Page #1
--------------------------------------------------------------------------
________________
Gllbillèle 15 Ibollebec b% 37
ELEIPIIÈCI, Miqol2. ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
3007299 ♡
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
હિંદુ અને ઈસ્લામી
કાયદાની રૂપરેખા.
: : લેખક : : દામોદર લક્ષ્મીશંકર ત્રિવેદી.
કિંમત બે રૂપીઆ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
આવૃત્તિ, પહેલા
પ્રત ૧૦૦૦.
સં. ૧૯૯૧
under
All rights reserved and protected
Copy Right Act.
આનંદ પ્રી. પ્રેસ-ભાવનગર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રી નટવરલાલ માણેકલાલ સુરતી.
આ તે
B. A. LL. B.
શ્રી રમણલાલ કેશવલાલ ત્રિવેદી.
એ સ તે
B A. ILL. B.
આ પુસ્તક આદરપૂર્વક અણુ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
હિંદુ કાયદા.
૧ કાયદાની ઉત્પત્તિ. ૨ રવાજ. ૩ મિત.
૪ અવિભક્ત અને સચૂક્ત કુટુંબ,
૫ વારસા વિષે સામાન્ય.
૬ વારસા.
૭ વહેંચણ. ૮ અનશ.
....
...
....
....
0000
૯ દત્તક.
૧૦ સ્ત્રીધન.
૧૧ ભરણષાષણુ. ૧૨ પ્રકી. ઇસ્લામી કાયદો.
....
....
1000
....
....
....
૧૬ વકરે.
૧૭ અગ્રક્રિયા અધિકાર. ૧૮ પ્રકી. પરિશિષ્ટ.
અનુક્રમ.
.100
1108
1000
100
1000
....
....
....
....
૧૩ વારસે.
89.0
૧૪ લગ્ન, મૈહર, તલાક, અને ઈંદાત.
૧૫ અક્ષીસ.
....
0000
1609
....
....
....
800.
1000
....
...
1000
....
...
8.00
Bes
....
....
0000
....
....
....
:
1000
....
1100
....
....
1000
1100
....
....
0000
1000
2000
....
....
1000
....
....
....
....
....
0000
w
6 જ
૧૧
૧૮
૨૨
૨૮
૩૮
૪૪
પર
દર
૭૩
૯૦
મરે
૧૦૧
૧૦૬
૧૧૧
સરખામણી કાયદાના આધારા, ભાવનગર સંસ્થાના વારસાના નિયમ, ફકરાનું સાંકળીયુ, અભિપ્રાય.
૧૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
આદિવચન.
રા. દામે દર લમીશંકર ત્રિવેદીને હિંદુ અને મહમેડન લો સરળ ગુજરાતી ભાષામાં લખી પ્રસિદ્ધ કરવાને આ પ્રયાસ ખરેખર આવકારદાયક અને સ્તુત્ય છે. આવા હિંદુ અને મહમેડન લેના સંયુક્ત પુસ્તકની ખરેખર આવશ્યકતા હતી, તે લેખકે ઉપયેગી રીતે પૂરી પાડી છે.
લેખકે હિંદુ અને મહમેડન લોના દરેક અગત્યના વિષયના મૂળ સિદ્ધાંતે બહુ સુંદર રીતે તારવી કાઢી ઉત્તરેત્તર સૂત્ર તરીકે ઘણું સરળ અને સામાન્ય વર્ગ પણ સહેલાઈથી સમજી શકે તેવી ભાષામાં લખ્યા છે.
ઘણીવાર આ વિષય ઉપરનાં મેટા અને આધારભૂત જે પુસ્તકે ગણાય છે તેમાંની વારંવાર મુંઝવણમાં નાખે તેવી ટીકાઓ અને એક બીજાથી અથડાતા અને નહિ સમજી શકાય તેવા જુદી જુદી હાઈકેટેના મતભેદવાળા ફેંસલાઓ એક બાજુ રાખી લેખકે ફક્ત અગત્યના ફેંસલાઓજ દરેક સૂત્ર અને સિદ્ધાંતના આધાર તરીકે આપ્યા છે, તેથી બીજા પુસ્તક વાંચતા ઘણીવાર જે ગોટાળો પેદા થાય છે તે આ પુસ્તક વાંચવાથી થતું નથી, અને દરેકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
દરેક સિદ્ધાંત અને નિર્ણય બહુ જ સ્પષ્ટ રીતે સમજી
૭ શકાય છે.
ઘણાં આધારભૂત ગણાતા અન્ને વિષયેના પુસ્તકાના અભ્યાસ કરી તેના દાહનરૂપે આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં લેખકે ખરેખર ઘણા સ્તુતિપાત્ર પ્રયાસ કર્યાં છે અને તેમ કરવામાં તેમણે લીધેલા પરિશ્રમ અને પુસ્તકની વ્યવહારૂ ઉપયોગિતા જોતાં કિંમત ઘણી વ્યાજખી રાખવામાં આવી છે.
મારી ખાત્રી છે કે આ પુસ્તક વકીલવર્ગ અને ન્યાયાધિકારીઓને બહુ ઉપયોગી થશે, એટલુ' જ નહિ પણ
રારાજના વહેવારમાં સામાન્ય જનસમૂહને પણ તેટલુજ ઉપયાગી થશે. અને સામાન્ય વર્ગને નાની નાની ખાખતામાં વખતાવખત વકીલેાની સલાહ લેવાના ખર્ચ અને તકલીફ્ બચાવી શકશે. રાજાટ સીવીલ સ્ટેશન. તા. ૧ જુલાઇ ૧૯૩૪
P. L. Chudgar. ખારીસ્ટર–એટલા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
આભાર દર્શન. मणौ वन समुत्कीर्णे सूत्रस्येवास्ति मे गतिः
હિંદુ અને ઇસ્લામી કાયદાના એક લ્હાના ગુજરાતી પુસ્તકની આવશ્યકતા ઉભી થતા, મહેરબાન નટવરલાલ માણેકલાલ સુરતી સાહેબે આજ્ઞા કરતાં, યથાસાધ્ય શ્રમ લઈ આ પુસ્તક વાંચનાર આગળ ધર્યું છે.
અનેક વ્યવસાયે વચ્ચે મુરબ્બીશ્રી પિપટલાલ એલ. ચુડગર બેરિષ્ટર–એટ–લે એ આશિર્વાદના આદિવચન લખી આપીને અને શ્રી રમણલાલ કેશવલાલ ત્રિવેદીએ મારા ઉપરના તેઓશ્રીના સદભાવથી પોતાને કિંમતી સમય રેકી ઝીણવટથી વાંચી ઘણી ઉપગી સૂચનાઓ આપી આભારી કર્યો છે.
સંસ્થાન ભાવનગરના મહેરબાન સરન્યાયાધિશ સાહેબ શ્રી ભાસ્કરરાવ વિઠ્ઠલદાસ. એમ. એ. એલએલ. બી. અને શ્રી છોટાલાલ પીતાંબરદાસ ઓઝા તેમજ અન્ય ન્યાય મતિઓ તથા વિદ્વાન ધારાશાસ્ત્રીઓએ આ પુસ્તકની હસ્તલિખીત પ્રત વાંચી તેમને અમુલ્ય અભિપ્રાય આપેલ છે તેમને હું ત્રાણી છું.
આ પુસ્તક લખવામાં નીચે જણાવેલા પુસ્તકને પણ છૂટથી ઉપયોગ કર્યો છે. અને તે બદલ તેમના લખનારાએને હું અને આભાર માનું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
1 Hindu Law of inheritance. By Sir hrnest Jhon.
2 Institution of Musalman law by Mr. Abdul Rahiman.
8 Hindu code ( I929 ) By Sir H. Gour.
4 Hindu Law By Sir Mulla.
5
Mohemedan Law.
6 હિંદુલા: શ્રી મનહરનાથ માણેકનાથ ઘારેખાન.
7 મુસલમાની સરેહ. શ્રી માહનલાલ આધવજી પરીખ. 8 An Epitom of Hindu Law By C. K. Mulji F. A. Rana.
આ પુસ્તકમાં છાપભૂલ આછી જણાય તા તે ખદલ વાંચકાએ, મારા સ્નેહી ભાઇ નર્મદાશ’કર ગાપાળજી ત્રિવેદીના આભાર માનવાના છે.
પુસ્તક છાપવા ખાખતમાં મને અનુકુળતા કરી આપવા મદલ આનંદ પ્રેસના સ`ચાલક શ્રી હરિલાલ દેવચંદભાઈના આભાર આ સ્થળે માનવાનુ` મારે ભૂલવું જોઇએ નહિ.
મારા આ પ્રયાસ વાંચનારને જરાપણુ મદદરૂપ થશે તા મે લીધેલા શ્રમ સાર્થક થયે માનીશ.
}
ભાવનગર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
તા. ૨૪–૧–૩૫
વસુલાતી એફીસ.
દામેદર લક્ષ્મીશંકર ત્રિવેદી.
Page #10
--------------------------------------------------------------------------
________________
inse
હિંદુ કાયદો.
நதருைருருருத்திற்கு
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
૧. કાયદાની ઉત્પત્તિ.
૧ કાયદાની ઉત્પત્તિ.
૧ કાયદાની ઉત્પત્તિ.
હિંદુ કાયદાનું મુખ્ય ખંધારણુ મનુસ્મૃતિ, શ્રુતિ, તથા તે ઉપરની વિજ્ઞાનેશ્વરી, માધવ્ય વિગેરે ટીકાઓ, હાઇકોર્ટના ફૈસલા અને અસલથી અવિચ્છિન્ન રીતે ચાલ્યા આાવતા રીત રિવાજો ઉપર છે. (1mmemorial custom is transcendent law) [૧] તેવીજ રીતે મુસલમાની સરેહ પશુ, કુરાન, સનાહ અને હદીસ, ઇજમાયા, ક્રિયાસ અને સ્થાપિત રિવાજ ઉપર આધાર રાખે છે.
હિંદુ કાયદાના જુદા જુદા આધારામાં, મુંબઇ ઇલાકામાં ખાસ કરીને (૧) વિજ્ઞાનેશ્વરી મિતાક્ષરા ટીકા અને (૨) વ્યવહાર મયુખ ઉપર અને (૩) તેને અનુલક્ષીને થયેલા હાઈ કાર્ટોના ઠરાવા ઉપર વધારે વજન રાખવામાં આવે છે. [૨]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
૨. રિવાજ.
૨ રિવાજ કે હેવો જોઈએ-૩ રિવાજની સાબેતી.
૨. રિવાજ કે હવે જોઈએ.
રિવાજ સર્વમાન્ય, જુના વખતથી અવિચ્છિન્ન રીતે ચાલ્યા આવતે હે જોઈએ; અને તે સદાચરણ અને રાજ્યની જાહેરનીતિથી વિરૂદ્ધ હે ન જોઈએ. રિવાજ સામુદાયિક તેમજ કુટુંબગત પણ હોય છે. [૩] તે અનીતિને ઉત્તેજન આપે તે ન હૈ જોઈએ. દેવદાસી બનાવવાના રિવાજ સરખે અનીતિને ઉત્તેજન આપે તે રિવાજ કાયદેસર ગણાતે નથી. [૪] એક વખત એક રિવાજ કોટે સ્વીકાર્યો પછી તે રિવાજને આધાર વગરને ગણ તે સામે વાંધો ઉઠાવી શકાય નહિ. [૫] તેથી ઉલટું સ્થાપિત રિવાજ પણ જાહેર નીતિથી વિરૂદ્ધ હોય તે તે સ્વીકારી શકાતું નથી. [૬] દાખલા તરીકે બાપનું ખુન કરનારને અથવા તેમાં મદદ કરનારને બાપને વારસે મળવા રિવાજ હોય છતાં પણ તે મળી શકતો નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
રિવાજ.
૩. રિવાજની સાખેતી.
wwwwwwww
---
[ ૫ ] [4]
રિવાજ અને કાયદામાં સામાન્ય ફેરફાર હાય તા તે થાડા પુરાવથી પણુ સામેત ગણી શકાય. પરંતુ જ્યાં રિવાજ અને કાયદામાં વિશાળ તફાવત ડાય ત્યાં તેવા રિવાજ સામેત કરવા માટે ઘણા વજનદાર અને ચાસ પુરાવા રજુ કરવા જોઇએ. [૭]
રિવાજ સામેત કે નાસાબેત નીચે પ્રમાણેની હકીકત ઉપરથી ગણી શકાય છે. [૮]
૧ અગાઉના એજ મુદ્દા ઉપરના ચુકાદો હુકમ કે હુકમનામું.
૨ સરકારી દફતરે નોંધ.
૩ એ વિષય ઉપર લખાયલું પુસ્તક.
૪ કાઈ પણ વ્યવહાર કે જેમાં જીરવાળા રિવાજ ઉસન્ન થયા હાય, તે રિવાજને આધારે માગણી થઈ ડાય, તેમાં સુધારા થયા હાય, અથવા તે રિવાજ સ્વીકારાયા હાય, સાખેત માનવામાં આવ્યે હાય, તેના અસ્વીકાર કરવામાં આવ્યે ડાય અગરતા તે અસ્તિત્વમાં અસંખદ્ધ ( inconsistent ) માલુમ પડયા ડાય તેવા વ્યવહાર.
૫ કોઇ ખાસ ઉદાહરણ કે જેમાં જીકરવાળા રિવાજને આધારે માગણી થઈ હાય, તે સ્વીકારાયા હાય, તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
-
~
હિંદુ કાયદે. આધારે વર્તન થયું હોય, અગર તેના અસ્તિત્વને અસ્વીકાર થયે હેય, અથવા તેથી અન્યથા રીતે વર્તન કરવામાં આવ્યું હોય. ૬. જે માણસે રિવાજનું અસ્તિત્વ અથવા તેની
ગેરહયાતી જાણતા હોય તેમનું કથન. અથવા. ૧. આકરવાળા રિવાજ વિષે કઈ માણસનું જ્ઞાન સંભવિત હોય અથવા રિવાજ સંબંધી તકરાર ઉપસ્થિત થયા પહેલાં જેણે પિતાને તે વિષે મત દર્શાવ્યો હોય અને તેઓ ગુજરી ગયા હોય અથવા ગેરવ્યાજબી ખર્ચ અગર ઢીલ થયા સિવાય તેઓને બેલાવી શકાય તેમ ન હોય તે તેઓને, જે મત પ્રથમ રજુ થયો હોય તે. . સંખ્યાબંધ માણસના પુરાવ. ૩. તે વિષયના નિષણાતના મત. ૭ તે સંબંધમાં પિતાના હિત વિરુદ્ધની પ્રથમની કરેલી
કબુલત. અને ૮ કાર્ય અને વલણ કે જેથી રિવાજનું અસ્તિત્વ અગર
ગેરહયાતી, બનવા જોગ અગર નહિ બનવા જોગ દેખાઈ આવતી હેય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
૩. મિ લ્ક ત.
૪. મિલ્કતના પ્રકાર—૫. સ્વતંત્ર અથવા સ્વોપાત મિલ્કત, ૬, વડિલાપાત મિલ્કત,
૪. સિલ્કતના પ્રકાર.
મિલ્કત એ પ્રકારની હાય છે. (૧)સ્વાપાત અથવા સ્વતંત્ર અને (૨) વડિલેાપાત. આ કેટલીક વખત અપ્રતિબધ અને સંપ્રતિબંધના નામથી પણ અનુક્રમે ઓળખાય છે. ૫. સ્વતંત્ર અથવા સ્વાપાત મિલકત,
સ્વાપાત મિલકતની વ્યવસ્થા તેના ધારણ કરનાર તેની મરજી સુનાસખ કરી શકે છે. પૂત્ર કે ખીન્ને વારસદાર ડાય તા પણ સ્વતંત્ર મિલ્કતની ખક્ષીસ, વીલ કે દાન કરી શકાય છે. સ્વતંત્ર મિલ્કતના ધારણ કરનાર વીલ કે વ્યવસ્થા કર્યા સિવાય ગુજરી જાય તે તે મિલ્કત વારસાઇ હકથી મળે
જેના ક્રમ વારસા વિષેના સ્વતંત્ર લખાણમાં આપ્યા છે.
’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
[૮]
હિંદુ કાયદ. નીચે જણાવેલી સ્વતંત્ર મિલ્કત ગણાય છે. ૧ પિતા, પ્રપિતા અને પિતામહ તરફથી વારસા સિવાય
બક્ષીસ તરીકે મળેલી મિલકત. ૨ બીજા પિત્રાઈ તરફથી વારસામાં મળેલી મિલકત. ૩ સ્ત્રીની મારફતે મળેલ વારસે. ૪ બક્ષીસ અથવા વિલની રૂઈએ મળેલી મિલકત. ૫ વડિલે પાજીત મિલ્કતને નુકશાન પહોંચાડયા સિવાય
મેળવેલી મિત. ૬ વડિલેપાત મિક્તની અસામાન્ય મદદ સિવાય ધંધાદારી [Professional] વિદ્યાની મદદથી
મેળવેલી મિલકત. ૭ સરકાર તરફથી મળેલી બક્ષીસ. ૮ પોતે જાતે કમાઈને મેળવેલા પૈસાથી ખરીદેલી મિલ્કત. ૯ એકત્ર કુટુંબમાંથી ગયેલી અને વડિલેપાઈત
મિલ્કતની મદદ સિવાય મેળવેલી મિલ્કત. ૧૦ પુરૂષ વારસ ન હોય તેવાને વહેંચણમાં મળેલી મિલ્કત. ૬. વડિલેપાર્જીત મિક્ત.
આ પ્રકારની મિલકતમાં પૂત્ર વિગેરે વારસદારને જન્મથી હક લાગે છે, અને મિલ્કતને ધારણ કરનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
મિલ્કત.
જ્યારે અન્ય વારસદાર હોય ત્યારે મરજી મુનાસબ વીલ વિગેરેથી વ્યવસ્થા કરી શકતું નથી.
નીચે જણાવેલ મિલકત વડિલેપાઈત ગણાય છે. ૧ સંયુક્ત કુટુંબના કેઈપણ સભ્ય પિતાના પિતા,
પ્રપિતા અને પિતામહ પાસેથા જન્મ હકથી મેળવેલી મિલકત. મામા તરફથી જે મિલ્કત વારસામાં મળે તે કૌટુંબીક મિલકત ગણાય નહિ. [૩૮] ૨ મઝીઆરી મિલ્કતની મદદથી વેપાર વિગેરે કરીને
મેળવેલી મિલકત. ૩ સંયુક્ત કુટુંબના સભ્યએ મેળવેલી અને એકત્ર
કરેલી મિલ્કત. ૪ પતે જાતે કમાઈને મેળવેલી પણ કુટુંબની મિલ્કતમાં
ભેળવેલી કમાણું. ૫ કુટુંબની મદદથી આઈ. સી. એસ. જેવી ભારે ખર્ચ કરીને વિદ્યા મેળવી હોય અને તેથી કમાણ થતી હાયતે તે. [૩૯]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
૪. અવિભકત અને સંયુક્ત કુટુંબ.
૭. સંપૂત કુટુંબનું બંધારણ –૮. અવિભક્ત કુટુંબનું અંધારણ–૨. અવિભક્ત કુટુંબના સભ્યને હક–૧૦. અવિભક્ત કુટુંબને સભ્ય, સભ્ય તરિકે કયારે બંધ પડે?—૧૧. કર્તા૧૨. કર્તાને અધિકાર–૧૩. કર્તાની જવાબદારી–૧૪. કાયદેસર જરૂરીઆત–૧૫. અનીતિનું દેવું.–૧૬. દેવાની જવાબદારી.
૭. સંયૂકત કુટુંબનું બંધારણ,
એક પિતાના સિધી લીટીમાં ઉતરી આવેલા એક બીજાને સપિંડ તરીકે સગા થતા પુરૂષે, તેમની પત્નીઓ, કુંવારી દિકરીઓ અને દત્તક પૂનું સંયુકત કુટુંબ (Joint family) બને છે. દિકરીઓના જ્યારે લગ્ન થાય ત્યારે તે તેના પિતાના કુટુંબની સભ્ય મટી તેના ધણુના કુટુંબમાં ભળે છે. [૪૦].
. મિલકતનું અસ્તિત્વએ સંયુક્ત કુટુંબનું આવશ્યક અંગ નથી. મઝીઆર વહેંચાય ત્યારે એ સંયુક્તપણું દૂર થાય છે. ફક્ત જમવાનું તથા દેવસેવા જુદી રાખવાથી સંયુક્તપણુ મટી જતું નથી. [૪૧]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
અવિભક્ત અને સંયુક્ત કુટુંબ.
[ ૧૧ ] ૮. અવિભકત કુટુંબનું બંધારણ
સંયુકત કુટુંબના સભ્યો પૈકી જેઓનું જન્મથી અવિભક્ત મિલકતમાં કૌટુંબીક હિત ઉત્પન્ન થાય છે તેવા સભ્ય પૂવ, પૌત્ર અને પ્રપૌત્ર છે, એટલે કે ધારણ કરનાર મૂળ પુરૂષથી સિધી લીટીમાં ત્રણ પેઢી સુધીના પુરૂષ ભાગીદાર હિંદુ અવિભક્ત કુટુંબના સભ્ય ( copardener ) ગણાય છે.
અવિભકત કુટુંબ કાયદાથી બનેલું હોય છે. કરારથી તે ઉત્પન્ન થતું નથી. [૪૨] વડિલે પાર્જત મિલકત એ અવિભક્ત કુટુંબનું મુખ્ય તત્વ છે. હિંદુ તેના પિતાની મિલકતને વારસે લે છે અને તે તેના પુત્રના હક પ્રમાણે વડિલે પાજીત મિલ્કત ગણાય છે. આવી વસ્તસ્થીતિમાં દિકરે તેના પિતાની સાથે, અવિભક્ત કુટુંબને સભ્ય બને છે. ફક્ત પુત્ર જ નહિ પણ પાત્ર અને પ્રપૌત્રને પણ જન્મથીજ તેમાં હક હિસ્સો ઉત્પન્ન થાય છે. [ ૪૩ ] તેથી આગળની પેઢીવાળો અવિભકત કુટુંબને સભ્ય ગણાતે નથી; એટલે કે તેને હક જન્મથીજ ઉત્પન્ન થતો નથી.
સાથેનું પેઢીનામું આપણે જોઈશું તે
જ કુટુંબને મુખ્ય માણસ છે. તે મિલક| તને ધારણ કરનાર અને વ્યવસ્થા કરછે નાર હોઈ તે કર્તા (મેનેજર) ની | સંજ્ઞાથી ઓળખાય છે. ૩ ને ૨ અને [] નામના પુત્ર છે. ૩ ને ર અને ૩ છે અને શું ને ૪ અને ૫ નામના પુત્રે
અનુક્રમે છે. આ બધા અવિભક્ત કુટુંબના સભ્ય ગણાય છે. અને જન્મથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
[ ૧૨ ]
હિંદુ કાયદા. મિલ્કતમાં હક ધરાવે છે. આથી આગળ વધતાં ૩ ને ૬ નામે પુત્ર થાય તે તે અવિભકત કુટુ ંબના સભ્ય ખની શકતા નથી. [ ૪૪ ]
૯ અવિભક્ત કુટુંબના સભ્યોના હકૅ. [૪૫]
૧ તે વહેંચણુ માગી નુઢ્ઢો થઇ શકે છે.
૨ જ્યાં સુધી વહેંચણુ ન થઈ હેાય ત્યાં સુધી એકત્ર કબજો ભાગવી શકે છે.
૩ ખીજા સભ્યાની અપેાગ્ય અથવા ગેરકાયદેસર વક સામે વાંધેા લઇ શકે અને તેમને તેમ કરતા અટકાવી શકે છે.
૪ મીજા સહભાગીદારાની સમતિ પેાતાના ભાગ વેચી શકે અથવા ગીર પરંતુ તેમ કરવામાં ખરેખરા અવેજ જોઈએ. (Only for valuable consideration.)
સિવાય
પણ
મૂકી શકે છે. મળેલા ડાવા
૫ જેમ સભ્યાની વધઘટ થાય તેમ તેમના ભાગની પણ વધઘટ થાય છે.
