Book Title: Hindu ane Islami Kaydani Ruprekha
Author(s): Damodar Lakshishankar Trivedi
Publisher: Damodar Lakshishankar Trivedi

View full book text
Previous | Next

Page 121
________________ A Aત. [ ૧૧૨ ] ઈસ્લામી કાયદે. ૧૧૬. અંગીકાર. પિતાને સંબંધ કાયદેસરના લગ્નથીજ ઉત્પન્ન થાય છે. પરંતુ જયાં માતાપિતા વચ્ચે આ સંબંધ સંદિગ્ધ હોય ત્યારે પિતાને, પૂત્ર તરિકે અંગીકાર કરવાને હક મુસલમાની ચરેહમાં છે, આ સિદ્ધાંત ફકત જયાં લગ્ન સાત કે ના સાબેત ન થતું હોય ત્યાં જ લાગુ પડે છે, આવો અંગીકાર જે સંતાનના સંબંધમાં કરવામાં આવ્યું હોય તેવા સંતાનની મા સાથે લગ્ન થયાનું ધારી લેવામાં આવે છે. એક વખત અંગીકાર કરેલ હોય તે તે અંગીકાર કરનાર સશ અગર તેની મારફત વારસાને દા રાખનાર સ તરફથી પાછો ખેંચી શકાતું નથી, પરંતુ જે સચ્છ સંબંધે આ અંગીકાર કરવામાં આવ્યું હોય તે તેને ઈન્કાર કરી શકે છે. ૧૧૭. વીલ. કરાર કરવાને લાયક કેઈપણ મુસલમાન તેની મિલકતના અમુક ભાગનું વીલ (વસીયત) કરી શકે છે. વીલ લેખિત હેવાની જરૂર નથી. એટલે કદાચ લેખિત થયું હોય અને તેમાં સહી સાક્ષી ન થયા હોય તે પણ તે કાયદેસર ગણાય છે. જયારે મેઢેથી વસીયત કરેલ હોય ત્યારે તે સાબેત કરવા માટે ઘણેજ ચેકસ પૂરા જોઈએ. વીલ કરનારના મરણબાદ જે વારસદારના લાભમાં વીલ થયું હોય તેને બીજા વારસદાર સંમતિ ન આપે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156