Book Title: Hindu ane Islami Kaydani Ruprekha
Author(s): Damodar Lakshishankar Trivedi
Publisher: Damodar Lakshishankar Trivedi

View full book text
Previous | Next

Page 14
________________ રિવાજ. ૩. રિવાજની સાખેતી. wwwwwwww --- [ ૫ ] [4] રિવાજ અને કાયદામાં સામાન્ય ફેરફાર હાય તા તે થાડા પુરાવથી પણુ સામેત ગણી શકાય. પરંતુ જ્યાં રિવાજ અને કાયદામાં વિશાળ તફાવત ડાય ત્યાં તેવા રિવાજ સામેત કરવા માટે ઘણા વજનદાર અને ચાસ પુરાવા રજુ કરવા જોઇએ. [૭] રિવાજ સામેત કે નાસાબેત નીચે પ્રમાણેની હકીકત ઉપરથી ગણી શકાય છે. [૮] ૧ અગાઉના એજ મુદ્દા ઉપરના ચુકાદો હુકમ કે હુકમનામું. ૨ સરકારી દફતરે નોંધ. ૩ એ વિષય ઉપર લખાયલું પુસ્તક. ૪ કાઈ પણ વ્યવહાર કે જેમાં જીરવાળા રિવાજ ઉસન્ન થયા હાય, તે રિવાજને આધારે માગણી થઈ ડાય, તેમાં સુધારા થયા હાય, અથવા તે રિવાજ સ્વીકારાયા હાય, સાખેત માનવામાં આવ્યે હાય, તેના અસ્વીકાર કરવામાં આવ્યે ડાય અગરતા તે અસ્તિત્વમાં અસંખદ્ધ ( inconsistent ) માલુમ પડયા ડાય તેવા વ્યવહાર. ૫ કોઇ ખાસ ઉદાહરણ કે જેમાં જીકરવાળા રિવાજને આધારે માગણી થઈ હાય, તે સ્વીકારાયા હાય, તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 156