૬ વહેંચણુ કરાવવાની શરતે તેઓ કર્તા પાસે હિસાબ માગી શકે.
૧૦અવિભક્ત કુટુંબના સભ્ય, સભ્ય તરીકે બંધ કયારે પડે?
૧ બીજા કુટુંબમાં તે ( કૈમુત્સ્યાયન સિવાયના રૂપમાં ) દત્તક તરીકે લેવા
હાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
અવિભક્ત અને સચૂક્ત કુટુ ખ.
[ ૧૩
*&n
૨ અવેજ લઈને પેાતાના હિસ્સા બીજને સુપરત કરી આપ્યા હાય.
૩ તેના ભાગ પૂરતી ન્યાયકેાની દરખાસ્તથી જમી થઇ હાય.
૪ વિરૂદ્ધ કબજાથી તેના હક નાબુદ થયા હોય.
૫ તેણે સ્વેચ્છાથી સંસાર ત્યાગ કર્યાં હાય.
૬ અવિભક્ત કુટુંબના ખીજા સભ્યાના લાભને અ પેાતાના હક જતા કર્યાં હોય.
ઉદાહરણ.
૧ અ,વ અનેજ સયૂક્ત કુટુ’ખના સભ્યા છે. TM તે જ્ઞના પૂત્ર થાય છે. વને, દત્તક તરીકે ટુને આપે છે આ અને જૂના સંયુક્ત કુટુંબના સભ્ય તરીકે હૈં બંધ પડે છે, અને ઉનાકુટુંબમાં હક પ્રાપ્ત કરે છે.
૨ ૩૬ અને હૈં હિંદુ અવિભક્ત કુટુંબના સભ્યછે. જ સામેની દરખાસ્તની બજવણીમાં ઝૂના હિસ્સા ખાટી રીતે જસ થઈ વેચાઈ જાય છે. લ વાંધા લેવામાં નિષ્ફળ નિવડે છે. પેાતાના હિસ્સાનું વેચાણુ થવાથી તે અવિભક્ત કુટુંબના સભ્ય તરીકે મધ પડે છે. [૪૬] ૧૧. .
અવિભક્ત કુટુંબના વડા તરીકે પુરૂષ પિતા હાય છે. સાધારણ કર્તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સામાન્ય રીતે મૂળ કરતા પિતાને દેવું
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
~
~~~~n-- .
-- . ..........
[ ૧૪]
હિંદુ કાયદે. કરવાને તથા મિલ્કત વેચવાને અને ગીરે મૂકવાને વધારાને હક છે. પરંતુ તે દેવું કાયદા વિરૂદ્ધનું અગર અનીતિનું હોવું જોઈએ નહિ.
પિતાને અભાવે કુટુંબમાં જે બીજે માટે હોય તે કર્તા તરીકે કામ કરે છે. પરંતુ વડિલસભ્ય પિતે કર્તા તરીકે કામ કરવા નારાજ હોય તે, કર્તા તરીકેને ભાર, બીજા પિતાથી ન્હાના સભ્ય ઉપર નાખી શકે છે. [૪૭] સગીર ઉમરના સભ્યને તે કુદરતી વાલી છે. [૪૮] કુટુંબની મિલ્કત સંભાળવાની તેની ફરજ છે. પરંતુ તે ફરજ બદલ તેને કાંઈ મહેનતાણું મળી શકે નહિ. ખાસ જવાબદારીવાળું કામ હોય તે બીજા સભ્યોની સંમતિથી તે પગાર લઈ શકે. [૪૯]. ૧૨. કર્તાને અધિકાર ૧ અવિભક્ત કુટુંબની સઘળી મિલ્કત પિતાના તાબામાં
લેવાને અને તેને દરેક રીતે વહીવટ કરવાને. [૫૦] ૨ ઉપરોકત મિલકતને તે મરછમુના સબ ઉપયોગ કરી
શકે. [૧] ૩ બીજા સભ્યને તે હિસાબ આપવા બંધાયે નથી
તેમજ પિતાની બેદરકારીથી થતા નુકશાન માટે જવાબ દાર નથી. [૫૨] આવી વર્તણુંકથી જે સભ્ય નારાજ હોય તે વહેંચણ કરાવી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
અવિભક્ત અને સંયુક્ત કુટુંબ.
[ ૧૫ ] ૪ કર્તા પિતા હોય તે તે મુદત બહારનું દેવું પણ
કબુલી શકે છે અને તે પિતાની વારસામાં મળવાની મિલકત પૂરતું બંધનકારક છે. [૩] ૫ અવિભકત કુટુંબના પ્રતિનિધિ તરીકે કુટુંબના હિતને
સંબંધ ધરાવતા બધા દાવામાં અને કેર્ટના ચાલતા કામમાં ઉભા રહી તે કરાર કરી શકે છે, છૂટ મૂકી શકે છે, વસુલની પહોંચ આપી શકે છે, દેવું કબુલ કરી શકે છે, પંચ નિમવાને અરજ કરી શકે છે, અને દાવાઓનું સમાધાન કરી શકે છે. સામાન્ય રીતે કુટુંબને માટે જરૂરી અને હિતકારક એવા બધા કાર્યો તે કરી
શકે છે. [૫૪] ૬ અવિભક્ત કુટુંબના સગીર સભ્યના કુદરતી વાલી
તરીકે તે કામ કરી શકે છે. [૫૫] ૭ મઝીઆરી મિક્તના શેર હોય તે તે પિતાના નામે
ચડાવી શકે છે. ૮ કુટુંબ તરફથી, બીજા સભ્યને વાદીમાં પક્ષકાર
બનાવ્યા સિવાય ક્ત દા કરી શકે છે. [૫૬] ૯ કાયદેસર જરૂરીઆતના ખર્ચ માટે તે દેવું કરી
શકે છે. [૫૭]. ૧૩. કર્તાની જવાબદારી,
૧ કર્તા, જે દગ રમીને આવકને ગેરઉપયોગ કરે તો,
અથવા તે કાયદેસરની જરૂરીઆત સિવાય અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
wwwmmmmmmmmmmm
[ ૧૬ ].
હિંદુ કાયદે. કુટુંબને બંધનકારક ન હોય એવા ખર્ચમાં વાપરે
તે તેને માટે તે જવાબદાર બને છે. [૫૮] ૨ કત, હિસાબ રાખવાનું કે આપવાને બંધાએલ નથી
પરંતુ જે તેણે કબુલ કર્યું હોય તે તે કરાર પ્રમાણે હિસાબ આપવા બંધાયેલ છે. [૫૯]. ૩ કર્તાએ પિતાને નામે લેન લીધી હોય તે તેની
જવાબદારી પ્રાથમિક રીતે પિતાની છે. [૬] ૪ મુદત બહારનું દેવું કબુલ કર્યું હોય તે તે કુટું
બને નહિ પણ પિતાને જ બંધનકર્તા છે. [૬૧] ૧૪. કાયદેસર જરૂરીઆત. ૧ સરકારી વસુલાત ખાતાનું દેવું અને કુટુંબની મિલકત
માંથી આપવાના બીજા દેવાં. [૨] ૨ અવિભક્ત કુટુંબના સભ્ય અને તેમના સ્ત્રીપૂત્રાદિકનું
ભરણ પોષણું. ૩ પુરૂષ સભ્યના [૩] અને બીજા સભ્યની દીકરીઓના
લગ્નનો ખર્ચ. [૬૪] ૪ કુટુંબમાં થતી બીજી ક્રિયાઓ અને શ્રાદ્ધ વિગેરેનું
ખર્ચ, [૬૫] ૫ કુટુંબની મિલકતના રક્ષણ માટે અને તે મેળવવા
માટે લેવા જોઈતાં કાયદેસર પગલાં લેતાં થયેલ ખર્ચ. [૬૬]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
અવિભક્ત અને સંયુક્ત કુટુંબ.
[ ૧૭ ]. ૬ કર્તા અથવા સભ્ય સામે મુકાયેલા ગંભીર ફોજદારી
તહેમતને બચાવ કરવા માટે થયેલ ખર્ચ. [૬૭] ૭ કુટુંબના ધંધામાં થયેલ દેવું આપવા. [૬૮]
૧૫. અનીતિનું દેવું,
૧ દારૂ માટે. ૨ પિશાચવૃત્તિ માટે. ૩ જુગાર માટે. ૪ પિતાના અપકૃત્યથી થયેલ દંડ ભરવા માટે. ૫ જામીન માટેનું.
૬ અવ્યવહારિક દેવું. [૬૯] ૧૬. દેવાની જવાબદારી.
ઉપર જણાવ્યા મુજબનું અનીતિનું દેવું આપવાને વારસદાર બંધા નથી. તે ઉપરાંત નીતિનું કાયદેસર જે દેવું હોય તે પણ જે મિલકત એને પિતા તરફથી વારસામાં મળી હોય તેટલા પુરતું જ અદા કરવા તે બંધાયે છે. જે દેવું આપવા માટે મિલ્કત ઓછી હોય તે પૂત્ર પૂરેપૂરું દેવું આપવા બંધાએલ નથી. [૭૦]
પૂત્રનું દેવું આપવા પિતા બંધાએલ નથી. પરંતુ જે વડિલેપાર્જીત મિલ્કત હોય અને પૂત્રની હયાતીમાં દા લાવે તે તેના ભાગ પુરતી મિલકત જપ્તી કરાવી વેચાવી શકે. ( A father is under no reiigious obligation to pay the debts of his son.) [૭૧]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
૫. વારસા વિષે સામાન્ય.
૧૭. વારસાની વ્યાખ્યા. ૧૮. ન વહેચી શકાય તેવો વાર. ૧૯. વારસાને હક કયારે મળે ?
૧૭. વારસાની વ્યાખ્યા.
કે માણસની હયાતી મૃત્યુથી બંધ પડે અગર તો સંસારિક દ્રષ્ટિએ તે મરણ પામે, એટલે સંન્યાસી કે યતિ થાય, તેજ વખતે તેની મિલકત અથવા મિલકત ઉપરને હક હિસ્સો બીજાને પ્રાપ્ત થાય છે. તેને સામાન્ય રીતે વાર કહેવામાં આવે છે. [૯]
વારસા હક બે પ્રકારના છે. એક વહેંચાણ થઈ શકે તે (Partible) અને બીજે વહેંચણ ન થઈ શકે તે. (Impartible.) વહેંચણ થઈ શકે તે વારસે કેવી રીતે વહેંચાય તે વારસા વિષેના સ્વતંત્ર પ્રકરણમાં જોઈશું. ૧૮. ન વહેચી શકાય તે વારસે.
૧ રાજ્ય અને જમીનદારી. (૧૦) ૨ મદ્રાસ ઇલાકામાં પલયામ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
[ ૧૯ ]
વારસા વિષે સામાન્ય.
૩ નેકરી પેટે જાગીર.
૪ વતન અને સરંજામ.
૫ ઘાટવાલ [૧૨] ઘાટ સાચવવાની નેકરી માટે અપાએવી જાગીર. કરીના કરાર મુજબ તેમાં ફેરફાર થાય છે.
ઉપર જણાવેલી મિલકત, બીજી રીતે રિવાજ ન હોય તો અવહેંચણીય એટલે કે વહેંચણું થઈ શકે નહિ એવી છે. તે જ્યેષ્ટ પૂત્રને જ મળે છે. આ વારસે ભવિષ્યને ગણાય છે અને તે વેચી શકાતો નથી. આવી મિલકતમાં ભરણ પોષણને હક, ફકત ભાઈઓ અને પુત્રને જ છે. બીજાઓને નથી.
૧૯ વારસાને હક કયારે મળે?
હિંદુઓમાં વારસાને હક જન્મથી મળે છે અને મૃત્યુથી અંત પામે છે. વારસા હક શરૂ થયા વખતે વારસદારને ખરેખર જન્મ થજ જોઈએ તેવી છે કે જરૂર નથી. તે ગર્ભાવસ્થામાં હોય તે પણ તેને જન્મ થયા બરાબર ગણી તેને વારસો મળે છે. એટલે કે પુત્ર ગર્ભમાં હોય ત્યારથી તે હયાત ગણાય છે. જ્યારે વહેંચણ થાય ત્યારે કે પુત્ર ગર્ભમાં હોય છતાં તેને ભાગ ગણવામાં ન આવ્યે હોય તે, તે તેના જન્મ પછી, અગાઉ થયેલી વહેંચણ રદ કરાવી, ફરીવાર વહેંચણ કરાવવાને હકદાર છે. [૧૩] પરંતુ વહેચણ વખતે જે તે ગર્ભમાં પણ ન હોય તે પછી તેને તે હક નથી. દાખલા તરીકે–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
આના માટે અગાઉ વડ મિલ
[ ર૦ ]
હિંદુ કાય. (૧) ૪ ને બે દિકરા છે. તેમને ભાગ વહેંચી આપી પોતે એક ભાગ રાખે છે. ત્યારબાદ ને બીજા બે દિકરા થાય છે. તેઓ એ પિતાના માટે રાખેલા હિસ્સામાંથી બે ભાગ પાધિ લઈ શકે છે, પરંતુ તેઓ અગાઉ વહેંચણ થઈ હોય તેમાંથી ભાગ માગી શકતા નથી. આની પાર્જીત મિલકતને વારસે પશુ પાછળ જનમેલાને મળે છે. આગળના જુદા પડેલા વારસોને મળતું નથી.
(૨) એક હિંદુ ૧૮૩૨ માં જન્મથી અંધ પુત્રને અને બે વિધવાને મુકીને ગુજરી ગયે. બનેમાંથી છેલ્લી વિધવા સં. ૧૮૪૯ માં ગુજરી ગઈ. તેના મૃત્યુથી અંધપૂત્ર વારસ લેવા માટે નાલાયક હેવાથી, નજીકના વારસ તરીકે ગુજરનારના ભત્રીજાને વાર મળે. હવે, અંધપત્ર પરણેલો હોવાથી તેને ૧૮૫૮ માં પૂર્વ જન્મે, અંધમાણસ ૧૮૬૧માં ગુજરી ગયે. તેને પુત્ર આગળ જણાવેલ ભત્રીજાને મળેલ વારસે પિતે પાછો મેળવી શકતા નથી. [૧૪]
ઉપરના ઉદાહરણમાં જોયું તેમ વારસાઈ હક ઉત્પન્ન થાય ત્યારે તે વધારે નજીકને વારસદાર ગર્ભાવસ્થા (conception) માં આવે તેની રાહ જેવા રેકાત નથી, પરંતુ ગુજરનારને જે નજીકમાં નજીકનો હૈયાત વારસદાર હોય તેને પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે–
જ ગુજરી જાય છે. અને એક દિકરો છે, પરંતુ તે વારસાના હકમાંથી જેઓને બાદ કર્યા છે તે માંહેને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
વારસા વિષે સામાન્ય.
[ ૨૧ ]
એટલે તેને વારસે મળી શકે નહિ, પરંતુ તેના લગ્ન થયા હોય અને તેનાથી તેને વાર લેવાને ચગ્ય વારસદાર ઉત્પન્ન થાય તે તેને વારસો મળે. પરંતુ આ ગુજરી ગમે તે વખતે આવા વારસદારનું અસ્તિત્વ ન હોય તે પછી તેના વારસદારને જન્મ થતા સુધી નહિ રોકાતા વારસ ના બીજા વારસદારને મળે. [૧૫]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૬. વારસો.
૨૦, વારસાહક ક્યારે ઉત્પન્ન થાય . વારિકાના અનુમ વગ-રર. સપિડ–૨૩. સામાનક .
બં ૫. મર્થ પ્રમાણે વારસને મ.
૨૦, વારસા હક ક્યારે ઉસન્ન થાય,
જ્યારે કેઈ માણસ તેની પાછળ વીલ કે બક્ષીસ કર્યા સિવાય સ્વતંત્ર મિસ્ત મૂકી ગુજરી જાય ત્યારે વારસાહક ઉદભવે છે. [૫] તે કેઈની રાહ જોતું નથી અને અટકો નથી. પૂત્ર ગર્ભમાં હાયતે વિધવાને પૂત્રને જન્મ થતા સુધી મિલકત મળે છે. ૨૧. વારસદારેના અનુમે વર્ગ
૧ ગોત્રજ સપિંડ. ૨ ભિન્નશેત્ર સપિંડ. ૩ સમાનેદક. ૪ બંધુ. ૫ ધર્મગુરુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
વારસો.
[ ૨૩ ] ૬ શિષ્ય. ૭ સહપાઠી. (Co-student)
૮ રાજ્ય. રર, સપિંડ. ૧ એકજ પૂર્વજથી પુરૂષ મારફતે પૂરોગામી અને પછીની
સાત પેઢી સુધીના અને મૂળ પુરૂષને મળતા, સ્ત્રી
મારફતે પાંચ પેઢી સુધીના એકબીજાને થતા સગા. ૨ તેની પત્ની, પૂત્રી અને પુત્રીને પત્ર અને તેના છે
પૂર્વજોની પત્નીઓ.
સપિંડ ત્રણ પ્રકારથી બને છે. ૧ જન્મથી. ૨ લગ્નથી અને ૩ દત્ત વિધાનથી.
આપણા પ્રદેશમાં પિંડને અર્થ શરીર ગયે છે. જે સભ્યના શરીરમાં મરનારના વીર્યને વધારે ભાગ હોય અને પરાગામી તરફ ગણતા જેમના વીર્યને વધારે ભાગ ગુજરનારમાં હોય તે તે વધારે શ્રેષ્ઠ ગણાય છે. આ નિયમને પ્રત્યાસત્તિ (Propinquity) ને નિયમ કહેવામાં આવે છે. આ નિયમને આધારે પત્ની પણ સપિંડ ગણાય છે. અને ભાણેજની પણ ભિન્નશેત્ર સપિંડમાં ગણના થાય છે.
૨૩ સમાનેદક.
જેઓ એકગોત્રમાં પિત્રાઈની રીતે ગુજરનારથી નીચે અને તેજ પ્રમાણે પૂર્વજમાં સાતમી પેઢીથી ચૌદમી પેઢી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
" [ ૨૪]
હિંદુ કાયદે. સુધી અને તેથી પણ આગળ જે સ્પષ્ટ રીતે પેઢીનામું પૂરવાર થઈ શકતું હોય તેઓ સઘળા સમાનેદક ગણાય છે. ૨૪. બંધુ,
સામાન્ય પુરૂષથી સ્ત્રી માતેપિતૃ પક્ષથી કે માત. પક્ષથી સંબંધી થતો, કે પાંચ પેઢી (પિતે અને હકદાર સગાને ગણતા) ના સગા બંધુ ગણાય છે.
બંધુના ત્રણ વર્ગ કરેલા છે. આત્મબંધુ-એટલે જ બાપની બહેનને પૂત્ર.
a માતાની બહેનને પૂત્ર.
જ માતાના ભાઈને પૂત્ર. પિતૃબંધુ-એટલે બાપના બાપની બહેનને પૂત્ર.
વ બાપની માતાની બહેનને પૂત્ર
૧ બાપની માતાના ભાઈને પૂa. માતૃબંધુ-એટલે જ માતાના બાપની બહેનને પૂત્ર.
વ માતાની માતાની બહેનનો પૂa.
જ માતાની માતાના ભાઈને પૂત્ર. ર૫. મયુખ પ્રમાણે વારસદારનો કમ.
૧ પૂત્ર. ૨ પુત્રને પુત્ર. ૩ પુત્રના પૂત્રને પૂત્ર. ૪ વિધવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
વાસે.
૨૫ ]
વિધવાને મર્યાદિત હક્કથી વારસો મળે છે. તેના મરણબાદ વારસે ઉત્તરવારને મળે છે. તેની વર્તણૂક નઠારી ન હોય તે જ વાર મળે, પરંતુ વાર મળ્યા પછી તે વ્યભિચારિણી બની હોય છે તેથી તેને મળેલો વારસ પાછો લઈ શકાય નહિ. ૯િ] પતિના વારસદાર તરીકે વારસે માન્ય હોય અને તે પૂનર્લગ્ન કરે તો વારસો પાછો લઈ શકાય.
૫ પૂત્રી. પૂત્રીને પૂત્રની પેઠે સ્વતંત્ર વારસો મળે છે. [૭] પૂત્રીએમાં પ્રથમ અવિવાહિત પૂત્રી, તેને અભાવે પરણેલી પણ ગરિબ અને તેવી ન હોય તે પછી શ્રીમંત સાસરાવાળી પૂત્રીને વારસે મળે. [૮]
પૂત્રી વ્યભિચારિણી હોય તે પણ સામાન્ય રીતે વાર મળવામાં વધે આવતું નથી, પરંતુ બે પૂત્રીઓમાં એક સારી ચાલચલગતની હોય તે તેને વારસે મળે. ૯િ] ૬ પુત્રીને પુત્ર. ૭ પિતા.
૮ માતા.
માતા વ્યભિચારિણી હોય તે પણ તેને પૂત્ર તરફથી મળેલ વારસે પાછો લઈ શકાય નહિ. [૧૦૦] ૯ સગો ભાઈ, ગુજરનાર સગાભાઈના દિકરાઓ હાય
તેઓ સાથે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
. [ ૨૬ ]
હિંદુ કાયો.
૧૦ સગા ભાઈને પૂત્ર. ૧૧ બાપની માતા. ૧૨ સગી બહેન. ૧૩ ઓરમાન બહેન. ૧૪ પૂત્રના પૂત્રના પુત્રને પૂત્ર ૧૫ પૂત્રના પૂત્રના પુત્રના પૂત્રને પૂત્ર, ૧૬ પૂત્રના પૂત્રના પૂત્રના પૂત્રના પુત્રને પૂત્ર. ૧૭ પૂત્રની વિધવા. ૧૮ પૂત્રના પૂત્રની વિધવા. ૧૯ પૂત્રના પૂત્રના પૂત્રની વિધવા. ૨૦ પૂત્રના પુત્રના પૂરના પુત્રની વિધવા. ૨૧ પૂત્રના પૂત્રના પૂત્રના પુત્રના પૂત્રની વિધવા. ૨૨ પૂત્રના પૂત્રના પુત્રના પુત્રના પૂત્રના પૂત્રની વિધવા. ૨૩ ભાઈના પુત્રને પૂત્ર. ૨૪ ભાઈના પૂત્રના પુત્રને પત્ર. ૨૫ ભાઈના પુત્રના પૂત્રના પુત્રને પુત્ર. ૨૬ ભાઈના પુત્રના પૂત્રના પુત્રના પુત્રને પૂત્ર. ૨૭ ઓરમાન મા. ૨૮ ભાઈની વિધવા. ૨૯ ભાઈના પુત્રની વિધવા. ૩૦ ભાઈના પુત્રના પુત્રની વિધવા. ૩૧ ભાઈના પુત્રના પુત્રના પત્રની વિધવા. ૩૨ ભાઇના પૂત્રના પૂત્રના પૂત્રના પુત્રની વિધવા. ૩૩ ભાઈના પુત્રના પુત્રના પૂત્રના પુત્રના પુત્રની વિધવા. ૩૪ બાપને બાપ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
વારસે.
[ ર૭ ] ૩૫ બાપને ભાઈ. ૩૬ બાપના ભાઈને પૂત્ર. ૩૭ બાપના ભાઈના પુત્રને પૂત્ર. ૩૮ બાપના ભાઈના પુત્રના પુત્રને પૂત્ર, ૩૯ બાપના ભાઈના પુત્રના પૂત્રના પૂત્રને પૂત્ર. ૪૦ બાપના ભાઈના પુત્રના પૂત્રના પૂત્રના પુત્રને પત્ર ૪૧ બાપની ઓરમાન મા. ૪૨ માપના ભાઈની વિધવા. ૪૩ બાપના ભાઈના પુત્રની વિધવા. ૪૪ બાપના ભાઈના પૂત્રના પૂત્રની વિધવા. ૪૫ બાપના ભાઈના પુત્રના પુત્રના પુત્રની વિધવા. ૪૬ બાપના ભાઈના પુત્રના પૂત્રના પૂત્રના પૂત્રની વિધવા. ૪૭ બાપના ભાઈના પૂત્રના પુત્રના પુત્રના પૂત્રના પુત્રની
વિધવા. ૪૮ બાપના બાપની મા. ૪૯ બાપના બાપને બાપ. ૫૦ બાપના બાપને ભાઈ. ૫૧ બાપના બાપના ભાઈને પૂત્ર. પર બાપના બાપના ભાઈના પુત્રને પૂત્ર પ૩ બાપના બાપના ભાઈના પૂત્રના પૂત્રને પુત્ર. ૫૪ બાપના બાપના ભાઈના પુત્રના પૂત્રના પુત્રને પૂત્ર. ૫૫ બાપના બાપના ભાઈના પુત્રના પૂવના પુત્રના પૂવને
પૂત્ર. ૫૬ બાપના બાપની ઓરમાન મા. પ૭ બાપના બાપના ભાઈની વિધવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
[ ૨૮ ]
હિંદુ કાયદે.
