Book Title: Hindu ane Islami Kaydani Ruprekha
Author(s): Damodar Lakshishankar Trivedi
Publisher: Damodar Lakshishankar Trivedi

View full book text
Previous | Next

Page 73
________________ N હિંદુ કાયદે. તેણે વાપરી નાખી હોય, તેણે પૂનર્લગ્ન કર્યું હોય, અપવિત્ર અંદગી ગાળતી હોય અથવાતો વ્યાજબી કારણ સિવાય તેના પતિના કુટુંબથી જુદી રહેતી હોય તે તેને ભરણપોષણ મળી શકે નહિ. ૬૦. ભરપેષણની રકમ નક્કી કરવામાં ધ્યાનમાં લેવા જેવી બાબત. ૧ મિલકતની આવક. ૨ ગુજરનારનું સમાજમાં સ્થાન. ૩ વિધવાના કબજામાં રહેલી સ્ત્રીધનની રકમ. સામાન્ય જરૂરીઆતે. ઉપરની બાબતે વિચારતાં ગુજરનારને ભાગે આવતી મિલ્કતની વાર્ષિક આવક કરતાં ભરણપોષણની રકમ વધવી ન જોઈએ. કુટુંબના આથિક સંગે ફરે તે તેની સાથે ભરણ પોષણની રકમમાં પણ ફેરફાર થાય છે. ૬૧. ભરણપોષણને હકડૂબાવવા થયેલ વેચાણુવિગેરે. વિધવાના પતિએ તેની હયાતીમાં મકાન વેચી નાખ્યું હોય તે પણ તે મકાન વિધવાને રહેવા માટે આપવું જોઈએ. પાછળથી, જાણીને (with notice) કે જાણ્યા વગર ખરીદનાર તે મકાનનો કબજો મેળવી શકતા નથી. ભરણપોષણને હક ડૂબાવવા માટે બક્ષીસ કે બીજી રીતે મિકતની વ્યવસ્થા થઈ શકતી નથી. જે તેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156