________________
૧૩. વારસો.
. ૧
મિ
તેના
૭૦. અનશ વારસે૭૧.-વહેચણ વખતે જેનું અસ્તિત્વ ન હોય તેની સ્થીતિ -૭૨. અકસ્માત વખતે અનુમાન -૭૩. મિલકતની વ્યવસ્થાને કમ-૭૪. સ્વતંત્ર અને વડિલોપાજીત વગેરે ભેદ-ઉ૫. વારસદારોને કમ-૭૫. પ્રત્યગામી–૭૭. વધારા૮ શિયાપંથ પ્રમાણે કાયદેસર હિસ્સેદાર.-૭૯. લેહિના સગા-૮૦. પ્રતિનિધિ-૮૧. સુત્રાપંથ પ્રમાણે શેષાધિકારીઓ–૮૨. વારસાનું વિભાગ બતાવતું કાયદેસર હિસ્સેદારેનું પત્રક
૭૦. અશ વારસો. ૧ અનૌરસ છોકરા–અનારસ છોકરા તેમની માનો
વાર લે છે અને તેમને વારસો તેમની માને
મળે છે. ૨ લીઆનની રૂઈએ—એટલે કે અમુક કરૂં પિતાનું
હવાને ગુજરનારે ઈન્કાર કર્યો હોય તે વાર મળી શકે નહિ. પરંતુ જે હયાતી દરમ્યાન લીઆન પાછું ખેંચી લીધું હોય તે છેકરાને બાપને વારસો મળે, પણ બાપને છોકરા ને વાર મળે નહિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com