૫૮ ખાપના ખાપના ભાઈના પૂત્રની વિધત્રા. ૫૯ બાપના ખાપના ભાઈના પૂત્રના પૂત્રની વિધવા, ૬૦ બાપના બાપના ભાઈના પૂત્રના પૂત્રના પૂત્રની વિધવા. ૬૧ બાપના બાપના ભાઈના પૂત્રના પૂત્રના પૂત્રના પૂત્રની વિધવા.
દર બાપના આપના ભાઇના પુત્રના પુત્રના પૂત્રના પુત્રના પૂત્રની વિધવા.
૬૩-૭૦ ચાથી પેઢીએ દાદી અને ચેાથી પેઢી એ ખાપ (દાદા.) તેમના છ વશો. અનુક્રમે.
૭૧-૭૭ ઉપર જણાવેલ ગોત્રજ સપિડાની વિધવાઓ. અનુક્રમે. ૭૮-૮૫ પાંચમી પેઢીએ દાદીમા અને પાંચમી પેઢીએ દાદા. તેમના છ વશો. અનુક્રમે.
૮૬–૯૨. ઉપર જણાવેલ ગેાત્રજ સપિડાની વિધવા, અનુક્રમે, ૯૩-૧૦૦ છઠ્ઠી પેઢીએ દાદી અને છઠ્ઠી પેઢીએ ખાપ (દાદા). તેમના છ પેઢીના વંશો. અનુક્રમે.
૧૦૧–૧૦૭ ઉપર જણાવેલ ગોત્રજ સપિડાની વિધવાઓ. અનુક્રમે.
સાવકી માને તેના ઓરમાન પૂત્રને વારસા મળી શકે નહિં, [ ૧૦૦A ] જો કે તે તેના પિતાની વિધવા તરીકે વારસદાર થાય. તેવીજ રીતે જ્યાંસુખી સગા ભાઈ કે રૈન હયાત ડાય ત્યાંસુષી આરમાન ભાઈ કે મ્હેનને વારસા મળે નહિ. વારસાના ક્રમમાં નજીકના સગા દૂરના સગાને ખાતલ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
૭. વહેંચણ.
૨૧. વહેચણ માગવાને હકદાર–૨૭. પત્ની અને વિધવાને વહેપણમાં હક–૨૮. વાસે વહેચાતી વખતે ગેરહાજર સભ્યની
સ્થીતિ-ર૯. વહેંચણ પહેલા બાદ પાડવાનું કાર્ચ.-૩૦. વહેરણની રીત–૩૧. દાસીપૂત્ર- ૩૨. મિલ્કતના અમુક ભાગની વહેચણ કયારે થાય.—૩૩. વહેચણ વખતે ધ્યાનમાં લેવાની હકીકત-૩૪. વહેચણ રદ થવાના સાગ–૩૫. સમૃષ્ટિ,
૨૬. વહેચણ માગવાને હકદાર.
૧ વારસાઈ હકને પાત્ર પુખ્ત ઉમરના સભ્ય. ૨ જે સગીર ઉમરને સભ્ય વહેંચણ માગે તે કેટલું બધા સંગને વિચાર કરી સગીરની મિલ્કતને લાભ થાય તેમ હોય, અગર કર્તા જે ગેરવ્યવસ્થા કરતે હાય. તે વહેંચણ કરવા હુકમ કરે છે.
૩ અવિભક્ત કુટુંબના સભ્યને ભાગ ખાનગી રીતે કે કેટથી થયેલ વેચાણમાં ખરીદનાર શમ્સ.
૪ પાછળથી જન્મેલે પૂત્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
[ ૩૦ ].
હિંદુ કાયછે. mouwwmmmmmmmmmmmm
જે તેને માટે ભાગ ન રાખવામાં આવ્યું હોય તે તે બીજા જુદા થયેલા સભ્યોની મિલ્કત ફરી એકત્ર કરાવી તેમાંથી વહેંચણ કરાવી શકે છે. [૭૨].
પરંતુ જે પિતાએ પિતાના ભાગની મિલકત જુદી રાખી હોય તે તે, પિતાની જુદી રાખેલ મિલ્કતને વારસદાર બનવા ઉપરાંત પિતાની સ્વતંત્ર મિલકતને પણ તે એકલે વારસદાર બને છે.
૫ પૂત્ર, પિતા પાસે વહેંચણ માગી શકે છે, પરંતુ પિતા
જે અવિભક્ત કુટુંબને સભ્ય હોય અને તે વહેંચણ માગી જુદે ન થયેલ હોય તે પછી પુત્ર વહેંચણ
માગી શકે નહિ. [૭૩]. ૨૭. પત્ની અને વિધવાને વહેચણમાં હક.
પત્ની વહેંચણ માગી શકે નહિ. પરંતુ જે તેના પતિ અને પૂર્વે વચ્ચે વહેંચણ થાય છે, તેમાં તેને પણ પિતાને મળેલું સ્ત્રીધન, મળવાની મિલ્કતમાંથી બાદ કરીને સરખે ભાગ મળે છે. આવી રીતે મળેલી મિલકતને તે તેના ધણથી પણ સ્વતંત્ર રીતે ઉપભોગ કરી શકે છે. [૭૪]
વિધવા જે કે વહેંચણમાં ભાગ મેળવે છે તે પણ તેમાં તેને જીંદગી પર્યતને જ હક (Life interest) હોય છે. વિધવા મા અને દાદી (grand mother) પત્રો પાસે વહેંચણ માગી શકે નહિ, પરંતુ જે પત્રે જુદા થાય
તે ઉપરોક્ત રીતે તેમને પણ ભાગ મળે છે, અને તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
-
વહેચ.
[ ૩૧ ]
મળેલા ભાગમાં અંદગી પર્વતને હક હાઈને, તેમની હયાતી સુધીને હક વેચી પણ શકે છે, પરંતુ જે તે ઉત્તરાધિકારીઓને નુકશાન પહુંચે એવી રીતે વર્તતી હોય તે તેવા હકદાર વાર થતી ગેરવ્યવસ્થા અટકાવવા દા લાવી શકે છે. [૫] ૨૮.વારસેવહેંચાતી વખતે ગેરહાજરસલ્યનીસ્થીતિ,
વારસે વહેંચાતી વખતે ગેરહાજર અવિભક્ત કુટુંબના સભ્યની સ્થીતિ સગીરના જેવી છે. તેને તથા તેના વંશ વારસને વહેંચણમાં ભાગ મળી શકે છે. પરંતુ તેવા વારસકારને મુદતને કાયદો લાગુ પડે છે. (See the Indian Limitation Act. 1908 Sch. I arts. 127 and 144 ) ૨૯. વહેચણ પહેલાં બાદ પાડવાનું ખર્ચ.
વહેચણ કરતા પહેલાં તે મિલકતમાંથી નીચેની બાબત માટે થવાનું ખર્ચ મઝીઆરીમિલકતમાંથી બાદ પડવું જોઈએ. ૧ કુટુંબના કાયદેસર અને અનીતિના ન હોય તેવાં દેવાં. ૨ કુટુંબના આશ્રિત સ્ત્રી સભ્યો તથા અનંશ વારનું ભરણ પિષણનું અને કુંવારી દિકરીઓના લગ્નમાં થવાનું ખર્ચ. [૭૬] વહેંચણ પછીના આવા ખર્ચ માટે કુટુંબની મિલ્કત જવાબદાર નથી. [૭૭]. ૩ જ્યારે પૂરો વચ્ચે વહેંચણ થતી હોય ત્યારે તેમની
હયાત માના ભરણ પોષણ અને તેમની અંત્યેષ્ઠિ કિયા માટે થવાનું ખર્ચ. [૮]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
|
૩૨
હિંદુ કાયદે. ૩૦. વહેચણની રીત.
કુટુંબની વડિલેપાઈત વહેંચી શકાય તેવી મિલ્કતની વહેંચણ થઈ શકે છે. આગળ જોયું તેમ સ્વતંત્ર મિલ્કત કે અવહેંચણિય-રાજ્ય જેવી-મિલકતની વહેંચણ થઈ શકતી નથી. [૭૦]
વહેંચણુ લેખીત થવી જોઈએ એ જરૂર નથી, પરંતુ લખત થયું હોય તે પછી રૂા. ૧૦૦ ઉપરાંતની મિલકત હોય તે કાયદેસર રજીસ્ટર કરાવવું જોઈએ.
અવિભક્ત કુટુંબને સભ્ય પિતાની મઝીઆરી અવિભક્ત મિલ્કતની, વિભાગ નક્કી થયા સિવાય, બક્ષીસ આપી શકતું નથી. તેમજ તેની સ્વતંત્ર વ્યવસ્થા કરી શકતે નથી. [૮]
વહેંચણુ, શાખાયિક (Per sterpes) રીતે અને માથા દીઠ (Per capita.) ગણીને થાય છે. દાખલા તરીકે નીચે પ્રમાણે કુટુંબ છે –
-- ક
દશ)
-
D
-
૩૨
૩૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
વારસ.
૩૩ ]
જ તથા ૩ ની સામે , ૨૭ તથા ૧ વહેંચણ માટે દાવે લાવે છે.
૬ને પિતા ૩ હયાત છે એટલે તેઓ દવે લાવી શકે નહિ. માટે તેઓ પક્ષકારમાંથી દૂર થાય છે. [૧] ક ૧, ૪ થી ચોથી પેઢીએ છે એટલે તેને વાર મળી શકે નહિ. કારણ કે તે અવિભક્ત કુટુંબને સભ્ય નથી. ૮િ૨)
પરંતુ રણ અને ન વહેંચણ માટે દાવે લાવે છે એટલે વહેંચણતે કરવી પડે.
હવે ભાગ કેવી રીતે વહેંચાય તે જોઈએ.
૪ ની મિલકતમાંથી શાખાયિક વહેંચણી થઈને ભાગ ૨ ના પુત્ર તરીકે ને મળે. ના વારસદાર તરીકે ૪ બાદ તે હેઈને હ તથા જ ના ભાગ ગણાય. જના ભાગમાં આવેલ રે ભાગ તેના બે દિકરા માં માથા દીઠ એટલેકે દરેકને તે પ્રમાણે મળે.
ઉપર મુજબ વહેંચણ થઈ એટલે ને તેને જુદો ભાગ મળે એથી ૩ ૧ તથા ૩ ૨ વિગેરે ૩ ને વહેંચણ માટે ફરજ પાડી શકે. એટલે તેમાંથી ૩ સહિતને ? પ્રમાણે ચાર ભાગ પડે. ૩૧, દાસીપૂત્ર,
કાયદેસર વાર માટે આપણે ઉપર જોયું. હવે દાસીપૂત્ર માટે જરા વિગતથી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
હિંદુ કાયદો. દાસીપૂત્ર ( Ilegitimate son)ને બ્રાહ્મણ, ક્ષત્રિય અને તેમાં વારસે મળી શકતો નથી. ફક્ત ભરણ પિષણને હક્ક છે. શુદ્રમાં દાસીપત્રને વારસો મળી શકે છે, પરંતુ તેના પિતા કે ભાઈઓ પાસે તે વહેંચણ માગી શકે નહિ.
કવચિત થયેલા સંગથી ઉત્પન્ન થયેલા પૂત્રને દાસીપત્ર ગણું શકાય નહિ. દાસીપૂત્રની મા ફક્ત તેના એટલે દાસી પુત્રના પિતાનાજ રક્ષણમાં અને આશ્રયમાં હેવી જોઈએ. તે અન્ય સાથે વ્યભિચાર કરતી હોવી જોઈએ નહિ, જેથી દાસીપત્ર તેના કહેવાતા પિતાથીજ ઉત્પન્ન થયે હોય એમ પ્રાથમિક રીતે માની શકાય, અને તેવા પૂત્રનેજ દાસીપૂત્ર ગણુ વાર આપવામાં આવે છે. [૩] દાસીપૂત્રની મા અને તેના કહેવાતા પિતાના લગ્ન થયા હોવાનું જરૂરનું નથી. [૪]
જે કઈ શુદ્ર દાસીપૂત્ર અને એક (legitimate) ઔરસ પૂત્ર મૂકીને ગુજરી જાય તે તેની મિલકતમાંથી દાસીપૂત્ર ; અને બીજો પ્રમાણે લે. કદાચ તે છ દાસીપત્ર અને એક ઔરસપૂત્ર મૂકીને ગુજરી જાય તે જે તેઓ આરસપૂત્ર હેત તે દરેકને 8 પ્રમાણે ભાગ મળત; પરંતુ તેઓ દાસીપૂત્ર હોઈને દરેકને જ મળે. તે મુજબ છએ ભેગા મળી છે અને ૐ ભાગ ઔરસપુત્રને મળે. [૮૫]
કોઈ હિન્દુ એક વિધવા અને એક દાસીપૂત્ર મૂકીને ગુજરી જાય તે દાસીપૂત્ર સમગ્ર મિલકતમાંથી ૨ ભાગ
લે છે, અને બાકીને ભાગ વિધવાને મળે, અને જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
~~
~
~~
~
~
~~~
~
~~
~
વારસે.
[ ૩૫ ] તેવું બીજું કઈ વારસદાર ન હોય તે દાસીપૂત્ર એક વારસ થાય છે. [૮૬].
દાસીપૂત્ર અને કુદરતી પૂત્ર અને તેમના પિતાની મિલ્કત, અવિભક્ત કુટુંબના સમાન હકના સભ્ય હાય તેવી રીતે હયાતી હકથી લે છે. શુદ્રમાં એક ઔરસ અને એક દાસીપૂત્ર પિકી ઔરસ પૂત્ર વહેંચણ થયા પહેલાં ગુજરી જાય તે દાસીપુત્રને હયાતી હકથી બધી મિલકત મળે છે.
તેના પિતાની પરણેતર પનીના સ્ત્રીધનને વારસ દાસીપૂત્રને મળતું નથી. [૭]
દાસીપત્રને તેના પિતા તરફથી વારસામાં મળેલી મિલ્કત વડિલેપાઈત ગણાય છે. તેને કઈ વારસદાર પૂત્ર હોય તે તે મિલ્કત અન્યને વિલથી તે આપી શકતો નથી. [૮૮] ૩ર. મિલ્કતના અમુક ભાગની વહેચણુ કયારે થાય ?
વિભાગે નકકી કરવાથી અથવા વહેંચણ માટે દાવે લાવવાથી અવિભક્ત કુટુંબને અંત આવે છે. દરેકે દરેક મિલકતની વહેંચણ થવાની જરૂર નથી. [૮]
નીચેના સંગ હોય ત્યારે થોડા ભાગની પણ વહેંચણ થઈ શકે છે. ૧ કઈ પણ કાયદાના આધારે વહેંચણ થઈ હોય. ૨ ઘણા પ્રદેશમાં કૌટુંબિક મિલકત પથરાયેલી હોય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
[ ૩૬ ]
હિંદુ કાયદે. ૩ વહેંચણમાં જે ભાગ લેવાનું હોય તે બીજા માણસના
કબજામાં હોય. ૪ પહેલાં કેઈ ભાગ વહેંચાઈ ગયું હોય અને બાકીને ભાગ વહેંચ બાકી રહ્યો હોય ત્યારે.
પરંતુ જ્યારે વહેંચણ માટે દાવે લાવવામાં આવ્યું હેય ત્યારે તે પૂરેપૂરી મિલ્કતની જ વહેંચણ થાય છે. ૩૩. વહેચણ વખતે ધ્યાનમાં લેવાની હકીકત.
૧ જે કોઈ સભ્યને કાંઈ મિલકતને સ્વતંત્ર કબજે વાપરવા
માટે આપવામાં આવ્યો હોય તે બને ત્યાં સુધી તેવી મિલ્કત તેને વહેંચણમાં આપવી. ૨ કેઈ સભ્યને, વહેંચવા પૈકીની કઈ વસ્તુ ઉપર પ્રેમ
હોય તે તેની તે લાગણીને માન આપવું જોઈએ. ૩ કઈ સત્યે પોતાને ભાગ વચ્ચે હોય તે બને ત્યાં
સુધી તે ભાગ તેને આપવો જોઈએ કે વેચાણ લેનારને
તે ભાગ મળી શકે. [] ૪ સરખા ભાગ ન પી શકે તે પછી અમુક મિલ્કતની કિંમત ઠરાવી તેની વહેંચણ કરવી જોઈએ, અને તે
બનતા સુધી અંદર અંદર જ વેચવી જોઈએ. ૩૪. વહેચણ રદ થવાના સગે.
દ, સમજફેર, ભૂલ અથવા અયોગ્ય દબાણ થયેલ હેય તે થયેલ વહેચણ રદ કરાવી શકાય છે. [૧] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
વારસો.
તેમજ ઉપર આપણે જોયું તેમ વહેંચણ વખતે ગેરહાજર સભ્ય તથા પુત્ર ગર્ભમાં હોય તે તેને જન્મ થયે તેમને માટે ભાગ ન રાખેલ હોય તે થયેલ વહેંચણ રદ કરાવી શકાય છે. [૨] ૩૫. સંસૃષ્ટિ.
એક વખત વહેંચણ થયા પછી મિતાક્ષરા પ્રમાણે વહેંચણ વખતે જે પક્ષકારે હેય તે પૈકી માત્ર પિતા, ભાઈ અથવા કાકા સાથે જ ફરી સંયુક્તતા થઈ શકે, પરંતુ મયુખ જે મુંબઇ ઇલાકામાં અને ખાસ કરીને ગુજરાતમાં વધારે પ્રમાણભૂત ગણાય છે, તે પ્રમાણે પહેલી વહેંચણ વખતે જે પક્ષકારે હેય તે પૈકી ગમે તે સાથે સંપૂર્તતા થઈ શકે છે. પિતા, ભાઈ અગર કાકાજ હોવાની જરૂર નથી. [૩] કાયદાની પરિભાષામાં આને સંસૃષ્ટિ (Reunion) કહેવાય છે. આવી રીતે ફરી સંયૂક્ત થયેલામાંથી એકનું મરણ થાય ત્યારે જે સભ્ય સંભ્રષ્ટ થયા હોય તેમનેજ વારસાઈ હકથી મિલકત મળે. ફરીથી સંયૂક્ત થનાર કરારના કાયદા પ્રમાણે કરાર કરવાને લાયક હવે જોઈએ. સગીર ઉમરને કબુલ કરી શકે નહિ. સગીરની વતી બીજે કઈ કબુલત આપી શકે નહિ. વહેંચણ થયા પછી સમૃષ્ટિની વિરૂદ્ધ અનુમાન થતું હેઈ, ફરી સંપૂત રહ્યાનું, તેમ રહ્યાને ઈરાદે અને ધંધાની રીત ઉપરથી, સાબીત કરી શકાય છે. [૯]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
૮. અનંશ અથવા વારસો લેવાને નાલાયક
आएछ ? क्लीवोऽथ पतितस्तजः पङ्गुरुन्मत्तको जडः। अंधोऽचिकित्स्य रोगद्या भर्तव्याः स्यु निरंशकाः ।।
आद्य शब्दनाश्रमांतरगत पितृद्वेष्य पपातकि बधिर मूक निरिन्द्रियाणां ग्रहणम् ॥
विज्ञानेश्वर.
35. सन पासा.-३७. Manna असर.
१. सनश वारसी.
૧ નપુંશક, २ शाति २. श्री .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
અનંશ.
| [ ૩૯ ]
૩ લુલે. ૪ ગાંડો. ૫ આંધળો. ૬ બહેરે. ૭ મુગ. ૮ અસાધ્ય રેગી. ૯ યતિ સન્યાસી. ૧૦ બાપને શત્રુ. ૧૧ પૂનર્લગ્ન કરેલી વિધવા ૧૨ વ્યભિચાર સ્ત્રી. ૧૩ બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યના અનૌરસ પૂવે. ૧૪ ખુની.
:
૧. નપુંશક–સ્વભાવિક હોય કે પાછળથી થયે હેય તે પશુ તે વાર લેવાને નાલાયક છે.
૨ જ્ઞાતિ બહાર થએલ. પૂર્વે જ્ઞાતિ બહાર થએલા અને ધર્મભ્રષ્ટ થનારની મિલ્કત લઈ લેવામાં આવતી, અને તેને વાસે મળી શકતે નહી, પરંતુ જ્ઞાતિ બહાર થવાથી થતી અનશતા દૂર કરનાર કાયદે સને ૧૮૫૦ માં (Caste Disabilities Removal Act 1860) પસાર થતા હવે જ્ઞાતિ બહાર થનારને વારસદાર થવામાં કાંઈ વાંધો આવતે નથી [૧૬]
૩ – લુલાને વાર મળી શકતું નથી. [૧૭]. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
[ ૪૦ ]
હિંદુ કાયદો. ૪ ગાંડે.ગાંડપણ હોય, અથવા ખરા ખેટાની પારખ કરી શકે એ તદન ઉન્મત્ત અથવા મૂ હેય [૧૮] તેને, પછી તે ડાહ્યો થઈ શકે તે હોય તે પણ વાર મળતો નથી. [૧૯]
૫ આંધળે.-આંધળાપણું જન્મથીજ ન હોય પરંતુ અસાધ્ય હોય તે પણ અગ્યતા લાવે છે. [૨૦]
૬ બહેર તથા ૭ મું –આ ખેડ જન્મથીજ અને અસાધ્ય હોવી જોઈએ. [૨૧] વિધવા જન્મથી જ હેરી અને મુંગી હોય તે પણ તેનું સ્ત્રીધન તે મળેજ. અને તેના પતિની મીલ્કતમાંથી ભરણ પોષણ પણ મળે. [૨૨]
૮. અસાધ્ય રોગ-પત જન્મથી ન ય છતાં અસાધ્ય અને ઘીજ ખરાબ સ્થીતિમાં હોય તે તે અનંશ ગણાય છે. [૨૩] જે તે સાધારણ સ્થીતિમાં હોય તે તેથી વારસ અનંશ થતું નથી. સારા શરીરવાળા પિતા જેમ વ્યવસ્થા કરી શકે, તેવી તે કરી શકે. [૨૪] બીજા અસાધ્ય રોગો જેવાકે નાસુરના રેગથી [૨૫] તથા પક્ષઘાતથી જીભ ગઈ હોય તેપણુ [૨૬] કેઈ વારસો અનશ થતા નથી.
૯ યતિ અને સન્યાસી.– તિ, સન્યાસી અને નૈષ્ટિક બ્રહ્મચારી જેમણે સંસાર તજેલે છે તેઓ સંસારિક રીતે મૃત્યુ પામેલા ગણાય છે. એથી તેમને વારસામાંથી અને વહેંચણના ભાગમાંથી બાતલ ગણવામાં આવ્યા છે. [ ૧૭ ] તેમની પાસે જે મિલ્કત હોય તે તરત તેમના વારસ ને મળે છે.
અને યતિ કે સન્યાસી વિગેરે થયા પછી જે મિલકત તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
અનેશ.
[ ૪૧ ]
પ્રાપ્ત થાય તેને વારસે તેમના જે તે આશ્રમના શિષ્ય હેય તેમને મળે છે. આ નિયમ શુદ્રને લાગુ પડતું નથી કારણ કે તેઓ અતિ કે સંન્યાસી થઈ શક્તા નથી. [૨૮]
૧૦ બાપને શત્રુ.–મિતાક્ષરામાં બાપના શત્રુને વારસામાંથી બાતલ કરેલ છે. પરંતુ અત્યારે તેને અમલ થતું હોય તેમ જણાતું નથી. તેથી ઉલટું વડિલેપાર્જીત મિક્ત હાયતે દિકરે ભાગ પડાવવા માટે બાપ વિરુદ્ધ દા પણ લાવી શકે છે.
