________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૮૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું
કરનાર બુદ્ધિસાગરસૂરિ દષ્ટિગેાચર થાય છે. તેમણે વ્રુદ્ધિસાગર ધ્વારા રચ્યું. આ બુદ્ધિસાગરસૂરિ વ માનસૂરિના શિષ્ય શ્રી જિનેશ્વરસૂરિના ગુરુભાઈ હતા. તે ચૌલુકયવશાય દુČભરાજના રાજ્યકાળ−ઇ. સ. ૧૦૯ થી ૧૦૨૧ દરમ્યાન હતા. અને તેથી આ વ્યાકરણની રચના પણ તે સમય લગભગની ગણાવી શકાય.
આ બધા વૈયાકરણાના વ્યાકરણપ્રદેશને જોતાં જોતાં માનસ સરેવરસમા હેમદ્રાચાર્ય'ના સિદ્ધહેમરાŽાનુરાસનનાં દર્શન થાય છે.
૩. સિદ્ધહેમશબ્દાનુશાસનની રચના
હેમચંદ્રાચાર્ય ને નવું વ્યાકરણ બનાવવા માટે ઉપર્યુક્ત વ્યાકરણેાના અભ્યાસ કરવે। જરૂરી હતા. અને તેથી જ સમયે કાશ્મીર દેશથી જ નહિ પણ ભિન્ન ભિન્ન દેશેામાંથી વ્યાકરણના પ્રાપ્ય ગ્રંથા સિદ્ધરાજે મંગાવી સૂરિજીને અર્પણ કર્યાં. સૂરિજીએ પોતાની અતુલ બુદ્ધિપ્રભા અને સતત પરિશ્રમથી, પ્રવચિન્તાળિકારના કથન મુજબ, એક જ વર્ષમાં સવાલાખ શ્લોકાત્મક વ્યાકરણના ગ્રંથ બનાવ્યા. તેમાં તેમણે ત્રૈમાસ ની પણ ગણના કરી હશે. પરંતુ વિદેમ સૂત્ર ૧-૧-૨૬ પરના ફ્રેમમ્યાલ માં પોતાના જાવ્યાનુરાાલનની ઘોષજ્ઞઅટ્ટા-ચૂડાળિ નામની વૃત્તિને ઉલ્લેખ જોવાય છે. અને અચૂકાળિ માં રાષ્ટ્રાનુરાસનના ઉલ્લેખ આવે છે. આથી જાણી શકાય છે કે હેમચંદ્રાચાયે સિદ્ધહેમરાષ્ટ્રાનુશાલનનાં પાંચ અંગે સૂત્ર, ૨ સવૃત્તિ–ાળપાટ, રૂ ૩ળાવ, ૪ ધાતુપાય અને હું જિજ્ઞાસુરાાલન ઇ. સ. ૧૧૩૭ (સં. ૧૯૪ ) માં રચ્યાં. આ મૂળ મૂળ પાંચ અંગે લખતાં એક વર્ષ લાગ્યું હોય તે તે અસભવિત નથી, પણ પાંચ અંગેાના શ્લેાકાની સંખ્યા સવા લાખ થઇ શકતી નથી. અને તેથી જ જર્મન વિદ્વાન . ખુરને આ ન્યાસ સાથેના વ્યાકરણના નિર્માણુકાળ માટે ત્રણ વષઁની કલ્પના કરાવી પડી છે. તેથી તેની રચના ઇ. સ. ઇ. ૧૧૪૦ (સ. ૧૧૯૭)માં થઇ એમ
તેઓ
માને છે,૩૭ તેમણે આપેલી ગ્રંથાની
આ વ્યાકરણ ગુર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહની પ્રાર્થનાથી અને સહાયથી રચાયેલું હોવાથી તેનું નામ સિદ્ધહેમરાન્દ્રાનુરાલન આપવામાં આવ્યું. કાઈકે તા सिद्धराजेन कारितत्वात् “ सिद्धम् " हेमचन्द्रेण कृतत्वाद् 'हेमचन्द्रम् ', એવી યથાર્થ કલ્પના કરી છે, ૩૮
"f
આ વ્યાકરણમાં આઠે અધ્યાયેા છે. પ્રત્યેક અધ્યાયમાં ચાર પાદે છે. તેથી કુલ્લે ખત્રીશ પાદ થાય. તેમાં ૪૬૮૫ સૂત્રેા છે, અને કળાનાં ૧૦૦૬ સૂત્રેાની સખ્યા મેળવવામાં આવે તે કુલ ૫૬૯૧ સૂત્રેાની સખ્યા છે. તેમાં સાત અધ્યાય સુધી તે। સ ંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે અને આઠમા અધ્યાયમાં છ પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ આપવામાં આવેલું છે. કેવળ સંસ્કૃત વ્યાકરણુસૂત્રેાની સંખ્યા ૩૫૬૬ છે જ્યારે પ્રાત વ્યારા વાળા આઠમા અધ્યાયમાં ૧૧૧૯ સૂત્રેા છે. તેમાં પ્રત્યેક અધ્યાયની સૂત્રસખ્યા નિમ્નલિખિત છે.
For Private And Personal Use Only
३६. श्रीविक्रमादित्यनरेन्द्रकालात् साशीतिके याति समासहस्रे ।
સબ્રીજનાત્રાહિપુર તાનું દગ્ધ મા સપ્તસન્નત્વમ્ ।। યુદ્ધિસાગર, વ્યારન ની અંતિમ પ્રશસ્તિ. ૩૭ The Life of Hemchandra. ખુલ્લુરકૃત, સિંઘી જૈન ગ્રંથમાળાથી પ્રકાશિત. ૩૮ Systems of Sanskrit Grammar પૃ. ૭૫,