગેરે ] ત્રણ ભુવનમાં દીપસમ શ્રીવીરને વંદન કરી,
અબુધ જીવના બોધ માટે પૂર્વ સૂરિ અનુસરી, (૧) ૪૧ સ્વર્ગ મૃત્યુ અને પાતાલ, અથવા ઊદ્ઘલેક અધોલોકને તિવ્હલેક રૂપ ઘરમાં. • આ અંક ગુજરાતી કવિતાની તે તે કડી ઉપરની ટિપ્પણીને બતાવે છે.
૨૦.
For Private And Personal Use Only