૧૧. પૂનર્લગ્ન કરેલી વિધવા-વિધવા પુનર્લગ્ન કરે તે તેના આગલા ધણીને કે તેના વંશજોને વારસે આપવાનું સને ૧૯૫૬ ના ૧૫ માં એકટથી બંધ થએલ છે.
૧૨ વ્યભિચારી સ્ત્રી–વિધવા તેના ધણીના મરણ વખતે વ્યભિચારિ હાયતે તેને તેના ધણીને વારસે મળતું નથી. પરંતુ જે તેના ધણીના મરણ સમયે તે વ્યભિચારી ન હોય અને તેથી તેને તેના ધણને વારસો મળી ગયું હોય તે પછી, તે પાછળના વ્યભિચારીપણાથી પાછો લઈ શકાતું નથી.
વિધવા સિવાય બીજી સ્ત્રી વારસદારે વ્યભિચારને કારણે વારસામાંથી મિતાક્ષરા પ્રમાણે દૂર થતી નથી. દાયભાગ પ્રમાણે સ્ત્રી, બહેન કે મા પણ વ્યભિચારી હોય તે વારસે લઈ શકે નહિ.
દાયભાગ પ્રમાણે વ્યભિચારી સ્ત્રી, પુરૂષ તરફથી મળતા વારસા પર અનંશ છે. સાધનની વારસ તે મિતાક્ષર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
[ કરે છે
હિંદુ કાયદે. તેમજ દાયભાગ પ્રમાણે સ્ત્રી વ્યભિચારી હેય તે પણ થઈ શકે છે. [૨૯]
૧૩ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યનાઅનૌરસપૂ.–આમને વારસામાં ભાગ મળતું નથી પરંતુ ભરણ પોષણ મળે. શુદ્રમાં અનૌરસ પુત્રને પણ દાસીપુત્ર તરીકે વારસામાં ભાગમળી શકે, (વિશેષ માટે જુવે પાનું ૩૩)
૧૪. ખુની. જો કે હિંદુ કાયદામાં ખુનીના વારસે આપવામાં પ્રતિબંધ નથી, પરંતુ ન્યાયના સિદ્ધાંત ( justice, equity and good conscience) પ્રમાણે તે અનંશ વારસ ગણાય છે. વધારામાં મરનારના ખુનીના પ્રતિનિધિ તરીકે દા કરનારને પણ ગુજરનારની મિલકત મળતી નથી. ખુનીની હયાતી નથી એમ જ ગણાય છે. [૩૦] પરંતુ તેની ઓરતને રોત્રજ સપિંડ તરીકે વારસ મળે છે. [૧]
ઉપરના નિયમે પુરૂષ તેમજ સ્ત્રી વારસોને પણ લાગુ પડે છે. [૩૨] ૩૭. અનંતાની અસર
જ્યારે વારસ અનંશ હોય છે ત્યારે મરનારને બીજે નજીકને વારસદાર, અનંશ વારસ મરણ પામેલ હોય તેવી રીતે વારસે લે છે. [૩]
ઉદાહરણ ૧ એક ગાંડો દિકરે અને એક દિકરી મૂકીને જ ગુજરી જાય છે. ગાડે દિકરો ગુજરી ગયે હોય તેમ ગણીને દિકરીને વારસો મળશે. [૩૪]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
અનશ.
[ ૪૩ ]
૨ અને હ્ર નામના બે ભાઇઓ મૂકીને અ ગુજરી જાય છે. જ ગાંડા છે. અને તેને ૐ નામના દીકરા છે. રૂ એકલાને ૧ ના વારસે મળશે, કારણ કે ૩ એ ભત્રીએ છે અને જ્યારે ભાઇનુ [TMતું] અસ્તિત્વ છે ત્યારે ભત્રીજાને વારસે। મળી શકે નહી. [ ૬૫ ]
અન શતા વ્યક્તિગત છે. તેના કાયદેસર વારસદારને તેની અસર થતી નથી. પરંતુ અનંશવારસના દત્તક પુત્રને વારસાના હક મળતા નથી.
વારસો મળ્યા પછી અનશતા આવી હાયતા મળેલ વારસા પાછા ખેચી શકાતા નથી. (૩૬)
વારસા બીજાને મળી ગયા પછી અનશ વારસ વારસા લેવાને લાયક થાય તે તેને વહેંચણુ થઈ ગયા પછી જન્મેલાના જેવા વારસાના હક મળે છે.
જ્યારે કોઇ વારસદાર, વારસા માટે અનશ કરે ત્યારે તે અનશ વારસદારને, અને તેની પત્નિ તથા પૂત્રને વારસાની મિલ્કતમાંથી ભરણ પાષણ મળી શકે તેમજ જ્યારે અવિક્ત કુટુંબ વિભક્ત બને તે વખતે અનંશ ભાગીદાર માટે, વહેંચવાની મિલ્કતમાંથી ભરણુપાષણની ગોઠવણ રાખવી પડે. [૩૭]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
૯. ઉત્તક.
पिंडोदक क्रिया देतो नीम संकीर्तनाय च ।
૩૮. દત્તક શા માટે?—૩, દત્તક કાણ લઇ શકે ?—૪૦. કાયદેસર દત્તકના ગુણ.—૪૧. દત્તક કાયદેસર થવામાં થવી જોઇતી વિધિ--૪૨. નાની ખાખતામાં થયું તે થયું ને સિદ્ધાંત.- ૪૩ જૈસુશ્મન.—૪૪. દત્તના હક અને જવાબદારી.--૪૫, ક્રૂ-તક વિધાનની સામેતી.—૪૬, ૬-તક વિધાન કાયદેસર અગર સ ડેરાવવાની સુદત.
૩૮. દત્તક શા માટે ?
પેાતાની મિલ્કત પાતે ઇચ્છતા ન હોય તેને ન જાય, અને માંદગીમાં ચાકરી થાય, મરણબાદ ઔરસ પૂત્રને અભાવે અત્યેષ્ઠિ ક્રિયા થાય અને પેાતાનું નામ જળવાઇ રહે એવા કેટલાક હેતુઓથી દત્તકની પ્રથા અસ્તિત્વમાં આવી છે.
પ્રથમ ચૌદ પ્રકારના પૂત્ર ગણાતા હતા. તે પૈકી હાલ બે જાતના પુત્રા, ઓરસ અને દત્તક, કાયદેસર ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
દત્ત,
૩૯. દત્તક કેણુ લઈ શકે ?
જેને પૂત્ર, પૌત્ર કે પ્રપૌત્ર ન હોય તે દત્તક લઈ શકે છે. [૧૧ પૂત્ર હોય છતાં તેણે જે સીવીલ મેરેજ એકટ (૧૯૨૩) પ્રમાણે લગ્ન કર્યા હોય તે તેવા પૂત્રને પિતા પણ દત્તક લઈ શકે છે. [૧૨] એક સાથે બે દત્તક લઈ શકાય નહિ. બન્નેમાંથી કેઈપણ દત્તક તરીકે કાયદેસર ગણાતા નથી. [ ૧૩] એક દત્તક પૂત્ર હયાત હોય તે પછી બીજે દત્તક લેવાય નહિ. [૧૦] તેમજ એક છોકરાને બેથી વધારે માણસે દત્તક લે તે પણ બેટા કરે છે. [૧૫] દત્તક લેનાર તેમજ આપનાર કરારના કાયદા પ્રમાણે કરાર કરી શકે તેવા હોવા જોઈએ.
અનશ મિલ્કત ધારણ કરવાને અશકત છે. એટલે તેનાથી દત્તક લેવાય નહિ. પરંતુ તે જે દત્તક લે તે તેવા દત્તકને ભરણ પોષણ મળે.
અનંશ પૂત્રને પિતા દત્તક લઈ શકે છે. કુંવારી શ્રી દત્તક લઈ શકે નહિ.
પત્ની તેના પતિની પરવાનગીથી જ દત્તક લઈ શકે છે.. (મિથીલામાં પત્ની પિતાના પતિથી જુદી રીતે કૃત્રિમ પૂત્ર લઈ શકે છે.)
ગુજરનાર ધણુની ખાસ મનાઈ ન હોય તે વિધવા દત્તક લઈ શકે છે. સાસરાની હયાતીમાં તેની સંમતિથી દત્તક
લઈ શકે. મઝીઆરામાં ગુજરી ગયેલ સહભાગીદારની વિધવા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
[ ૪૬ ]
હિંદુ કાયદે. બીજા સહભાગીદારની સંમતિ સિવાય દત્તક લઈ શકતી નહિ પરંતુ તાજેતરમાં પ્રોવી કાઉન્સીલે, તેવી સંમતિ સિવાય પણ દત્તક લઈ શકે છે તેમ ઠરાવેલ છે. [૧૬]
જ્યાં એકથી વધારે વિધવા હોય ત્યાં જે વિધવાને દત્તક લેવાને અધિકાર આપે હોય તેજ દત્તક લઈ શકે છે. જ્યાં તે ખાસ અધિકાર આપે ન હોય ત્યાં મુખ્ય (senior) વિધવાને દત્તક લેવાનો અધિકાર છે.
દત્તક લેવાનો અધિકાર ને લેખિત હોય છે અને
* ભાવનગર સંસ્થાન પૂરતું–ઉમરાળા મહાલના મોજે ચેગઠમાં વડિલોપાત ખાતાનો એક ભાગદાર ગુજરી જતાં તેની વિધવા મનું નામ દાખલ થયેલું. તેણે તેની બે દિકરી પૈકી એક દિકરીના દિકરા ને દત્તક લીધે. તેમાં બીજા હૈયાત ભાગીદારેએ સંમતિ નહિ આપતા વિરોધ કર્યો અને વારસાના નિયમની કલમ ૧ મુજબ આખાતું અવિભક્ત ગણવાને પાત્ર હેઈને વિધવા ને દત્તક લેવા અધિકાર નથી એમ ઠરાવવામાં આવ્યું હતું. મતલબ કે પ્રિવી કાઉન્સીલના કેસ અનુસાર સંયુક્ત કુટુંબની વિધવાને અધિકાર દરબારી ખેડ ખાતાની જમીન પરત્વે રસીકારવામાં આવ્યો નથી.
ઉપરના કેઇસમાં ખાતું વિભક્ત અને સ્વતંત્ર હેત તે વિધવાને દત્તક લેવાના તેના કાયદેસરે અધિકારને બાધ આવત નહિ.
સદરહુ બીવી કાઉન્સીલના કેસથી અવિભક્ત કુટુંબની વિધવાને સહભાગીદારોની સંમતિ સિવાય દત્તક લેવાના અધિકારનો સ્વીકાર કરવામાં આવ્યા છે તે આધકાર સંધૂક્ત કુટુંબની ભાવનાને ઉચછેદક છે, એટલે તે અધિકાર રદ કરવા માટેનું ખાસ બીલ
મુંબઈની ધારાસભામાં તાજેતરમાં રજુ થયું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
દત્તક.
[ ૪૭ ] વિલની રૂઇએ ન હોય તે તે અધિકારપત્ર રજીસ્ટર કરાવવું જોઈએ.
વ્યભિચારી વિધવા દત્તક લઈ શકે નહિ.
પુનર્લગ્ન કર્યું હોય તે તે પિતાના પ્રથમના પતિ માટે દત્તક લઈ શકે નહિ.
વિધવાને પૂત્ર પિતાની પાછળ પૂત્ર અને તેની વિધવા વહુ મકીને ગુજરી જાય અને તે પૂત્ર પરણ્યા વગર અપૂત્ર ગુજરી જાય તે પ્રથમની વિધવા માતા દત્તક લઈ શકે નહિ. દાખલા તરીકે –
જ પિતાની પાછળ વિધવા ર અને પૂત્ર જ મૂકીને ગુજરી જાય છે. પિતાની પાછળ વિધવા ય અને પૂત્ર ૩ મૂકીને ગુજરી જાય છે. જા ના મરણથી મિલકતર ને મળે છે. જુના અપૂવ ગુજરવાથી તેની મિલકત માતા તરીકે ય ને મળે છે. મિલકતની વારસદાર 8 થઈ ત્યાર આદ ૨, ને દત્તક લે છે. આ દત્તક વિધાન કાયદેસર નથી, કારણ કે , વિધવા અને પૂત્ર મૂકીને ગુજરી ગયેલ એટલે ૨ ને દત્તક લેવાને હક નષ્ટ થયે; એટલે ને, એ ને મળેલી મિલકત વ ના દત્તક તરીકે મળે નહિ, પરંતુ ને, જે દત્તક તરીકે લે તે તે દત્તક વિધાન કાયદેસર ગણાય અને ૫ ને ય ના દત્તક તરીકે વારસે મળે. [૧૦૭ ૪૦. કાયદેસર દત્તકનાં ગુણ ૧ શુદ્ર સિવાય અન્ય જ્ઞાતિમાં દત્તક અને દત્તક લેનાર
એકજ રાતિના હોવા જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
~~
~
~
vvvvvvvvv
[ ૪૮ ]
હિંદુ કાયદે. ૨ તે માબાપ વિનાને ન હવે જોઈએ. ૩ દ્વમુશ્યાયન સિવાય, તે બીજા કેઈને દત્તક હવે
ન જોઈએ. ૪ શુદ્ર સિવાય અન્ય જ્ઞાતિમાં તે, બહેનને દિકરી, દિકરીને દિકરો કે માશીને દિકરો ન હૈ જોઈએ. (રિવાજ જુદી રીતે હોય તે દત્તક લઈ શકાય.) ૫ સ્ત્રી ને દત્તક લઈ શકાય નહિ. ૬ દત્તક પૂત્ર તેના ભાઈને દત્તક લઈ શકે નહિ. ૭ અનશને દત્તક લઈ શકાય નહિ. ૮ દત્તકપુત્ર, દત્તક લેનાર કરતા ઉંમરમાં મેટે હાય,
પરણેલે હોય અગર દત્તક પૂત્રને સંતાન હોય તેપણ તે કાયદેસર ગણાય છે. [૧૦૮]. દત્તકપૂત્ર પરણેલો હોય અને તેને પૂત્ર હોય તે તે પૂત્ર, દત્તકના ખરા પિતાના જ વંશમાં અને વારસદાર તરીકે રહે છે, પરંતુ તેની સ્ત્રી અધગના હેઈ તેના પતિની સાથે દત્તક લેનાર પિતાના કુટુંબમાં ભળે છે. [
૧૯]. ૧. દત્તક કાયદેસર થવામાં થવી જોઈતી વિધિ.
દત્તક વિધાન કાયદેસર થવામાં દત્તક આપનાર પિતાએ દત્તકનું શરિરીક અર્પણ દત્તક લેનારને કરવું જોઈએ, અને તેને તેણે સ્વીકાર કરવો જોઈએ. આવું અર્પણ અને સ્વીકાર
કરનાર તેઓ જે કાર્ય કરે છે તે સમજી શકે તેવા અને તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
દત્તક.
[ ૪૯ ]
કાર્યથી તેમના હક ઉપર જે અસર થાય તેની સમજણવાળા ન હોય તે થયેલી ક્રિયા કાયદેસર થતી નથી.
બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય હેય તે દરહમની ક્રિયા થવી જોઇએ, પરંતુ જે દહેમ કરવાનો રિવાજ ન હોય તે પછી દહેમ ન કર્યો હોય તે પણ ચાલે. ૨. નાની બાબતે માં થયું તે થયું ને સિધ્ધાંત.
મહત્વની ક્રિયા સિવાયની બીજી સામાન્ય બાબતે જેવી કે –
દત્તક સૌથી મોટા પુત્ર હોય, સૌથી ન્હાને હોય, એકને એક પુત્ર હોય અગર જોઈ અપાઈ ગયું હોય, હત્તક લેનાર કરતા દત્તક ઉંમરમાં મોટો હોય, સુતક દરમ્યાન દાંવિધાન થયું હોય અથવા તે વિધવાએ વાળ ઉતરાવ્યા ન હોય.
આવા કારણસર દત્તવિધાનને (Quod fieri non Debuit factum valet) થયું તે થયુને સિધ્ધાંત લાગુ પડતે હેઈને દત્તક વિધાન રદ થતું નથી. જે દત્તક લેવા માટે લાંચ તરીકે કાંઈ રકમ દત્તકના ખરા પિતાને આપવાની ઠરાવી હોય તે તે જાહેરનીતિની વિરૂદ્ધ હેઈને ગેરકાયદેસર છે, અને તે ઉપરથી કાંઈ દવે ચાલી શકે નહિ પરંતુ તેથી કરીને લેવાઈ ગયેલા દત્તકના હક્કને કે જવાબદારીને કાંઈ અસર થતી નથી. [૧૧].
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
[ ૫૦ ]
હિંદુ કાયો જે દત્તક વિધાન કાયદેસર ન ઠરે તે તેવા કહેવાતા દત્તક પુત્રને હક જન્મ કુટુંબમાંથી નષ્ટ થતું નથી. [૧૧૧] ૪૩. શ્યાયન,
દત્તક, તેના જન્મદાતા પિતા અને દત્તક લેનાર એના પૂત્ર તરીકે રહેશે એવી શરત દત્તકની ક્રિયામાં થઈ શકે છે. અને તે જાતના દત્તકને મુશ્યાયનની સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. મુશ્યાયન દત્તક તેના બન્ને પિતાને વારસો લે છે. ૪૪. દત્તકના હક અને જવાબદારી.
દત્તક લેવાયા પછી દત્તક લેનારને રસ પુત્ર જન્મ તે દત્તક લેનાર પિતાની મિક્તમાંથી આરસ પુત્રને જેટલી મિલકત મળે તેને 3 ભાગ દત્તક પુત્રને મળે છે. અને તેના ખરા પિતાને બીજા ઔરસ પૂત્ર જન્મે તે તેની મિલ્કતમાંથી અધ ભાગ મળે છે. - જે દત્તક પુખ્ત ઉમરને લેય તે તે તેના હકમાં કમી પેશ કરી શકે છે. તે સગીર હોય તે તેના વતી તેને જન્મપિતા કરાર કરી શકે, પરંતુ તે રિવાજથી વિરૂધ્ધ હોય તે તે સગીરને બંધનકારક નથી.
હતક લેવાયાથી હતક લેનારની મિલકત વારસાની ઈએ દત્તકને પ્રાપ્ત (west) થાય છે. જે વિધવાએ દત્તક દીધેલ હોય તે હલક લેવાયા પછી વિધવાને ફકત ભારણ પષણને હક રહે છે, પરંતુ વિધવા સ્ત્રી અને તેના ગુજરી ગયા પહેલાં દત્તકને પ્રાપ્ત થતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
[ ૫૧ ]
દત્તક વિધાન એક વખત કાયદેસર થઇ ચુકયુ તે રઢ થઈ શકતુ નથી, અને દત્તકને તેના જન્મપિતાના કુટુંબના હુક્કો કરી પ્રાપ્ત થતા નથી. માત્ર તે દત્તક લેનાર પિતા તરફથી જે વારસા મળવાના હોય તેના અસ્વીકાર કરી શકે. [૧૧૨]
૪૫. દત્તક વિધાનની સામેતી.
દત્તક.
દત્તક તરીકે જે હક ધરાવતા હોય તેણે તે સામેત કરવા જોઈએ. સામેતી નીચેના સંચાગા ઉપર આધાર રાખે છે.
૧ દત્તક લેવા જેવા સ ચેગા.
૨ લેખીત આધાર.
૩ પક્ષકારોની વઝુક
જ્યારે દત્તક ઘણાં લાંમા વખતથી લેવાયાનું કહેવામાં આવતુ હાય અને તેની સામે કોઇ તરફથી વાંધે લેવામાં આબ્યા ન હાય તા તે દત્તક વિધાન થયું હોવાનું અનુમાન કરવાને કા મુખત્યાર છે.
૪૬, દત્તકવિધાન કાયદેસર અગર રદ ઢગવવાની મુદત.
કહેવાતુ દત્તક વિધાન કાયદેસર નથી, તેવું ઠરાવવા માટે દાવા લાવવાની છ વષઁની મુદ્દત તેવા દત્તક વિધાનની ખબર પડી હૈાય ત્યારથી વાદીને મળે છે, તેમજ કહેવાતુ દત્તક વિધાન કાયદેસર છે તેવું ઠરાવવા માટે થયેલ દત્તક વિધાનની સેવાએલ તકરારની તારીખથી છ વર્ષ સુધીમાં તેવા દાવા લાવી શકાય છે. ત્યારબાદ આ સબંધી દાવે, મુદતના પ્રતિબંધ ગણીને સ્વીકારી શકાતા નથી. [૧૧૩]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
૧૦. સ્ત્રીધન.
૪૭. લગ્ન વિષે વિચાર-૪૮. લગ્નના પ્રકાર – લગ્નના હક્ક પુરા કરવાને દાવે.-૫૦. સ્ત્રીધનના પ્રકાર-પ૧. પતિ સ્ત્રીધનને ઉપયોગ કયારે કરી શકે? પર. સ્ત્રીધનના વારસદારને ક્રમ૧૩. વિધવા તરીકે કે વહેચણમાં મળેલી મિલક્તના હક્કો-પ૪.
વા બાબતને સંબંધ ધરાવતી કાયદેસર જરૂરીઆત-પપ. વિધવાએ કરેલી બક્ષીસ-૨૧. ભવિષ્યના ઉત્તરાધિકાર બાબત૧૭. ઉત્તરાધિકારીએ કબજો મેળવવાની મુદત
૭. લગ્ન વિષે વિચાર,
લગ્નના પ્રકારને અને વારસાને અતિ નિકટને સંબંધ છે. એટલે પ્રથમ લગ્ન વિષે વિચારીએ.
લગ્ન એટલે પુરૂષ અને સ્ત્રીને કાયદો સ્વીકારતો હોય તે સંગ. લગ્ન એ કરાર નથી એટલે સગીરનું લગ્ન થયું હોય, અગર લગ્ન જવાને પિતા, માતા, પ્રપિતા, કાકે અને મામો અનુક્રમે હકદાર છે તેઓ પૈકી એકને બદલે બીજાથે લગ્ન એજયુ હોય તે પણ તે વિધિપૂર્વક પૂર્ણ થયું હોય તે પછી લગ્ન જનાર તેમ કરવાને હકદાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
www
સ્ત્રીધન.
[ પ૩ ] ન્હોતે; એ તકરાર આગળ ધરી થયેલું લગ્ન રદ થઈ શકે નહિં. [૧૧૪]
દાખલા તરીકે એક કન્યાના માતાપિતા વિગેરે હયાત છે. આગળ વધીને એમ પણ ધારીએ કે તેનું વેવીશાળ પણ થયેલ છે, છતાં કન્યા મોસાળ જાય અને ત્યાં તેને મામ બીજા સાથે લગ્ન કરી દે તે પછી તે લગ્ન, બળ જબરાઈ વિગેરેથી ન થયા હોય તે, રદ થઈ શકે નહિ. કેટે લગ્ન કરવા સામે મનાઈહુકમ આપે હોય તે પણ થએલ લગ્ન રદ થતા નથી [૧૧૫] કારણ કે લગ્નની ક્રિયાને (Lactum valet) થયું તે થયુંને સિદ્ધાંત લાગુ પડે છે.
ગાંડા શખના થયેલાં લગ્ન, (૧૧૬) દગાથી અથવા બળજબરાઈથી થયેલાં લગ્ન, [૧૧૭] અને નપુંશકનાં થયેલ લગ્ન ગેરકાયદેસર અને નિરર્થક છે. ૪૮. લગ્નના પ્રકાર.
લગ્ન આઠ પ્રકારના છે ૧ બ્રા, ૨ દેવ, ૩ આ, ૪ પ્રજાપત્ય, પ ગાંધર્વ, ૬ રાક્ષસ, ૭ અસુર અને ૮ પિશાચ.
અત્યારે ફક્ત બ્રહ્મ અને અસુર એમ બે પ્રકારનાં લગ્ન કાયદેસર છે. બ્રહ્મ એટલે કાંઈ પણ લીધા સિવાય લગ્ન થયા હોય તે. કન્યાવિક્રય થઈને લગ્ન થયાં હોય તે અસુર લગ્ન ગણાય છે. કોર્ટ પ્રથમ હેષ્ટિએ શુદ્રમાં પણ બ્રહ્મ પ્રકારનાં લગ્ન થયાં છે એમ અનુમાન કરે છે. અસુર પ્રકારના છે એવી કેઈની તકરાર હોય તે તે તેણે સાબીત કરવું જોઈએ. [૧૧૮]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
[ ૫૪ ]
હિંદુ કાયો.
વર કન્યા સમાન વય ગુણના. એક બીજાને સપિંડ થતા ન હોય તેવા [૧૧૯] પરંતુ એકજ જ્ઞાતિના દાવા જોઇએ; જો કે અનુલેામ પ્રકારના એટલે કે બ્રાહ્મણ વર અને વૈશ્ય કન્યાના લગ્ન કાયદેસર ઠરાવેલા છે. [૧૨૦]
વર્ષાંતર લગ્ન પશુ હવે લગ્નના ખાસ કાયદા (Special marriage act III of 1872 as amended by act 30 of 1923)થી કાયદેસર ઠરેલ છે. અને આવા લગ્નથી ઉત્પન્ન થતા સતાનાને વારસા માટે તે ખાખતના ખાસ કાયદો (Indian succession act) લાગુ પડે છે.
૪૯. લગ્નના હકે પૂરા કરવાને દાવે.
પતિ કે પત્ની એક બીજા સામે લગ્નના હુક પૂરા કરવા માટે દાવા લાવી શકે છે. તેમાં મચાવ તરિકે પત્ની સગીર છે એવુ હાનું ચાલતું નથી. ઉમર જે અહુજ ન્હાની હોય તે કા` વિચાર કરે છે. [૧૨૧] જો પતિને પત, ચાંદી ( સીીલિસ ) કે એવા કાઈ ભયંકર વ્યાધી થયે। ડાય, ઘરમાં રખાત રાખી હાય, બીજો ધમ સ્વીકાર્યાં હાય અગર પત્નીના શરીરની સલામતી ન ડાય તે લગ્નના હૅક પૂરા કરવા માટે હુકમનામુ થઇ શકતુ નથી. ૫૦. સ્ત્રીધનના પ્રકાર.
સ્ત્રીધન એટલે સ્ત્રીની મિલ્કત. તે બે પ્રકારની છે. સત્ય સ્ત્રીધન અને અસત્ય સ્ત્રીધન. અસત્ય સ્ત્રીધન ઉપર ધારણ કરનારને સંકુચિત હક છે. વિધવાને મળેલ વારસા તે ગાવા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #64
--------------------------------------------------------------------------
________________
ધન.
૫૫ ]
પ્રકારમાં આવે છે. અસત્ય સ્ત્રીધનને વારસે, છેલ્લા ધારણ કરનારના ઉત્તરાધિકારીઓને મળે છે.
સત્ય ધનના પણ બે પ્રકાર છે. એક પારિભાષિક ( Technical) સ્ત્રીધન અને બીજુ અપારિભાષિક (Nontechnical ) સ્ત્રીધન.
નીચેની મિલ્કત પારિભાષિક સ્ત્રીધન ગણાય. ૧ પૂત્રી તરીકે વારસામાં મળેલ મિલકત. ૨ જાત મહેનતથી મેળવેલ મિલકત. ૩ ફુલ અથવા પલ્લુ ૪ યૌતક. (લગ્ન સમયે મળેલી ભેટ.) જ-અનિ-લગ્નવેદી સમક્ષ મળેલી મિલ્કત. જેવી કે
હાથગરણું અથવા ચાંદલો. -અદ્યવાહનિક–વર નીકળતી વખતે વધાવામાં
મળેલી મિલકત. ૫ અન્વાધેયક-લગ્ન પછી પિયર કે સાસરા તરફથી
મળેલી ભેટ વિગેરે. ૬ અધિવેદનિક-પતિ જ્યારે બીજી સ્ત્રી કરે ત્યારે દિલાસા
માટે આપેલી મિલ્કત. ૭ ભરણપોષણ બદલ મળેલ રકમ. ૮ અજાણ્યા તરફથી મળેલ ભેટ કે બક્ષીસ.
૯ વિરૂદ્ધ કબજાથી મેળવેલ મિલકત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
હિંદુ કાયદો.
૧૦ જડેલી મિલકત.
૧૧ ઉપર જણાવેલ કોઈ પણ પ્રકારના સ્ત્રીધનવડે સંપ
દન કરેલી મિલકત. ૫૧. પતિ સ્ત્રીધનને ઉપયોગ કયારે કરી શકે?
ઉપર જણાવેલ મિલકત પૈકીની સાદાયિક (પરણેલી અગર વગર પરણેલી સ્ત્રીને સાસરેથી અગર પિયરથી બાપ અગર બીજા સગાં તરફથી જે કાંઈ મળ્યું હોય તે) સિવાયની મિલકતની વ્યવસ્થા પતિની હયાતીમાં સ્વતંત્ર રીતે પતિની સંમતિ સિવાય કરી શકતી નથી. [૧૨૨] પતિ તેની પત્નીનું સ્ત્રીધન, માંદગી, કેદ, દુષ્કાળ વિગેરે જરૂરીઆતના સમયમાં વાપરી શકે છે. આ હક તેને જાતિય (personal) છે. જે તે તેની પત્નીનું સ્ત્રીધન વાપરવાની ઈચ્છા ન દર્શાવે તે લેણદારે તેને તેમ કરવાની ફરજ પાડ શકતા નથી, કે તેની ઉપર દરખાસ્તની બજવણી કરવી શકતા નથી. [૧૨૩] પર. સીધનના વારસદારેને ક્રમ.
શુકના વારસદારને ક્રમ નીચે પ્રમાણે છે. ૧ સહેદરભાઈ. ૨ માતા. ૩ પિતા. ૪ બાપના વારસે.
વૈતકને વા કુંવારી પૂત્રીને, પરણેલી પુત્રીને અને પૂત્રને, અનુક્રમે એકને અભાવે બીજાને મળે છે. [૧૨૪] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
રસીયન.
| [ 9 ] ભદત્ત (પતિએ આપેલી) અને અન્વાધેયક મિક્તના વારસાને ક્રમ નીચે પ્રમાણે છે.
૧ પૂર્વ અને કુંવારી પૂરીઓ સરખે ભાગે. [૧૨૫] ૨ પૂત્ર અને પરણેલી પૂવાઓ સરખે ભાગે. ૩ પૂત્રીઓના સંતાને. ૪ પૂત્રને પુત્ર.
બીજા પ્રકારના સ્રોધનના વારસદારે– ૧ કુંવારી પૂરી. ૨ પરણેલી પણ ગરિબ પૂરી. ૩ પરણેલી ધનવાન પૂત્રી. ૪ પૂત્રીના સંતાને. ૫ પૂત્ર. ૬ પૂરના પૂ.
અપારિભાષિક સ્ત્રીધનના વારસદારોને ક્રમ [ ૧૨૬]
૧ પૂત્ર. ૨ પૂત્રને પૂવ. ૩ પૂત્રના પૂત્રને પૂત્ર જ પૂત્રી. ૫ પૂત્રીને પત્ર. ૬ પુત્રીની પુત્રી.
ઉપર જણાવેલ કેઈ વારસદાર ન હોય તે પછી વિવાહ જે બ્રહ્મ પ્રકારના થયેલ હોય તે તેના પતિને વાર મળે છે. પતિને અભાવે પતિના વારસદારોને વાર મળે, પરંતુ જે અસુર પ્રકારના લગ્ન થયેલ હોય તે
ધનને વારસો – માતા, ૨ પિતા અને પિતાના વારસ દારોને અનુક્રમે મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
હિંદુ કાયછે.
સ્ત્રીધનના વારસે પુરૂષ અગર સ્ત્રીને સ્વતંત્ર રીતે
મળે છે.
સ્ત્રીધનના વારસામાંથી અનૌરસ ( Illegitimate) પૂત્રને આદ કરવામાં આવ્યા નથી. [ ૧૨૭]
નાચિકાની મિક્ત પણ સ્ત્રીધન પ્રમાણે પ્રથમ ભાઈ, મ્હેન, ભાઈના પૂત્ર અને અનુક્રમમાં ખીજા સગાને મળે છે. વેશ્યાના ઔરસ અને અનારસ પૂત્રમાં ઓરસને જ વારસા મળે છે. [૧૨૮]
જન્મથી મળેલા, એટલે કે પૂત્રી કે વ્હેન તરીકે લીધેલે વારસા સ્વતંત્ર રીતે મળે છે. અને લગ્નથી એટલે કે વિધવા, માતા, દાદી વિગેરે સગપણથી મળેલા વારસા પ્રતિબંધક હોય છે.
પરણેત્રી શ્રી કરાર કરી શકે છે પરંતુ તે તેના સ્ત્રીધન પૂરતાજ અંધનકારક છે. [૧૨૯ ] ૫૩. વિધવા તરીકે વહેંચણમાં મળેલી મિલકતના હકો.
૧ મળેલી મિલક્ત, પુત્રના જન્મ થવાથી કે દત્તક લેવાથી અથવા પૂનગ્ન કરવાથી પાછી બીજા વારસદારાને જાય છે. માત્ર વ્યભિચારના કારણસર મળેલી મિક્ત પાછી લેવાતી નથી.
૨ વારસામાં મળેલી મિક્ત કાયદેસર જરૂરીઆત અથવા મિક્તમાં સુધારો કરવાના હેતુ સિવાય તે વેચી કે ગીશ મૂકી શક્તી નથી, પરંતુ મળેલી મિલક્તનુ ઉત્પન્ન અને વધારાના ઉપયોગ તેની મરજી સુનાસણ કરી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
સીધન.
[ ૫૯ ]
૩ વારસામાં મળેલી મિલક્તની ઉપજમાંથી ખરીદાએલી મિક્ત ઉપર તેના સ્વતંત્ર હક છે, અને તેના ઉપયાગ તે સ્વતંત્ર રીતે કરી શકે છે; પર ́તુ જો તેવી ઉપજ મૂળ મિક્તમાં ભેળવે તેવા હક મળતા નથી.
-------
૪ પેાતાને વારસામાં મળેલી મિલક્તના તે સપ્ તાથી વહીવટ કરી શકે છે. પેાતાના જીંદગી પ"તના હ્રક વેચી શકે છે, તેવી જ રીતે તેની ઉપરની દરખાસ્તની અજવણીમાં તેને જીંઢંગી પતના હક જપ્ત કરી વેચાણ પણ કરવામાં આવે છે.
૫ તેના મૃત્યુ બાદ તે મિક્ત તેના ઘેલ્લા પુરૂષ ધારણ કરનારના ઉત્તરાધિકારીને મળે છે.
૬ કાયદેસરની જરૂરીઆત માટે, તે તેને મળેલી મિત ઉત્તરાધિકારીઓને ધનરૂપ થાય તેવી રીતે ગીરા કે વેચાણ કરી શકે છે.
૫૪. આ બાબતને સંબધ ધરાવતી કાયદેસર જરૂરીઆત.
૧ શ્રાદ્ધ તથા યાત્રા.
૨ મિલ્ક્ત ઉપર સુરત રાખીને ચેગ્ય પ્રકારનું દાન. ૩ છેલ્લા ધારણ કરનારનુ મુદત બહાર ગયેલું પણ દેવું. ૪ મહેસુલ, ભાડુ અને બીજા ભરવાના કર વેરાઓ.
૫ છેલ્લા ધારણ કરનારની મિક્તના વારસાના દાખલ તથા લેટસ ઓફ એડમિનીસ્ટ્રેશન મેળવવા માટેના ખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
હિંદુ કાયદે.
૬ મિલક્તને સંભાળવા અને બચાવવા માટે થતો
કોર્ટને ખર્ચ. ૭ છેલે ધારણ કરનાર જેના લગ્ન કરવા બંધાયેલ
હોય, તેના લગ્નને ખર્ચ જેમકે દિકરી, બહેન, દિકરાની દિકરી વિગેરે. ૮ સગાઓના લગ્ન પ્રસંગે પ્રાસંગિક ભેટ બક્ષીસ
વિગેરે. સ્થીતિના પ્રમાણમાં. ૯ મિલક્તની મરામત અને રક્ષણ માટેને ખચ.
૧૦ આશ્રિતનું ભરણ પોષણ. ૫૫. વિધવાએ કરેલી બક્ષીસ.
કેઈ એક ઉત્તરાધિકારીને, તે પિતાને હિરો બીજા ઉત્તરાધિકારીની સંમતિથી અર્પણ કરી શકે છે. સદરહુ અર્પણ કરતા પિતાના ભરણપોષણ માટે કાંઈ ભાગ રાખે છે તેથી તે અર્પણ રદ થતું નથી.
કાયદેસર જરૂરીઆત માટે વિધવાએ કરેલું વેચાણ કે ગીરે જે ઉત્તરાધિકારીઓની સંમતિથી થયેલ હોય તે જ્યારે વારસો ઉઘડે ત્યારે તેમને બંધનકારક છે.
આવી સંમતિ જે ભવિષ્યના ઉત્તરાધિકારીઓને હક બાવવા માટે, અથવા દગલબાજીથી અથવા સંપૂર્ણ જ્ઞાન વિના મેળવેલ હોય તે તે કાયદેસર નથી. પદ, ભવિષ્યના ઉત્તરાધિકાર બાબત.
પિતાને અમુક મિલક્તમાં ઉત્તરાધિકાર છે એવું ઠરાવવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
mm
પ
સ્ત્રીધન.
| [ ૬૧ ]. તે દા લાવી શકતો નથી કારણકે તે ભવિષ્યને વારસે ( spes suecessionis ) .
જે કબજેદાર, ભવિષ્યના તેમના ઉત્તરાધિકારને નુકશાન થાય તેવી રીતે વર્તન કરી મિક્તને દુરૂપયોગ કરતે હોય તે તે અટકાવવા દાવે લાવી શકે છે.
જે તુરત ઉત્તરાધિકારી, કબજેદાર સાથે મળી જઈ તે દાવ લાવવા ખુશી ન હોય, અથવા ન લાવે તે તે પછીને ઉત્તરાધિકારી તે દાવ લાવી શકે છે.
પોતાના અધિકારી ઉપરાંતનું ગીરે કે વેચાણ વારસ દારે કર્યું હોય તે તે રદ નથી પરંતુ તેના ઉત્તરાધિકારીની ઇચ્છા ઉપર રદ થવાને પાત્ર છે.
વારસદાર ગુજરી જાય એટલે મિત ઉત્તરાધિકારીઓ ને મળે છે. તેઓ માથાદીઠ વહેંચણ કરે છે.
વારસે મળે એટલે ગુજરનારની વતી ઉત્તરાધિકારી બધા કામકાજ કરી શકે છે. અને તે ગુજરનારનું દેવું આપવા અને શ્રાધ્ધ વિગેરે અંત્યેષ્ટિ કિયા કરવાને બંધાયેલ છે. પ... ઉત્તરાધિકારીએ કબજો મેળવવાની મુદત
છેલ્લા વારસદારના ગુજરવા પછી બાર વર્ષમાં ઉત્તરાધિકારીએ સ્થાવર મિલક્તને કબજો મેળવવા દા લાવ જોઈએ. અને જંગમ મિલક્તના કબજા માટે છ વર્ષમાં દાવે કરવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
૧૧. ભરણપોષણ.
૧૮ ભરણપોષણની જવાબદારી–પ૯. ભરણપોષણ માગપાને હકદાર – ૧૦, ભરણપોષણની રકમ નક્કી કરવામાં દયાનમાં લેવા જેવી બાબત-. ભરણપોષણને હક હૂબાવવા થયેલ ચાણ વિગેરેકર. ભરણપોષણની રકમની દરખાસ્તમાં બજજ -૩. ભરણપોષણને દાવ લાવવાની મુદત.
૫૮. ભરણપોષણની જવાબદારી.
પ્રથમ કાયદેસરના દેવા આપ્યા પછી ભરણપોષણને બીજે મિલ્કત ઉપર રહે છે.
હિંદુ સંયુક્ત કુટુંબને કર્તા કુટુંબના સઘળ અંગભૂત માણસે, તથા તેમની અવિવાહિત પૂત્રીઓ, વિધવા અને બાળકોનું ભરણપોષણ કરવા કાયદેસર જવાબદાર છે.
અનશ વારસની મિલકત જેને પ્રાપ્ત થઈ હોય તે અર્નશ વારસનું ભરણપોષણ કરવા બંધાએલ છે.
જ્ઞાતિ બહાર થવાથી અથવા વટલાઈ જવાથી કારણપષણના હકને કાંઈ અસર થતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Gર પા .
[2]. ૫૯ ભરણપોષણ માગવાને હકદાર. ૧ ઔરસ અથવા અનૌરસ સગીર પૂ. ૨ તેમની કુંવારી પત્રીએ. ૩ પત્ની.
ત્યાં સુધી તે પવિત્ર રહે અને વ્યાજબી કારણસર જુદી રહે તે સિવાય, એકજ મકાનમાં અને તેના પતિના રક્ષણ તળે રહે ત્યાં સુધી. ૪ અવરૂદ્ધસ્ત્રી.
તે એકજ પુરૂષની રાખેલી હોવી જોઈએ. જેને પતિ જીવતે હેય તે અવરૂદ્ધ સી ગણાય નહિ. અવરૂદ્ધ સ્ત્રીને તેના પ્રેમી પાસે, તેની હયાતીમાં ભરણ પોષણ માગવાને હક નથી. પરંતુ તેના મરણ બાદ, તેની મિક્તમાંથી, જે તે વફાદાર રહે તે ભારણુષણને હક ઉત્પન્ન થાય છે. [૧૩૦) ૫ વિધવા.
જે વિધવાને તેના ગુજરનાર ધણીની મિલ્કતને વારસો મળતો નથી તેને, તે મિલકતમાંથી, તેના પતિની હયાતીમાં અગર ગુજરવા બાદ પણ વ્યાજબી કારણથી જ જુદી રહેતી હોય તે ભરણપોષણ મળી શકે.
અપવાદ
વિધવાની પાસે તેના પિષણ પૂરતું ધન હોય, એદી અમે ભારણા માટે રકમ આપવામાં આવી હોય તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
N
હિંદુ કાયદે. તેણે વાપરી નાખી હોય, તેણે પૂનર્લગ્ન કર્યું હોય, અપવિત્ર અંદગી ગાળતી હોય અથવાતો વ્યાજબી કારણ સિવાય તેના પતિના કુટુંબથી જુદી રહેતી હોય તે તેને ભરણપોષણ મળી શકે નહિ. ૬૦. ભરપેષણની રકમ નક્કી કરવામાં ધ્યાનમાં લેવા જેવી બાબત. ૧ મિલકતની આવક. ૨ ગુજરનારનું સમાજમાં સ્થાન. ૩ વિધવાના કબજામાં રહેલી સ્ત્રીધનની રકમ.
સામાન્ય જરૂરીઆતે.
ઉપરની બાબતે વિચારતાં ગુજરનારને ભાગે આવતી મિલ્કતની વાર્ષિક આવક કરતાં ભરણપોષણની રકમ વધવી ન જોઈએ. કુટુંબના આથિક સંગે ફરે તે તેની સાથે ભરણ પોષણની રકમમાં પણ ફેરફાર થાય છે. ૬૧. ભરણપોષણને હકડૂબાવવા થયેલ વેચાણુવિગેરે.
વિધવાના પતિએ તેની હયાતીમાં મકાન વેચી નાખ્યું હોય તે પણ તે મકાન વિધવાને રહેવા માટે આપવું જોઈએ. પાછળથી, જાણીને (with notice) કે જાણ્યા વગર ખરીદનાર તે મકાનનો કબજો મેળવી શકતા નથી.
ભરણપોષણને હક ડૂબાવવા માટે બક્ષીસ કે બીજી રીતે મિકતની વ્યવસ્થા થઈ શકતી નથી. જે તેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
ભરણપાષણ.
[ ૨૫ ]
કરવામાં આવ્યું હોય તા તે મિલ્કત ઉપર ભરણપાષણના આજો રહે છે.
દર ભરણપાષણની રકમની દરખાસ્તમાં ભજવણી.
ભરણપાષણના હક જાતિકા હાઇને, તે, દરખાસ્તની બજવણીમાં આવતા નથી. જે કે પાછળની ચડેલી રકમ જસીમાં લેવાય છે, તેમજ બીજાને બક્ષીસ વિગેરે રીતે આપી શકાય છે.
૬૩. ભરણપાષણના દાવા લાવવાની મુદત.
ભરણપાષણના હકદાર પાતાના હક ઠરાવવા તે હક ઉત્પન્ન થયાની તારીખથી ચાલતી તારીખ સુધીની રકમ અપાવવા અને ભવિષ્યના ભરણપાષણના ખાજો મિલ્કત ઉપર ઠેરાવવા દાવા લાવી શકે છે, અને તેમાં તે રકમ અપાવવાની તારીખ ઠરાવાય છે.
ભરણપાષણના દાવા, તેવા હકની તકરાર લેવાયાની તારીખથી ખાર વર્ષ સુધી અને પાછળથી ચડેલી રકમ દેવી થયાની તારીખથી તેટલી મુદતમાં લાવવા જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
૧૨. પ્રકીર્ણ.
૬૪. વાલી અને સગીર-૫. વીલ-૬૬. બક્ષીસ૭. ભીનામી-૬૮. દામદુપટ–૧૯. ખેજા અને કારછી એમણ.
૬૪. વાલી અને સગીર.
વાલી ત્રણ પ્રકારના છે. ૧. જન્મ હકથી, ૨. જન્મ હકના વાલીએ ખાનગી રીતે નિમેલા, ૩ કાયદેસર, કોર્ટ મારફતે નિમાએલા વાલી.
સગીરની અઢાર વર્ષની ઉંમર પૂરી થાય એટલે તે ઉંમર લાયક ગણાય છે. જે કાયદેસર વાલી નિમવામાં આવ્યું હોય તે ૨૧ મેં વર્ષે તે ઉંમર લાયક ગણાય છે. [૧૩૧]
નૈસર્ગિક વાલી તરીકે ૧.પિતા, ૨. માતા, ૩. પિતાના નજીકના સગા, ૪. માતાના નજીકના સગા, (૧૩૨) અને છેવટ રાજા આવે છે. અનારસ છોકરાની વાલી પ્રથમ તેની મા થાય છે. ૧૩૩] જ્યાં નાતરને રિવાજ હોય ત્યાં નાતરું કર્યા છતાં વાલી તરીકે માતાને હક નષ્ટ થત નથી. [૧૩૪]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રકીર્ણ.
[ ૭ ] જે પિતા વાલી થવાને એગ્ય ન હોય તે છોકરાઓ માંથી એક ઉમર લાયક થતા સુધી કેટે કોઈને વાલી નિમી શકે છે. પરંતુ જ્યારે તે ઉંમર લાયક થાય ત્યારે તુરતજ નિમેલું વાલીપણું દૂર થાય છે. [૧૩૫
જરૂરીઆતના પ્રસંગે મિક્તના ફાયદા માટે વાલી, 'મિલક્ત વેચવા વિગેરેને કરાર કરી શકે છે. તેમજ નવું દેવું પણ કરી શકે છે. પરંતુ તે માટે મિત જવાબદાર રહે છે. સગીરની જાત જવાબદાર નથી. [૧૩૬] ૬૫. વીલ.
કરારના કાયદા પ્રમાણે કરાર કરવાને લાયક દરેક મનુષ્ય પોતાની સ્વતંત્ર મિલકતનું વીલ કરી શકે છે. વીલ કરનારના મરણ બાદ તે અમલમાં આવે છે. એકથી વધારે વીલ કર્યા હોય તે છેવટનું વિલ અસરકારક ગણાય છે. છેલ્લા વીલમાં પ્રથમના વીલ રદ કર્યાનું લખ્યું ન હોય તે છેલા વીલથી વિરૂદ્ધ ન હોય તેટલા પૂરતે આગલા વીલેને પણ અમલ થઈ શકે છે. [૧૩૭]
વીલ લેખીત હોવું જોઈએ. તેના ઉપર વીલ કરનારની અને બે સાક્ષીઓની એક બીજાની રૂબરૂમાં સહી કરેલી હેવી જોઈએ. વિલમાં લખેલા શબ્દોને અર્થ સંભાળ પૂર્વક
સ્થીતિ–સંગે તપાસીને કરવું જોઈએ. [૧૩૮] માત્ર શબ્દોને વળગી રહેવું જરૂરતું નથી. ૬૬.બક્ષીસ
કાંઈ પણ અવેજ લીધા સિવાય રાજીખુશીથી પોતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
[ ૬૮ ]
હિંદુ કાયદે. કાંઈ સ્વતંત્ર મિક્ત બીજાને આપે અગર આપવાને કરાર કરે તેને બક્ષીસ કહેવામાં આવે છે.
ટ્રાન્સફર ઓફ પ્રોપટી એકટની કલમ ૧૨૩ મુજબ સ્થાવર મિલક્તની બક્ષીસ રજીસ્ટર્ડ દસ્તાવેજથી થઈ શકે છે. તે દસ્તાવેજમાં બક્ષીસ આપનારની તથા બે સાક્ષીઓની સહી જોઈએ. મિલ્કતને કબજે સેંપવાની જરૂર નથી.
જંગમ મિલક્તની ઉપર જણાવ્યા મુજબ અગર માત્ર કબજે સેંપવાથી પણ બક્ષીસ કાયદેસર થઈ શકે છે.
જે વ્યક્તિનું અસ્તિત્વ ન હોય તેના લાભમાં કાંઈ બક્ષીસ થઈ શકતી હતી [૧૩૯] પરંતુ ૧૯૨૬ના ૧૫માં “હિંદુ વિઝીશન ઓફ પ્રોપટી ” એકટથી તેવી બક્ષીસ કરનારના ગુજરવા દરમ્યાન બક્ષીસ, જેના અથવા જેમના લાભમાં થઈ. હોય તે અસ્તિત્વમાં આવે તે કાયદેસર ઠરે છે.
એક વખત કાયદેસર બક્ષીસ થઈ તે, ગેરસમજુતથી અથવા દગાથી થઈ ન હોય તે પાછી લેવાય નહિ. [૧૪] ૬૭. બીનામી.
આ નિયમ હિંદુ કાયદાને નથી. પરંતુ ઈંગ્લીશ શુદ્ધન્યાય (ઈકવીટી) ને છે. અને હિંદુ કાયદાએ ગ્રહણ કરે છે.
કઈ મિલકત ખરીદવાને અવેજ એક માણસ આપે અને બીજાને નામે ખત દસ્તાવેજ કરાવે, અગરતે પિતાને
નામે ખત દસ્તાવેજ હોય તે અવેજ લીધા સિવાય બીજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
પ્રકીર્ણ
[૯]. માણસને નામે કરી આપે, આવા બદલાને બીનામીને વ્યવહાર કહેવામાં આવે છે. અને જેને નામે ખત દસ્તાવેજ થયા હોય તેને બીનાગીદાર કહેવામાં આવે છે.
આવે વ્યવહાર ૧. કેઈપણ કાયદાની વિરૂદ્ધને હાય, ૨. ખરા માલીકના લહેણદારને રખડાવવા માટે થયે હોય અને ૩. જાહેર નીતિથી વિરૂદ્ધ ( against public policy ) હોય તે નિરર્થક અને ગેરકાયદેસર છે.
બીનામીદાર પાસેથી આવી મિક્ત કેઈએ કાયદેસર અવેજ આપીને શુદ્ધ બુદ્ધિથી બીનામી વ્યવહારની અજ્ઞાનતામાં ખરીદી હેાયતે ખરીદનારના હકને બાદ આવતું નથી. અને ખરા માલીકને દાવે ચાલતું નથી.
ખરા માલીકને હેણદાર દરખાસ્તની બજવણીમાં અનામી મિત વેચાવી શકે છે. [૧૪] ૬૮. દામદુપટ.
દામદુપટના નિયમ મુજબ મુદલથી વધારે વ્યાજ, કેટ, હિંદુપાસેથી અપાવી શકે નહિ. [૧૪૨ ] ગીરના વ્યવહારને પણ આ નિયમ લાગુ પડે છે. [૧૪૩] દાવો દાખલ થયા પછી આ નિયમ લાગુ પડતું નથી. [૧૪] જે પક્ષકારે વચ્ચે, પાછળથી ચડેલા વ્યાજને મુદ્દલને ભાગ ગણવાને કરાર કરવામાં આવેલ હોય તે કરાર બંધનકર્તા છે. [૧૪] અને તેને રામદુપટના નિયમને બાધ આવતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
[ ૭૩ ].
હિંદુ કાયદે. લહેણુદાર અન્ય જ્ઞાતિને હોય તે પણ આ નિયમ લાગુ પડે છે. [૧૪૬ ] પરંતુ અન્ય જાતિ પાસેથી હિંદુએ હવાલે લીધે હોય અથવા મૂળ દેવાદાર હિંદુ હોય પરંતુ તેણે અન્ય જાતિને હવાલો આપે હોય ત્યારથી આ નિયમ લાગુ પડતું બંધ થાય છે. ૬૯ ખેડા અને કચ્છી મેમણ.
ખાજા, કચ્છી મેમણ, હાલાઈ મેમણ, સુન્નીરા તથા મેલેસલામ ગરાસીઆઓને વારસા પૂરતે હિંદુ કાયદે લાગુ પડે છે.
કચ્છી મેમણ એકટ પ્રમાણે કરાર કરવાને લાયક કે મેમણ પ્રતિજ્ઞાપૂર્વક પોતાને મુસલમાની સરેહના નિયમ લાગુ પાડવાનું જાહેર કરે તે તેને અને તેના વંશ વારસને મુસલમાની સરેહના નિયમો લાગુ પડે છે.
»
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
IIIIIIIIIIIIIIIIIIIII
II
I
IIIIIIIIIIIIIIIIIIIIIi0I
ઈસ્લામી કાયદો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
૧૩. વારસો.
. ૧
મિ
તેના
૭૦. અનશ વારસે૭૧.-વહેચણ વખતે જેનું અસ્તિત્વ ન હોય તેની સ્થીતિ -૭૨. અકસ્માત વખતે અનુમાન -૭૩. મિલકતની વ્યવસ્થાને કમ-૭૪. સ્વતંત્ર અને વડિલોપાજીત વગેરે ભેદ-ઉ૫. વારસદારોને કમ-૭૫. પ્રત્યગામી–૭૭. વધારા૮ શિયાપંથ પ્રમાણે કાયદેસર હિસ્સેદાર.-૭૯. લેહિના સગા-૮૦. પ્રતિનિધિ-૮૧. સુત્રાપંથ પ્રમાણે શેષાધિકારીઓ–૮૨. વારસાનું વિભાગ બતાવતું કાયદેસર હિસ્સેદારેનું પત્રક
૭૦. અશ વારસો. ૧ અનૌરસ છોકરા–અનારસ છોકરા તેમની માનો
વાર લે છે અને તેમને વારસો તેમની માને
મળે છે. ૨ લીઆનની રૂઈએ—એટલે કે અમુક કરૂં પિતાનું
હવાને ગુજરનારે ઈન્કાર કર્યો હોય તે વાર મળી શકે નહિ. પરંતુ જે હયાતી દરમ્યાન લીઆન પાછું ખેંચી લીધું હોય તે છેકરાને બાપને વારસો મળે, પણ બાપને છોકરા ને વાર મળે નહિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
ઈસલામી કાય.
૩ સાવકા છોકરા અને તેમના સાવકા બાપ એક
બીજાના વારસદાર થતા નથી. ૪ મરનારનું મોત આણનારને તેને વારસો મળે
નહિ. શિયાપંચ પ્રમાણે જે અકસ્માતથી અગર વગર ઈરાદે મોત આણેલ હોય તે તેને વારસો મળે શકે.
૫ જે મુસલમાન ન હોય તેને વાર મળી શકે નહિ. ૭૧. વહેચણવખતે જેનું અસ્તિત્વ ન હોય તેની સ્થીતિ.
વહેંચણ કરતી વખતે ગર્ભમાં બાળક હોય તેને પણ હિસ્સો ગણવામાં આવે છે. અને ગર્ભમાં પત્ર અગર પૂત્રી એ બે પૈકી જેને વારસાને વધારે હિસે હેાય તે જન્મશે એવું અનુમાન કરવામાં આવે છે. [૧]
છોકરું જે મરેલું જન્મે તે અનામત રાખેલ વારસો પ્રથમના વિભાગ પ્રમાણે વહેંચી દેવામાં આવે છે. એ જન્મીને પછી મરણ પામે છે તે વારસો ગુજરનાર બાળકના વારસદારને મળે છે.
જે માણસને પત્ત ન હોય તેને વારસો તે જીવતે હોવાનું પુરાવાના કાયદાની કલમ ૧૦૭–૧૦૮ મુજબ અનુમાન કરી શકાતું હોય ત્યાં સુધી અનામત રાખી મુક જોઈએ. [૨] ૭ર, અકસ્માત વખતે અનુમાન.
વધારે માણસે અકસ્માતથી એકી સાથે ગુજરી ગયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
[ ૭૫ ]
લય અને તેમાં પ્રથમ કેણુ ગુજરી ગયું તે જણાતું ન હોય તે નાની ઉમરવાળો વધારે છે તે એવું અનુમાન થાય. ૭૩. મિલ્કતની વ્યવસ્થાને મ. ૧ અંત્યેષ્ટિ ક્રિમ અને મરણ પથારી વખતે થયેલું
ખર્ચ. ૨ મરનારના મરણ પહેલાના ત્રણ માસ દરમ્યાન
ચાકરી કરનારને પગાર તથા મજુર તેમજ કારીગરના કામ બદલનું વેતન. ૩ વારસા સર્ટીફીકેટ કે વ્યવસ્થાપત્ર લેવાને ખર્ચ ૪ મુદતના અનુક્રમમાં બીજાં દેવાં. ૫ ઉપરને ખર્ચ અદા કરતાં જે મિલકત રહે તેના
૩ ભાગની બક્ષીસ.
ત્યારબાદ જે મિલ્કત રહે તેમાંથી વારસદામાં નિયમ સુજબ વહેંચણ થાય છે. ૭૪. સ્વતંત્ર અને વડિલોપાત વિગેરે ભેદ.
મુસલમાની સરેહ પ્રમાણે મિલકતમાં વડિલેપાઈત અને સ્વતંત્ર એ ભેદ નથી તેમજ સંયુક્ત કે અવિભકત કુટુંબ જેવી સંસ્થા નથી. કોઈ મુસલમાનના ગુજરવા પહેલા તેને વારસ ભવિષ્યમાં મળવાના સંભવિત વારસા (Spes Succasionis) ની વ્યવસ્થા કરી શકતું નથી.
જેવી
વિષ્યમાં મળી
શકતો ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
ઈસ્લામી કાયો.
પણ મુસલમાન જન્મથી વારસા, પરત્વે કાંઈ હક પ્રાપ્ત કરી શકતો નથી. ધારણ કરનારના ગુજર્યા બાદ તેને જે કંઈ હક મળી શક્ત હોય તે તેને પ્રાપ્ત થાય છે. ૭૫. વારસદારને કેમ. (૧) હિસ્સેદાર–જેમને હિસ્સ કાયદાથી મુકરર કર
વામાં આવ્યું છે તેવા સગાઓ. આવું સગપણ બે રીતથીdય છે. ૧ લગ્નથી. ૨. લેહિથી. પુરૂષ કાયદેસર હિસ્સેદાર.
૧. બાપ. ૨. ખરે દાદ અને બાપની ગમે તેટલી ચઢતી પેઢીને પૂર્વજ. ૩. આંગળીઆત ભાઇ. ૪. ધણી.
સ્ત્રી કાયદેસર હિસ્સેદારે
૧. વહ. ૨. દિકરી. ૩. ગમે તેટલી ઉતરતી પેઢીએ દિકરાની દિકરી. ક. મા. ૫. ખરી દાદી. ૬. સગી બહેન. ૭. ઓરમાન બહેન. ૮. આંગળીઆત બહેન. (૨) શેષાધિકારી–હસેદારનો હિસ્સો અપાઈ ગયા
પછી જે મિલકત અવશેષ રહે તે આ વર્ગમાં આવનાર વારસદારે વહેંચી લે છે. શેષાધિકારીને માથાદીઠ વારસો મળે છે.
જે માણસનું મરનારની સાથે સગપણ ગણતા વચમાં સી આવે તે શેષાધિકારી થઈ શકતું નથી. (૩) દૂરના સગાજેઓ હિસ્સેદાર અગર શેષાધિકારી
નથી તેવા લેહિના સંબંધથી થતા સગાઓ તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
~
વાસે.
૭૩ ] મરનારની છોકરીના ગમે તેટલી ઉતરતી પેઢીના તથા દિકરાની દિકરીના ગમે તેટલી ઉતરતી પેઢીના તથા ગમે તેટલી ચઢતી પેઢીના બેટા દાદા
અને ખોટી દાદીઓને સમાવેશ થાય છે. (૪) મૌલા–મૌલા એટલે કરારની રૂઇએ થનાર વારસ.
કાયદેસર કરાર કરવાને લાયક કેઈ પિતાની પત્ની અથવા પતિ સિવાય બીજા કેઈ માણસને, તે પિતાને વારસ છે એમ જણાવે અને તેના બદલામાં આવી કરાર કરનારની કાંઈ જવાબદારી આવે તે ભેગવવાનું કબુલ કરે તે માણસ
કરારની રૂઇએ વારસદાર ગણાય છે. (૫) માની લીધેલો સગો–અમુક માણસ કેના વંશને
છે તે જણાતું ન હોય પરંતુ ગુજરનારે સગા તરીકે તેને અંગિકાર કર્યો હોય તે તે માની
લીધેલે સગે ગણાય છે. આવું સગપણ ગુજરનારે હયાતીમાં પાછું ખેંચી લીધું હોય તે વારસે મળે નહિ. (૬) વીલની રૂઇએ–ઉપરના વારસદારને અભાવે છે
મરનારે વીલ કર્યું હોય તો જેના લાભમાં વિલ
કર્યું હોય તેને મિલકત મળે છે. (૭) શક્ય સત્તા–ઉપરના સઘળાને અભાવે રાજ્યસત્તા
વારસદાર ગણાય છે.
નોટ-ઉપરના ચાર તથા પાંચ નંબરના વારસદાર - હિંદુઓના દત્તકને ઝાંખી રીતે મળતા આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
ઈરલામી કાયછે. ૭૬. પ્રત્યાગામી.
કાયદેસર હિસ્સેદારોને તેમને હિસ્સો મળી ગયા પછી કાંઈ મિક્ત વધે અને શેષાધિકારી ન હોય તે વધેલી મિક્ત, પ્રત્યાગામી મિલક્ત કહેવાય છે. પ્રત્યાગામી મિક્તની વહેંચણમાં પતિ પત્નીને અસ્સપરસ વારસે મળતું નથી. જે પતિ અને પત્ની સિવાય બીજા કઈ કાયદેસર હિસ્સેદાર કે દૂરના સગા ન હોય તે પછી તેમને પ્રત્યાગામી ધનને વારસે મળે. [૪] ૭. વધારે.
ગુજરનારને કાયદેસર હિસ્સેદારે વધારે હોય અને તેમના હિસ્સા પ્રમાણે મિક્ત વહેંચતાં તેમના હિસ્સા પૂરે. પૂરા વહેંચી શકાતા ન હોય તેવા પ્રસંગે કાયદેસર હિસેદારના હિસ્સા આપવા માટે સાધારણ રીતે મિક્તના જે ભાગ કરવા જોઈએ તેના કરતા વધારે ભાગ કરવામાં આવે તેને “વધારે” કહેવામાં આવે છે. ૭૮. શિયાપંથ પ્રમાણે કાયદેસર હિસ્સેદારો
શિયા પંથના કાયદેસર હિસ્સેદારમાં જરા તફાવત છે. તે નીચે પ્રમાણે છે.
૧ ધણ, ૨ વહુ, ૩ દિકરી, ૪ બાપ, ૫ મા, ૬ સગીબહેન, ૭ ઓરમાન બહેન, ૮ આંગળીઆત બહેન અને ૯ ભાઈ. ૭૯ લાહિના સગા.
શિયાપંચ પ્રમાણે હિના સગાના ત્રણ વર્ગ કરંવામાં આવ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
વાસે:
[ ૭૯ ] (૧) ઝ, મા બાપ. ૨. બાળકે અને બીજી સિધી લટીના ગમે તેટલી
ઉતરતી પેઢીના વારસદાસ. (૨) ૪. દાદા અને દાદી ગમે તેટલી ચઢતી પેઢીના. (ખરા
તેમજ બેટા) a ભાઈ અને બહેન અને તેના ગમે તેટલી ઉતરતી
પેઢીના વારસદા. (૩) ૪. ગુજરનારના મા બાપના અને તેમના માબાપના ગમે
તેટલી ચઢતી પેઢીના કાકા અને ફઈ. ૩. ગુજરનારના ગમે તેટલી ચઢતી પેઢીના માબાપના
મામા અને માશી.
ઉપરના વારસદારે પછી પહેલે વગ બીજાને અને બીજો વર્ગ ત્રીજાને વારસામાંથી બાતલ કરે છે, પરંતુ એક વર્મના બે પેટા વિભાગમાં દર્શાવેલ વારસદાર, સાથે વારસો લે છે. નજીકને સગે દૂરના સગાને વારસામાંથી બાતલ કરે છે. ૮૦. પ્રતિનિધિ
શિયા પંથમાં પ્રતિનિધિને સિદ્ધાંત સ્થાપિત છે. તે સિદ્ધાંત પ્રમાણે ગુજરનાર પૂત્રના વંશજો, તે પૂત્રના પ્રતિનિધિ બને છે. અને જે તે હયાત હોત તે જે તેને હિસે મળત તે લે છે. અને તે સિદ્ધાંત ગુજરનાર ભાઈ, બહેન,
કાકે અને ફઇના વંશજોને પણ લાગુ પડે છે. [૫] પ્રતિનિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
ઈસ્લામી કાયદો. ધિત્વને સિદ્ધાંત વંશજેને જેવી રીતે લાગુ પડે છે તેવીજ રીતે પૂર્વજોને પણ લાગુ પડે છે.
૧. સુન્ની પંથ પ્રમાણે શેષાધિકારીઓ, (૧) વંશજો.
૧. પૂવ.
પૂત્રી, પુત્રની સાથે શેષાધિકારી બને છે. પૂત્ર પૂત્રીથી બમણે ભાગ લે છે.
૨ પુત્રને પૂત્ર ગમે તેટલી ઉતરતી પેઢીએ. નજીકને પુત્ર, ઘરનાને બાતલ કરે છે. એકથી વધારે પૂરો સરખે ભાગે વહેંચણ કરે છે.
પૂત્રની પૂત્રી, ગમે તેટલી ઉતરતી પેઢી સમાન પૂત્રના પૂત્રની સાથે શેષાધિકારી પ્રમાણે વારસો લે છે. સમાન પુત્રને પૂત્ર ન હોય તે તેથી ઉતરતી પેઢીના પુત્રની સાથે, જે તે હિસ્સેદાર ન બનતી હોય તે, શેષાધિકારી બને છે. બરીતે તે ગમે તેટલી ઉતરતી પેઢીના પૂત્રથી, ગમે તેટલી ઉતરતી પેઢીના પુત્રની પૂત્રી અ હિસે લે છે. (૨) પૂર્વજો.
૩. પિતા.
૪. ખરા દાદ– ગમે તેટલી ચડતી પેઢીએ) નજીકના વર્ગને દૂરનાને વારસામાંથી બાતલ કરે છે.
૫ સગો ભાઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
વારસા.
[ ૮1 ]
સગી હેન—ભાઈ સાથે શેષાધિકારી અને છે. ભાઈને અમણું મળે.
૬ સગી હેન—સગાભાઇ અને ઉપર જણાવેલ બીજા શેષાધિકારીના અભાવે જે કાંઇ શેષ મિલ્કત રહી હોય તે તે સગી ઝ્હેનને મળે છે; ૧ દિકરી અગર દિકરીઓ. ૨ દિકરાની દિકરી અગર દિકરીઓ ગમે તેટલી ઉતરતી પેઢીની, અથવા ૩ એકજ દિકરી અને દિકરાની દિકરી કે દીકરીએ ગમે તેટલી ઉતરતી પેઢીની હાય તાપણ
૭ ઓરમાનભાઈ.
ઓરમાન હૅન—આરમાન ભાઇ સાથે શેષાધિકારી અને છે. ભાઈને ખમણુ' મળે.
૮ ઓરમાન ન—એરમાન ભાઈ ન હાય અને ન. ૬ માં જણાવેલ સંચાગા તળે એરમાન હેન ોષાધિકારી અને છે.
૯ સગા ભાઈના દિકરા.
૧૦ ઓરમાન ભાઈના દિકરા.
૧૧ સગાભાઈના દિકરાના દિકરા.
૧૨ ઓરમાન ભાઈના દિકરાના દિકરા.
આ પછી ૧૧ ના અને ૧૨ ના દૂરના પુરૂષ વારસા એટલે કે ન. ૧૧ ના દિકરા, તેના પછી નં. ૧૨ ન દિકરા, તેના પછી નં. ૧૧ ના દિકરાના દિકરા, તેના પછી નં. ૧૨ ના દિકરાના દિકરા અને એ પ્રમાણેના ક્રમમાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
N
[ ૮૨ ]
ઈસ્લામી કાયદો. ૪ ગમે તેટલી ચઢતી પેઢીના દાદાના વંશજે.
૧૩ સગા કાકે. ૧૪ એકરમાન કાકે. ૧૫ સગા કાકાને દિકરે. ૧૬ ઓરમાન કાકાને દિકરે. ૧૭ સગા કાકાના દિકરાને દિકરે. ૧૮ ઓરમાન કાકાના દિકરાને દિકરે.
પછી નં. ૧૭ અને ૧૮ ના દૂરના પુરૂષ વંશજો, નં. ૧૧ અને ૧૨ ના વંશજોના નિયમ મુજબ આવે છે.
દૂરના ખરા દાદાના પુરૂષવંશજો ગુજરનારા કાકા અને તેના દિકરા તથા દિકરાના દિકરાના ક્રમ મુજગ આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
૮૨. વારસાનું વિભાગ બતાવતું કાયદેસર હિસ્સેદારનું પત્રક
સામાન્ય રીતે મળતો હિસ્સો. 'કેવા સંજોગે તળે હિસ્સો હિસ્સેદારોને
હિસે કેવા કેટલો પ્રાપ્ત થાય છે.
સંગે તળે ફરે છે.
વારસાનું ૫ત્રક.
નામ.
રીમાર્ક,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
એક હાય
ત્યારે. એકથી વધારે | હોય ત્યારે.
પત્રી. | | પૂત્રની પૂત્રી ગમે
તેટલી ઉતરતી પેઢીએ,
હનફી અથવા સુન્ની
પંથ પ્રમાણે, ૨ છે. પત્ર ન હોય ત્યારે, ! હું પત્ર, પુત્રી, ચઢતી પેઢીને દીકરી હોય
પૂત્ર તથા પૂત્રને પૂત્ર | ત્યારે. ન હોય ત્યારે.
... પુત્ર સાથે તે શેષાધિ
કારી બને છે, છે
www.umaragyanbhandar.com
મ પૂત્રની પુત્રી.
|
|
| પૂત્ર, પૂત્રી અથવા પુત્રને જ્યારે પૂત્રી એક પૂત્ર ન હોય ત્યારે. | જ હોય ત્યારે
પુત્રની પુત્રી એક યા વધારે છે
પૂત્રના પૂત્રની સાથે તે શેષાધિકારી
[, બને છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
પૂત્રના પૂત્રની પૂત્રી.
[ ૮૪ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
હું ય | સગી બહેન.
!
| ] [ પૂત્ર, પૂત્રી, પૂત્રને પુત્ર | જ્યારે એકજ : પૂત્રના પુત્રના પૂત્ર
પૂત્રની પુત્રી અગર પૂત્ર પુત્રા હોય અ- ની સાથે તે શેષાના પુત્રને પુત્ર ન હાય થવા પૂત્રની ધિકારી બને છે. ત્યારે.
પૂત્રી અગર પૂત્રના પુત્રની
પૂત્રી હોય. ! ! સંતાન અથવા ગમે
. સગા ભાઈ સાથે તે તેટલી ઉતરતી પેઢીએ
શેષાધિકારી બને $ છોકરાનાં સંતાન ન હાય તથા બાપ, ખરે દાદો અને સગો ભાઈ ન હોય તે.
છે.
N
ઓરમાન બહેન | 3
www.umaragyanbhandar.com
3 સગી બહેને ન હોય, માત્ર એકજ સગી રે ઓરમાન ભાઈ સાથે
અને સગી બહેનને | બહેન હોય અને તે શેષાધિકારી કે કાયદેસર હિસ્સો મળે છે, બીજી ઓરમાન
બને છે. તેવો પ્રસંગ ન હોય તે., બહેન હાથ તે. સંતાન કે પુત્રનું સંતાન | સંતાન અથવા ન હેાય ત્યારે. પુત્રનું સંતાન
હોય ત્યારે.
ધણું.
ઈસ્લામી કાયદે.
Page #94
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
જ
www.umaragyanbhandar.com
મા
વિ.
આપ
selw
مانی
...
અથવા
ૐ સતાન અથવા ગમે તેટલી છેકરા ઉતરતી પેઢીએ છેાકરા| ગમે તેટલી ઉના સંતાન ન હ્રાંય તા. / તરતી
પઢીએ છેારાના છે।કરા હાય તા.
...
સંતાન અથવા ગમે તેટલી આગળના કાલઉતરતી પેઢીના છેારા- | મમાં જણાવેલ ના સંતાન અથવા પૂર્ણ હોય ત્યારે, અથવા અર્ધ રક્તના મે અથવા વધારે ભા અથવા ુના ન હાય ત્યારે.
:
સતાન અથવા ગમે તેટલી ઉતરતી પેઢીએ છેાકરાના સંતાન હોય તા.
Na
2 એકથી વધારે હોય
તે સરખે ભાગે
ર
...
અંદર વહેંચી લે છે.
વારસાનું પત્રક.
સંતાન અથવા છેક
રાના સંતાન ન હાય તા આપ શેષાધિકારી તરીકે 2 વારસા લે છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
ખરે દાદ
|
|
| ... સંતાન અથવા ગમે તેટલી
ઉતરતી પેઢીના પૂત્રનું સંતાન હોય અને પિતા કે વધારે નજીકને ખરે દાદ ન હોય ત્યારે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
| .• સંતાન અથવા ગમે
તેટલી ઉતરતી પે. ઢીના પૂત્રનું સંતાન ન હોય અને પિતા અથવા વધારે નછકને ખરા દાદા ન હોય તે ખરો દાદ શેષાધિકારી બને છે.
| હ
ખરી દાદી આંગળીઆત ભાઇ અને બહેને
હ મ ન હોય તે. 3 સંતાન અથવા ગમે તેટલી
ઉતરતી પેઢીના પૂત્રનું સંતાન તેમજ બાપ અને ખરે દાદો ન હોય તે.
• આ હિરસે આંગ
આત બહેને અને ભાઇઓ સરખે ભાગે વહેચી લે છે.
www.umaragyanbhandar.com
સીયા પંથ પ્રમાણે,
ઈસ્લામી કાયદે.
દીકરી
{ [ ૩ પૂત્ર ન હોય ત્યારે.
| ... પૂત્રની સાથે તે શેવા
ધિકારી બને છે. ?
Page #96
--------------------------------------------------------------------------
________________
સગી બહેન
૩/માબાપ, સિહી લીટીન
વારસદાર, સગો ભાઈ અથવા બાપને બાપ ન હોય ત્યારે.
• સિગા ભાઈ અને
બાપના બાપની સાથે તે શેષાધિકારી બને છે.
વારસાનું પત્રક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ઓરમાન બહેન | $
; માબાપ, સિદ્ધી લીંટીને
વારસદાર, સગો ભાઈ, બહેન, ઓરમાન ભાઈ અથવા બાપને બાપ ન ન હોય તો.
| ••• બાપના બાપ સાથે
અને એરમાન ભાઈ સાથે તે શેષાધિકારી બને છે.
પતિ,
و
... સીધી લીટીના વારસદાર સીધી લીંટીના ન હોય ત્યારે. વારસદાર હોય
ત્યારે.
માતા.
ماه
.
www.umaragyanbhandar.com
| ... સીધી લીટીના વારસદાર, . સીધી લીંટીના !
બે અથવા વધારે સગા વારસદાર, બે કે ઓરમાન ભાઈઓ અથવા વધારે અથવા એક તે ભાઈ | સગા કે - અને બે તેવી બહેન | માન ભાઈઓ અથવા ચાર તેવી બહેને | અથવા એક
2 ]
[
Page #97
--------------------------------------------------------------------------
________________
]
પિતા સાથે, ન હોય તે તેવો ભાઈ અને સિવાયના સંયોગોમાં. બે તેવી બહેન
અથવા ચાર તેવી નો પિતા સાથે હોય ત્યારે.
[ 2
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧/૪] ૧/૪ સીધી લીટીના વારસદાર હોય ત્યારે.
ન હોય ત્યારે.
૧/૬| ... સીધી લીંટીને વારસદાર
હોય ત્યારે.
1 ••• સીધી લીટીનો વારસ
દાર ન હોય ત્યારે તેશેષાધિકારી બને છે?
www.umaragyanbhandar.com
આંગળીઆત ભાઈ અને બને.
) ૧/૬ | ૧/૩ માબાપ કે સીધી લીટીના
વારસદાર ન હોય ત્યારે.
| ... આ હિસે આંગ- 2
ળિઆત ભાઈઓ અને બહેને સરખે છે ભાગે વહેચી લે છે કે
ઈસ્લામી કાયદે.
Page #98
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
કેસની વીગત.
૧ એક મુસલમાન, દિકરીને દીરા, ખાપની મા અને એક સગા ભાઇ મૂકીને ગુજરી જાય છે.
૨ એક મુસલમાન, ભાઇની દિકરી અને સગેા કા મૂકી ગુજરી જાય છે.
એક મુસલમાન સગા કાકાના દીકરાને અને માના ખાપને મૂકીને ગુજરી જાય છે.
ઉદાહરણા.
હનફી અથવા સુન્ની પંથ પ્રમાણે.
બાપની મા હિસ્સેદાર તરીકે લે અને સગા ભાઇ શેષાધિકારી પ્રમાણે ૐ લે. દિકરીના દિકરા દૂરના સગામાં ગણાતા હાઇ વારસામાંથી બાતલ થશે.
સગા કા। બધી મિલ્કત શેષાધિકારી તરીકે લે છે અને ભાઈની દિકરી દૂરની સગી ગણુ:ય છે એટલે વારસામાંથી રદ્દ થાય છે.
સગા કાકાના દિકરા શેષાધિકારી હાઈને બધા વારસા તેને મળે. માના ખાપ દૂરના સગા ગણાય છે એટલે કાંઇ મળે નહિ.
શીયા ૫થ પ્રમાણે.
દિકરીના દિકરા પહેલા વર્ગના વારસદાર હાઈ બધી મિલ્કત તેને મળશે.
ખાપની મા અને સગા ભાઇ ખીજા વના સગામાં ગણાતા હ।ઈ તેમને કાંઇ મળે નહિ.
ભાષની દિકરી ખીજા વની વારસદાર હાને કાકા જે ત્રિજા વર્ગના વારસદાર છે તેના કરતાં પ્રથમ દરજ્જે વારસા લે છે,
માનાબાપ ખીજા વર્ગના વારસદાર હાઇને તે, સગા કાકાના દિકરા જે ત્રીજા વર્ગના વારસદાર છે તેના કરતાં પ્રથમ દરરે વારસા લે છે.
ઉદાહરણા.
૮૯ ]
Page #99
--------------------------------------------------------------------------
________________
૧૪. લગ્ન, મેહર, તલાક અને ઇદાત.
૮૩.
લગ્નના પ્રકાર.-૮૪. .કાયદેસર લગ્નના તા.-૮૫. મેહર તરીકે ઠરાવવાની રકમ.- ૮૬. લગ્નના હકે પૂરા કરાવવાના દાવે.-૮૭. મેહરના લહેણાના માજો.૮૮ દાવાની સુન્નત.૯. તલાકે કાણુ આપી શકે?-૯૦. તલાકના પ્રકાર.-૯૧ દાત. ર. ઈદાંતની સુદ્દત.
લગ્ન.
૮૩. લગ્નના પ્રકાર.
મુસલમાની સરૈહ પ્રમાણે લગ્ન એ દિવાની સ્વરૂપના કરાર છે. લગ્ન ત્રણ પ્રકારના છે. ૧ સહિમ અથવા કાયદેસર લગ્ન. ૨ ફાસીદ અથવા રીત વિરૂદ્ધનું પણ પક્ષકારની ઇચ્છાથી કાયદેસર થતુ લગ્ન. ૩ નીકા ઇ–મવાત અગર મુત્તા. (હું ગામી. )
જે લગ્ન કાઈ પણ રીતે કાયદેસર ન થઈ શકે તેમ ડાય તે બાતીલ નીકાહ ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
લગ્ન, મહેર, તલાક અને દાત.
૮૪. કાયદેસર લગ્નના તત્વ.
૧ વર અને કન્યા સારૂં નરસું સમજવાની શક્તિવાળા જોઇએ.
[41] [ 1 ]
ર કરારના કાયદા મુજબ પુખ્ત ઉમરના જોઇએ. જો સગીર અવસ્થામાં લગ્ન થયાં હાય તા તે સ્ત્રીને રજોદન થયું અને પુરૂષ પુખ્ત ઉમરે પહેાંચેથી થયેલ લગ્ન રદ કરાવી શકે છે; પરંતુ જો તેમણે સ ંભાગ કર્યા હાય તેા પછી થયેલ લગ્ન રદ થઇ શકતું નથી.
૩ લગ્નના પક્ષકારાની સમતિ જોઇએ.
૪ મેહર આપી હાવી થયેા હાવા જોઈએ.
જોઇએ. અગર આપવાના કરાર
૫ લગ્નન! ઠરાવ વખતે સાહેઢા હાજર જોઇએ.
૬ લગ્ન કબુલ કર્યાના શબ્દો એક બીજાએ સાંભળ્યા હાવા જોઈએ.
છ લગ્નની માગણી અને તેના સ્વીકાર એકજ સમયે પુખ્ત ઉમરના એ પુરૂષ અથવા એક પુરૂષ અને એ સ્ત્રી સાહેદાની હાજરીમાં અને સાંભળતાં થયાં હોવાં ોઇએ.
૮ લગ્ન કરનાર પુરૂષને ચાર સ્ત્રીહયાત હાવી ન જોઈએ.
૯ લગ્ન ઇંદાતની મુદ્દત દરમ્યાન થયુ' હાવુ' ન જોઇએ.
૧૦ લગ્ન દગા અથવા બળજમરાઇથી થયાં ન હાવાં જોઇએ.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #101
--------------------------------------------------------------------------
________________
[ ૯૨ ]
ઇસ્લામી કાયદો.
૧૧ એક લેાહિનું અને પ્રતિબંધક સગપણ ન જોઇએ.
મેહર
૮૫. મેહર તરીકે ઠરાવવાની કસ.
મેહર એ લગ્નના અવેજ છે. એટલે લગ્ન કાયદેસર થતાં સ્ત્રીના મેહરના હુક થઈ ચૂકે છે. મેહરના ઠરાવ લેખીત હાવાની જરૂર નથી, પરંતુ મેહુર માટે અસામાન્ય રકમના ઠરાવ કર્યો હાય તા તે સામેત કરવામાં વધારે સગવડતા થાય છે. આવા લખતને મહરનામું અથવા કખીનામુ કહેવામાં આવે છે. દારૂ અને ડુક્કર સિવાયની બીજી તમામ વસ્તુએ મેહર તરીકે આપી શકાય.
પેાતાનું ગજું ન હોય છતાં ગમે તેટલી મેાટી રકમ ધણી મેહર તરીકે મુકરર કરી શકે છે. જ્યાં કાઈ કરારની રૂઇએ મેહરની રકમ નક્કી કરવામાં આવી હાય ત્યાં બીજી રીતે કાયદાના બાદ આવતા ન હાય તા અવેજની પૂરેપૂરી રકમ કે અપાવવી જોઈએ.
મેહરની રકમ નક્કી ન થઇ હાય તા મેહરની માગણી કરનાર સ્ત્રીની વ્હેન કે ખરાબરીઆને જે મેહરની રકમ મળી ઢાચ તે ઉપર સુરત રાખી ઓછામાં ઓછી દસ દિરહામ અને વધારેમાં વધારે પાંચસે દિરહામ મુકરર થઇ શકે. [૬]
* દસ દિરહામ, ત્રણ રૂપિયા પાંચ આના અને ચાર પાઇ જેટલી કીમતની થાય છે. ( હિદાયાવેા. ૧૦ પૃ. ૧૨૨ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
લગ્ન, મહેર, તલાક અને ઈકાત.
[
8 ].
૮૬. લગ્નના હક પૂરા કરાવવાને દાવો.
સ્ત્રી, મહેરની રકમ તેના ધણી પાસેથી ઓછી લઈ શકે અગર માફ કરી શકે. મેહરના બે વિભાગ પાડવામાં આવ્યા છે. એક મજલ એટલે તરત લગ્નના સ્થળે આપવાની અને મવાજલ એટલે અમુક મુદત પછી આપવાની. તુરત મેહર આપવાની હોય અને ન આપી હોય તો તે ન મળે ત્યાં સુધી લગ્નના હક પૂરા કરવાની, ના કહી શકે, પરંતુ તે તકરાર ઉપસ્થિત થયા પહેલા ધણીએ એ સ્ત્રી સાથે સંભોગ કર્યો હોય તે પછી તે મેહરની રકમ ન મળવાનું બહાનું આગળ ધરી શકે નહિ. આવા કેસમાં સામાન્ય રીતે કોર્ટ મેહરની રકમ આપવાની શરતે લગ્નના હક પૂરા કરાવવાનું હુકમનામું કરી શકે. ૮૭. મેહરના વહેણાને બને.
મેહર આપ્યા સિવાય પણ ગુજરી જાય તે ગુજરનારની મિલ્કત ઉપર સ્ત્રીના મેહરના હેણાને પ્રથમ બેજો રહે છે. ૮૮. દાવાની મુદત
મેહરને દાવ લાવવાની મુદત, સ્ત્રી માગણી કરે. અને પુરૂષ ના પાડે ત્યારથી ત્રણ વર્ષ સુધીની છે.
તલાક ૮૯ તલાક કેણ આપી શકે?
સાવધ મનને, પુખ્ત ઉમરે પહોચેલ, કરારના કાયદા પ્રમાણે લાયક કંઈ પણ મુસલમાન કંઈ પણ કારણ જણાવ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
ઈસ્લામી કાયદે.
સિવાય તલાક આપી શકે છે. તલાક અહસન અને હસન એ બે રીતથી આપી શકાય. તલાક–ઈ–બન એ સુન્ની પંથ પ્રમાણે આખરી તલાક છે. ૯૦ તલાકના પ્રકાર,
તલાક છ પ્રકારની છે. ૧ સામાન્ય તલાક. ૨ ઇલા. ૩ ઝીહાર. ૪ લીઆન. ૫ ખુલ અને ૬ મુબારત.
તલાકનો મૂળ અર્થ “કડા મૂકવું” એ થાય છે પરંતુ કાયદા પ્રમાણે “લગ્નની જવાબદારી દૂર કરવાની રીત” એ થાય છે.
તલાક–હરકે મુસલમાન પિતાની પરણેતરને તલાકનામા સિવાય અગર કોઈ પણ જાતના લેખિત દસ્તાવેજ સિવાય છૂટાછેડા આપી શકે છે. જે આ સંબંધે વપરાએલ શબ્દોથી તલાક એટલે કે છૂટાછેડા કરવાને આશય સારી રીતે સમજી શકાય તેમ તેમ કરવાના આશયની સાબેતીની જરૂર નથી. વધારામાં તે સ્ત્રીની હાજરીમાં અપાવ જોઈએ અગર તે તેને સંબંધ જોઈએ એવું પણ નથી.
લા–ઈવાનો અર્થ સોગંદ થાય છે. બાધા, વૃત અથવા સેગંદથી છૂટાછેડા થઈ શકે.
ઝીહાર-ઝહાર એટલે ધણીને જે સગાઓ સાથે લગ્ન કરવાની મનાઈ છે તેવા સગાઓ સાથે તેની સ્ત્રીને તે સરખાવે, એટલેકે તેની સ્ત્રીને “તું મારી બહેન જેવી છે.”એમ કહે અને તેમ કહેવામાં છૂટાછેડાને ધ્વનિ હોય તે તે રીતે પણ છૂટાછેડા થઈ શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
લગ્ન, મહેર, તલાક અને ઈદાત.
લીઆન–પિતાની સ્ત્રીને વ્યભિચારિણું કહે તે તેથી પણ છૂટાછેડા થઈ શકે છે. વ્યભિચારને આપ સ્પષ્ટ અથવા સ્ત્રીને જે બાળક જન્મેલ હોય તેના પિતા પિતે નથી તેમ જાહેર કરી ગર્ભિત રીતે પણ મૂકી શકાય. આંધળો લીઆન લઈ શકે નહિ. [૭]
ખુલ–સ્ત્રીની માગણીથી તેની સંમતિ અનુસાર જે છૂટાછેડા કરવામાં આવે છે અને જે બદલ ધણીને, લગ્ન સંબંધમાંથી સ્ત્રીને મૂક્ત કરવા બદલ અવેજ આપવામાં આવે છે તેને ખુલ કહે છે.
મુબારત–સ્ત્રી અને પુરૂષ બન્નેની ઈચ્છાથી જે છૂટા છેડા લેવામાં આવે તેને મુબારત કહેવામાં આવે છે. મુબારતની રીતથી છૂટા છેડા લેવાથી કેઈને અવેજ મળતું નથી.
ઈદાત.
૯૧. ઈEાત,
જે સ્ત્રીના લગ્ન, છુટા છેડાથી અગર ધણીના મૃત્યુથી, રદ થયા હોય તેની એકાંત વાસમાં રહેવાની (હિંદુમાં ખુણે પાળવાનો રિવાજ છે તે) જેટલા સમયની ફરજ હોય તે મુદતને “ઈદાત” કહેવામાં આવે છે.
ઈદાતની મુદત દરમ્યાન તે કેઇની સાથે લગ્ન કરી શકે નહિ. પ્રથમના ધણુથી બાઈને ગર્ભ રહ્યો હોય તો તેના પિતાના નામમાં ગોટાળો ન થાય એટલા કારણસર આ મુદત રાખવામાં આવી હોય તેમ જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
ઈસ્લામી કાયદે. ૨. ઇદાતની મુદત
છૂટા છેડાથી લગ્ન રદ થયા હોય તે જે તે રજસ્વલા થતી હોયતે છૂટાછેડાની તારીખથી ત્રણ વખત રજસ્વલા થાય ત્યાં સુધી અને રજસ્વલા ન થતી હોયતે ત્રણ ચાંદ માસ સુધી; તથા જે તે, તેવખતે સગર્ભા હોય તે પ્રકૃતિ થતાં સુધી અંદાત પાળવી પડે છે.
જે ધણીનું મૃત્યુ થયું હોય તે મરણની તારીખથી ચાર માસ અને દસ દિવસ સુધી અંદાત પાળવી પડે છે. ધણુના મરણ સમયે જે સ્ત્રી સગર્ભા હોય તે પ્રસુતિ થતાં સુધી અથવા ચાર માસ અને દસ દિવસ એ બે પૈકી જે સુદત વધારે હોય તેટલી મુદત સુધી ઈદાત પાળવી પડે છે.
A
S
૬.
?
દળ :s
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
૧૫. બક્ષીસ.
૭. કેણ, કેને અક્ષા આપી શકે?–૪. બક્ષીસના મુખ્યત્વે અને અપવાદ-હ૫. સુસા-હિમા-બીલ-ઈવા-૯૭. હિબા-આસર્વ-ઉલ-ઈલાઝ.-૯૮. મઝ-ઉલ-મતિ - એરીયા-૧૦૦. સદકાહ
૯૩. કેણ કેને બક્ષીસ આપી શકે ?
કાયદેસર કરાર કરવાને લાયક કેઈપણ મુસલમાન હિબા અથવા બક્ષીસ આપી શકે છે.
આવી બક્ષીસ હેણદારને ઠગવા માટે અથવા જેઓનું અસ્તિત્વ ન હોય તેમને આપી શકાય નહિ. બક્ષીસ તમામ મિક્તની તેમજ કેઈ વારસદારને પણ આપી શકાય. દરેક પ્રકારના માલ મિક્તની બક્ષીસ થઈ શકે છે. [૧] ૯૪. બક્ષીસના મુખ્ય તત્વ અને અપવાદ.
૧ બક્ષીસની જાહેરાત. ૨ બક્ષીસને સ્વીકાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
[ ૯૮ ]
ઈસ્લામી કાયદે. ૩ અવલંબી બક્ષીસ (Gift in Futuro) આપી શકાતી નથી. સંભવિત હકની પણ બક્ષીસ થઈ શકે નહિ.
૪ બક્ષીસ અપાએલ વસ્તુનો કબજે બક્ષીસ લેનારને સોંપી દીધે હવે જોઈએ.
ચોથા નિયમમાં નીચે પ્રમાણે અપવાદ છે.
૧ જ્યારે એક સહવાસે બીજા સહવાસને બક્ષીસ આપી હોય.
૨ જમીનદારી અથવા તાલુકાને હિરસે બશીર આપેલ હોય.
૩ મેટા હુન્નર ઉદ્યોગવાળા શહેરમાં કે મકાનને હિસે બક્ષીસ આપેલ હોય.
૪ કઈ કંપનીના શેરની બક્ષીસ હેય.
સ્થાવર કે જંગમ કેઈપણ પ્રકારની મિલક્તની બક્ષીસમાં વખત લેવું જરૂર નથી. બક્ષીસ કરવામાં આવેલ મિલ્કતને કબજે સેંપી ન દીધું હોય અને બક્ષીસનું લખત રજીસ્ટર થયું હોય તે પણ તે કાયદેસર નથી. [૧૧] ૫. મુસા.
વિભક્ત થઈ શકે તેવી સ્થાવર તથા જંગમ મિલક્તના અવિભક્ત વિભાગની બક્ષીસને મુસા પ્રકારની બક્ષીસ કહેવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
બક્ષીસ.
૯. હિમા–બીલ-ઈવાઝ.
હિબા–બીલ-ઈવાઝ પ્રકારની બક્ષીસમાં, બક્ષીસ આપનારને બક્ષીસ લેનાર સામે અવેજ આપે છે. આવી શરતી બક્ષીસમાં અવેજ પૂરત છે કે નહિ તે ખાસ જોવાનું નથી. માત્ર કાંઈપણ અવેજ જોઈએ. ૯૭ હિમ-આ-શત-ઉલ-ઈવાઝ,
હિબાબા-શર્ત–ઉલ-ઈવાઝ પ્રકારની બક્ષીસને શરતી બક્ષીસ કહેવામાં આવે છે. આ પ્રકારની બક્ષીસને સામાન્ય પ્રકા રની બીસના સઘળા નિયમો લાગુ પડે છે. વિશેષમાં બક્ષીસ લેનારે બક્ષીસ આપનાર સાથે કરેલ શરત પૂરી કરી હેચતે થયેલ બીજ રદ થઈ શકે નહિ. ૯૮. મઝ-ઉલ-મૈત.
મરણ પથારીએ કરેલ બક્ષીસ મ-ઉલ-મૌતની બક્ષીસ કહેવાય છે. આવી બક્ષીસને હિબાના બધા નિયમો લાગુ પડે છે. ત્રિજા ભાગ કરતા વિશેષ મિલક્ત આ રીતે બક્ષીસ આપી શકાતી નથી. તેથી વધારે આપી હોય અને વારસદારની સંમતિ હોય તેજ તે બક્ષીસ કાયમ રહી શકે, ૯ એચિત.
બક્ષીસ આપનારની ઈચ્છા હોય ત્યાં સુધીને માટે કોઈ વસ્તુને કબજે અને ઉપલેગ કરવાની જે પરવાનગી આપવામાં આવે છે. તેને એરિયત કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
NEWS
( [ ૧૦૦ ]
ઈસ્લામી કાય. જ્યારે હિબામાં માલકી હકને કેઈપણ જાતના અવેજ સિવાય બદલે થાય છે, ત્યારે હિબા-બિલ-ઈવાઝમાં અવેજ લઈન માલકી હક ફેરવાય છે. પરંતુ “એરીઅત” માં કઈ પણ જાતને માલકી હક અપાતું નથીપણ મિલ્કતને હંગામી ઉપભેગ કરવાની, માલેકની ઈચ્છા હોય ત્યાં સુધીના માટે પરવાનગી મળે છે. હિમા, અમુક કારણે બાદ કરતા રદ થઈ શકે છે. હિબા-બિલ-ઇવાઝ કેઈપણ સંગમાં રદ થઈ શક્તી નથી જ્યારે એરીઅત ગમે ત્યારે રદ કરી શકાય છે. ૧૦૦. સદકાહ,
ધામિક પૂણ્ય મેળવવાના હેતુથી આપેલ બક્ષીસને સદકાહ કહે છે, સરકારમાં અને વફમાં એટલેજ તફાવત
છે કે સરકાહમાં આપેલ બક્ષી પૂરેપૂરી વાપરી શકાય જ્યારે ક વક્માં આપેલ બક્ષીસનું ઉત્પન્ન માત્ર વાપરી શકાય છે. [૧૩]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૬. વક્રૂ.
૧૦૧. વકફનો કાયદો.-૧૦૨. વકફે કરવા માટે કાયદેસર ઉદ્દેશેા.૧૦૩. કેવા પ્રકારનું વકફ કરી શકાય નહિ.-૧૦૪. વકીફ -૧૦૫. વકફ નાસુ.-૧૦૬. સતવલી.
૧૦૧. વકફના કાયદો.
૧ ( ૧ ) આ કાયદાને ૧૯૧૩ ના મુસલમાનાના વકફ કાયદેસર ઠરાવવા બાબતના કાયદા કહેવા. (૨) તે આખા બ્રિટીશ હિંદુસ્તાનને લાગુ છે.
૨
આ કાયદામાં વિષય ઉપરથી પૂર્વાપર સંબધને બાદ ન આવતા હાયતા—
(૧) વકફ એટલે કાઇ સુસલમાન ધર્મ પાળનારે કાયમને માટે ઇસ્લામી ધમ પ્રમાણે જેને, પવિત્ર અને ધર્માદાના કામ ગણી શકાય તેને માટે પેાતાની હરકાઇ મિલ્કતનું કરેલ દાન.
(૨) હની મુસલમાન એટલે જે સુસલમાન,
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #111
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૨ ]
ઈસ્લામી કાયદે.
મુસલમાન ધર્મની હની શાળાના મત તથા ફરમાન પ્રમાણે ચાલતું હોય તે. મુસલમાની ધર્મ પાળનાર કેઈપણ માણસ બીજી બધી બાબતેમાં મુસલમાન કાયદાના ઠરાવ પ્રમાણે હોય તે વકફ બીજા ઉદેશે સાથે નીચેના ઉદ્દેશ માટે કરશે તે તે પણ કાયદેસર ઠરશે. * પિતાના કુટુંબના સંતાને અથવા પિતાના વંશજોનું સર્વતઃ અથવા અંશતઃ ભરણુ પિષણ, તથા ગુજરાન માટે, અને ૨ વર્ફ કરનાર હની મુસલમાન હોય તે પ્રસંગે અર્પણ કરેલી મિલકતના ભાડા અને નફામાંથી પિતાની જીંદગી દરમ્યાન પોતાના પણ ગુજરાન તથા ભરણ પોષણ માટે અથવા પોતાનું કરજ પતાવવા માટે–
પણ એવું ઠરાવ્યું છે કે આવી બાબતમાં આખરને લાભ સ્પષ્ટ અથવા ગર્ભિત રીતે, ગરીબ લેકેને માટે અથવા મુસલમાની શરેહ પ્રમાણે ધાર્મિક, પવિત્ર અથવા ધર્માદાના ગણાતા બીજા કેઈ કાયમના કામ માટે રાખી મૂકેલેહે જોઈએ. આવે કેઈપણ વકફ, તેમાં ગરીબ લોકોને સારૂ અથવા કાયમના કેઈ બીજા ધાર્મિક, પવિત્ર અથવા ધર્માદાના કામ સારૂ રાખી મૂકેલ લાભ;
વકફનું કુટુંબ, છોકરા અથવા વંશજો નાબુદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
.
[ ૧૦૩ ]
થાય ત્યાં સુધી મુલતવી રાખવાનાજ કારણસર, ગેરકાયદે થયેલા ગણાશે નહિ.
૫ આ કાયદાના કાઈપણ ઠરાવથી, કોઇપણ ચાસ વર્ગ અથવા પંથના મુસલમાનેામાંના કોઈપણ સ્થાનિક અથવા પ્રચલિત રિત રિવાજને માદ આવશે નહિ.
૧૦૨, વર્ફ કરવા માટે કાયદેસર ઉદેશે.
૧ મસ્જીદ અને બંદગી માટે ઇમામનું ખ. ૨ કાલેજો અને કાલેજેમાં શિક્ષણ આપવા માટે પ્રોફેસરાના ખર્ચ.
૩ નહેર, પૂલ અને ધમશાળા,
૪ ગરિષ્ઠ માણસોને શિક્ષા આપવા અને તેમને મક્કાની હેજ કરવામાં મદદ આપવા.
૫ અલી મૂઝાના જન્મ દિવસ ઉજવવા.
૬ માહેરમમાં તાજીયા કરવા અને તાણ્યાના સરઘસમાં કાઢવા માટે ઉંટ તથા દુલર્દુલના ખ.
૭ ઈમામખારાનું સમારકામ.
૮ વકીની અને તેના કુટુંબના માણસાની મરણતિથી ઉજવવા માટે.
૯ કદમ શરીફની ક્રિયા માટે.
૧૦ મસ્જીદમાં રાયની ખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૪ ]
ઇસ્લામી કાયદો. ૧૧ જાહેર સ્થળે અને ખાનગી ઘરમાં કુરાન વાંચ
વાને ખર્ચ. ૧૨ વકીફને અને તેના કુટુંબના માણસને વાર્ષિક
ફાતીહ પઢવા માટે. ૧૩ કુટુંબના કબરસ્તાનને ખર્ચ અને રમજાન મહિ
નામાં રજા રાખવાને ખર્ચ. ૧૪ ગરીબ સગાઓ તેમજ અશ્રિતનું ભરણુ પિષણ, ૧૦૩. કેવા પ્રકારનું વકફ કરી શકાય નહિ. ૧ મુસા એટલે અવિભક્ત હિસ્સાનું કબરસ્તાન માટે
અથવા મરદ માટે. ૨ ઇસ્લામ ધર્મની વિરૂદ્ધના ઉદેશે માટે. ૩ ખાનગી દરગાહના ખર્ચ માટે. ૪ કબરે અગર દરગાહ પાસે ધુપ દિપ અને કુરાન
વાંચવાના ખર્ચ માટે. ૧૦૪. વકીફ.
ઉપર જણાવ્યા મુજબનું કાયદેસર વકફ કરનારને વકીક કહેવામાં આવે છે. તે તેની જીંદગી દરમ્યાન કરેલ વકફ રદ કરી શકે છે. [૧૫] ૧૦૫. વકફનામું.
દસ્તાવેજની રૂઇએ મિલકત આપી હોય તે તે દસ્તા
ના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
વકફ.
[ ૧૦૫ ] વેજને વકફનામું કહેવામાં આવે છે. અને તેમાં વકફને હેતુ સ્પષ્ટ અને સમજી શકાય તે હવે જોઈએ. અવલંબી એટલે કે ભવિષ્યમાં અમલમાં આવે તે ન હોવો જોઈએ.
રૂ. ૧૦૦–ઉપરાંતની સ્થાવર મિલ્કત વકફનામાથી અર્પણ કરવામાં આવી હોય તે તે રજીસ્ટ્રેશનના નિયમ મુજબ રજીસ્ટર કરાવવું જોઈએ. [૧૪] ૧૦૬, મુતવલી.
વકફ મિલકતની સંભાળ રાખવાનું અને વ્યવસ્થા કરવાનું જેને સેંચુ હોય તે મુતવલી કહેવાય છે. વકીફ પિતે પણ મુતવલી થઈ શકે છે. મુતવલીને ફક્ત મેનેજરના હક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૭. અગ્રક્રિયાધિકાર.
૧૦૭. વ્યાખ્યા–૧૦૮. ખાસ ક્યાં લાગુ છે-૧૦૯. સાત કરવાની જરૂર-૧૧૦. અરક્રિયાધિકારને હક કેને છે? ૧૧૧. હક ક્યારે ઉત્પન્ન થાય છે.–૧૧૨. માગણના પ્રકાર–૧૧૩. કિમત સાત કરવાને બે-૧૧૪. અચક્રિયાધિકારને દા .
૧૦૭. વ્યાખ્યા.
સ્થાવર મિલ્કતના માલેકને તેની મિલ્કતને લગતી, બીજાની માલિકીની સ્થાવર મિલકત જે ત્રાહતને વેચાઈ હોય તે પાછી ખરીદ કરવાને હક, તેને શુફા અથવા અગ્રક્રિયાધિકાર કહેવામાં આવે છે.
સહહિસ્સેદાર અગ્રક્રિયાષિકારને હક કરારથી ઉત્પન્ન કરી શકે છે. [૧૭] ૧૦૮ ખાસ કયાં લાગુ છે. ?
મદ્રાસ ઇલાકાને આ નિયમ લાગુ નથી. પંજાબ તથા ધમાં ખાસ કાયદાથી આ હક ઉત્પન્ન કરવામાં આવેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
અયકિયાધિકાર.
[ ૧૭ ]
છે. આ નિયમ રિવાજ મુજબ સુરત, ભરૂચ અને ગોધરા વિગેરે સ્થળે હિંદુ તેમજ મુસલમાનને એક સરખી રીતે લાગુ પડે છે. ૧૦૯ સાબેત કરવાની જરૂર.
આવા રિવાજનું જ્યાં અસ્તિત્વ હોય અને તે ન્યાયની અદાલતે માન્ય રાખે હેય ત્યાં તે પછી એ રિવાજ સાબેત કરવાની જરૂર નથી. [૧૬] ૧૧૦. અગ્રક્રિયાધિકારને હક કેને છે?
નીચેના ત્રણ વર્ગના માણસે સિવાય બીજાને અગ્રક્રિયાધિકારને હક નથી.
૧ મિલકતમાં સહ હિસ્સેદાર. (શફી ઇ-શેરીક) ૨ ચાલમાં, રેવેશ, દાદરે વિગેરે તથા પાણીના
નિકાસને સાથે હક જોગવનાર (શફી–ઈ–ખલીક) આ હક, અગ્રક્રિયાધિકારના દાવાનું હુકમનામું થતા સુધી પક્ષકારને રહેલે હવે
જોઈએ. [૧૮] ૩ આજુબાજુમાં કરકર આવેલ સ્થાવર મિલકતના
માલેકે. ( શફી-ઈ-જાર) ભાડુતને અગર કાયદેસર હક વિનાના કબજેદાને આ હક નથી. [૧૯]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
ઈસ્લામી કાયદો.
ખીજા વર્ગ કરતાં પ્રથમ વર્ગના અગ્રહક છે અને ત્રીજા વર્ગ કરતાં બીજા વર્ગના પ્રથમ હક છે. એકજ વના બે માણસા વચ્ચે તકરાર હાય ત્યારે બન્નેને સરખા ભાગ મળે છે.
અપવાદ—સમિપ પણાથી ઉત્પન્ન થતા અગ્રક્રિયાધિકારના હક ઘરો, બગીચા અને જમીનના નાના કટકાનેજ લાગુ પડે છે. [૨૧] માટી મિલ્કત જેવી કે આખા ગામ અને જમીનદારીમાં માત્ર સહહિસ્સેદાર સિવાય બીજાને તે લાગુ થતા નથી. [૨૦]
૧૧૧. હક ક્યારે ઉત્પન્ન થાય છે?
અગ્રક્રિયાધિકારના હક જ્યારે કાયદેસર, સંપૂર્ણ અને ખરેખર વેચાણ થાય ત્યારેજ ઉત્પન્ન થાય છે; પરંતુ, બક્ષીસ (હિમા ), સદકાહ, વક, વારસે, વસીયતનામાથી અથવા તા કાયમી પટ્ટાથી, અગરતા ગીરા મૂકવાથી ( આવું ગીરા શરતી વેચાણુ હોય તે પણ) તેવા હક ઉત્પન્ન થતા નથી. ગીરા છેડાવવાના હક અંધ થાય ત્યારે અગ્રક્રિયાધિકારના હુક ઉત્પન્ન થાય છે. [૨૨] કા તરફથી થતા વેચાણમાં પણ અગ્રક્રિયાધિકારને પ્રાપ્ત થાય છે. વેચાણુના કરાર બંધન કારક થાય ત્યારે આવા હક ઉત્પન્ન થાય છે. રજીટર વગેરે થવાની જરૂર નથી. [ ૨૩ ]
હ
૧૧૨, માગણીના પ્રકાર.
વેચાણની ખબર પડે કે તુરતજ પેાતાના હક અમલમાં
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #118
--------------------------------------------------------------------------
________________
અગ્રક્રિયાધિકાર.
[ ૧૦૯ ]
લાવવા માટે વેચનાર પાસે માગણી ( તલમ ) કરવી જોઇએ. જો તેમાં તે અઘટિત વિલંબ કરે તે તેના હક નષ્ટ થાય છે. [૨૪] પરંતુ જો વેચાણ થયા પહેલા જીકરવાની મિલ્કત ખરીદવા ના પાડી હાય તા તેથી થ્રુફીના હક નષ્ટ થતા નથી.
આવી માગણી ત્રણ પ્રકારની છે.
૧ તલમ-૪–મુસીબત. ( તાત્કાલિક માગણી )
૨ તલમ-ઇ-ઇશાદ. ( આછામાં આછા એ સાક્ષિઆની રૂબરૂમાં કરેલી રીતસર માગણી) આવી માગણી સાથેજ મિલ્કતની કિંમત રજુ કરવાની ખાસ જરૂરત નથી.
૩ તમલ્ટીક. ( કબજો લેવાની માગણી )
તાત્કાલિક માગણી જે કરવાની છે તે વેચાણ થયાની વાત સાંભળતાંજ, તેજ ક્ષણે કરવી જોઇએ.
એકથી વધારે આશામીઓને મિલ્કત વેચી હાય ત્યારે ગમે તે આશામીની મિલ્કત ઉપર અગ્રક્રિયાધિકારના હક ચલાવી શકાય છે પરં'તુ જ્યારે એકજ આશામીને મિલ્કતનું વેચાણ કર્યું હોય ત્યારે સમગ્ર મિલ્કત માગવી જોઈએ. તેથી ઓછી માગી હાય તા દાવા રદ કરવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૦ ].
ઈસ્લામી કાચો. ૧૧૩. કિંમત સાબેત કરવાને બે ને.
જ્યારે વેચાણની કિંમત પ્રથમના વેચાણુના દસ્તાવેજમાં વધારે લખાઈ છે તેવી ગુફી તકરાર લે તે તે હકીકત સાબેત કરવાને જે તેની ઉપર છે. ૧૧૪. અગ્રક્રિયાધિકારને દ.
અગ્રકિયાધિકારના દાવામાં સુફીએ વાદી તરીકે બીજે શુછી ન હોય તેવા સબ્સને જડ હેાય તે તે દા રદ થવાને પાત્ર બને છે.
જ્યારે શુકને હક ડૂબાવ હોય ત્યારે મિલ્કત વેચનાર, શફીની બાજુને ગમે તેટલે ના ભાગ રાખી, બીજો ભાગ વેચાણ કરે તે ગુફી વેચાણ કરનાર સામે અગ્રક્રિયાધિકારને દાવ લાવી શકે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૮. પ્રકીર્ણ.
૧૧૫. કાયદેસર સંધ૧૧૬ અગીકાર–૧૭. વી૧૧૮. વાલી–૧૧૯. ભરણ પોષણ.
૧૧૫. કાયદેસર સંબધ.
પિતા અને માતાને સંબંધ કાયદાયિક છે. તે સંબંધ સ્થાપિત થવાથી વારસાના હકમાં મહત્વને ફેરફાર થાય છે.
માતા તરફથી વારસે મળવામાં ઔરસ કે અનૌરસને ફેર પડતો નથી. [૮]
કે માણસને જન્મ તેના કહેવાતા માતાપિતાના કાયદેસર લગ્ન સંબંધ દરમ્યાન અથવા લગ્ન સંબંધ તૂટયા પછી બસને એંસી દિવસ સુધીમાં થયેલ હોય અને તેની માએ પૂનર્લગ્ન કર્યું ન હોય તો તે પુત્ર કાયદેસર પૂર ગણાય છે. પરંતુ તેની વિરૂદ્ધ એમ પૂરાવ લાવી શકાય કે જમા કારણે સારૂ માતા પિત્યને એકાંતમાં મળવાને સંભવ વહેતે. [છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
A
Aત.
[ ૧૧૨ ]
ઈસ્લામી કાયદે. ૧૧૬. અંગીકાર.
પિતાને સંબંધ કાયદેસરના લગ્નથીજ ઉત્પન્ન થાય છે. પરંતુ જયાં માતાપિતા વચ્ચે આ સંબંધ સંદિગ્ધ હોય ત્યારે પિતાને, પૂત્ર તરિકે અંગીકાર કરવાને હક મુસલમાની ચરેહમાં છે, આ સિદ્ધાંત ફકત જયાં લગ્ન સાત કે ના સાબેત ન થતું હોય ત્યાં જ લાગુ પડે છે, આવો અંગીકાર જે સંતાનના સંબંધમાં કરવામાં આવ્યું હોય તેવા સંતાનની મા સાથે લગ્ન થયાનું ધારી લેવામાં આવે છે.
એક વખત અંગીકાર કરેલ હોય તે તે અંગીકાર કરનાર સશ અગર તેની મારફત વારસાને દા રાખનાર સ તરફથી પાછો ખેંચી શકાતું નથી, પરંતુ જે સચ્છ સંબંધે આ અંગીકાર કરવામાં આવ્યું હોય તે તેને ઈન્કાર કરી શકે છે. ૧૧૭. વીલ.
કરાર કરવાને લાયક કેઈપણ મુસલમાન તેની મિલકતના અમુક ભાગનું વીલ (વસીયત) કરી શકે છે. વીલ લેખિત હેવાની જરૂર નથી. એટલે કદાચ લેખિત થયું હોય અને તેમાં સહી સાક્ષી ન થયા હોય તે પણ તે કાયદેસર ગણાય છે. જયારે મેઢેથી વસીયત કરેલ હોય ત્યારે તે સાબેત કરવા માટે ઘણેજ ચેકસ પૂરા જોઈએ.
વીલ કરનારના મરણબાદ જે વારસદારના લાભમાં વીલ થયું હોય તેને બીજા વારસદાર સંમતિ ન આપે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
પ્રકી.
[૧૧૩] તે તે અમલમાં આવી શકતું નથી, ઝાઝા વારસદારામાં જે એક વારસ સંમતિ આપે તે તેના ભાગપૂરતું અમલમાં આવે.
વીલ કરનારની મિલકતના ત્રિજા ભાગથી વિશેષ મિલ્કતનું વીલ થઈ શકે નહિ. જે કર્યું હોય અને બીજા વારસદારે વીલ કરનારના મરણ પછી સંમતિ આપે તેજ અમલમાં આવે. જે વારસદારે તેવી સંમતિ ન આપે તે તેટલા પ્રમાણમાં વીલની રૂઇએ મિલકત લેનારને ઓછી મળે છે.
અમુક બનાવ બને તે આ પ્રમાણે વ્યવસ્થા કરવી તેવું (alternative) વીલ કાયદેસર છે. [૨૫]
વીલ કરતી વખતે જેનું અસ્તિત્વ ન હોય તેના લાભમાં વિલ થઈ શકે નહિ. ગર્ભમાં હોય તેવા બાળકના લાભમાં વીલ કર્યું હોય અને તે વીલની તારીખથી છમાસમાં જન્મ તે તે વીલ અમલ કારક બને છે.
ભવિષ્યમાં બનવાના બનાવ અનુલક્ષી (a bequest in futuro ) વીલ કરી શકાય નહિ.
થોડા સમય માટે ઉપભેગ કરવાને અધિકાર વીલથી આપી શકાય નહિ.
હરકોઈ વીલ સ્પષ્ટ રીતે અથવા ગર્ભિત રીતે રદ કરી શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૪ ].
ઈસ્લામી કાય. મુસલમાને કરેલ વિલ અમલમાં લાવવા માટે પ્રબેટ મેળવવાની જરૂર નથી. [૨૬]
૧૧૮ વાલી.
છે
વાલીપણા વિષે સામાન્ય ચર્ચા હિંદુ કાયદામાં કરેલી છે. મુસલમાની સરેહ પ્રમાણે વાલીને ક્રમ નીચે પ્રમાણે છે.
૧ બાપ. ૨ બાપે વસીયતનામાથી નિમેલ વ્યવસ્થાપક ૩ બાપને બાપ. ૪ બાપના બાપે નિમેલ વ્યવસ્થાપક.
સ્ત્રી જાતના વાલી નીચે પ્રમાણે, ૧ મા. ૨ ગમે તેટલી ચઢતી પેઢીએ માની મા.
બાપની મા. ૪ સગી બહેન. ૫ આંગળીઆત બહેન. ૬ ઓરમાન બહેન, ૭ સગી બહેનની દિકરી. ૮ અગળીઆત બહેનની દિકરી. ૯ ઓરમાન બહેનની દિકરી. ૧૦ (બહેનના અનુક્રમમાં) મામી. ૧૧ છે કાકી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
પ્રકી.
[ ૧૩૫ ] પુરૂષ વાલીને અનુક્રમ. ૧ બાપ. ૨ નજીકને બાપને બાપ, ૩ સગાભાઈ. ૪ ઓરમાન ભાઈ. ૫ સગા ભાઈને દિકરે. ૬ ઓરમાન ભાઈને દિકરે. ૭ સગે કાકે. ૮ ઓરમાન કાકે. ૯ સગા કાકાને દિકરે. ૧૦ ઓરમાન કાકાને દિકરે.
કુંવારી છોકરીને કબજે, લગ્ન ન થઈ શકે તેવા પ્રતિબંધક સગાનેજ સેંપવામાં આવે છે.
ઉપરના કોઈ સગા ન હોય તે પછી કેવાલી નામે.
૧૧૯ ભરણ પોષણ
છેકરા પુખ્ત ઉમરના થાય અને છોકરીના લગ્ન થાય ત્યાં સુધી બાપ પ્રથમ દરજજે ભરણપોષણ કરવા બંધાયેલ છે, બાપની સ્થીતિ ગરિબ હેય અને માની પાસે પિસા હેય તે તેની પણ ઉપર મુજબ ભરણપોષણ કરવાની ફરજ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૬ ]
ઈસ્લામી કાયલે. બન્ને ગરીબ હોય તે બાપને બાપ ભરણપોષણ કરવા બંધાએલ છે.
દિકર પિતાના ગરિબ માબાપનું અને માના માબાપનું અને બાપના માબાપનું ભરણપોષણ કરવા બંધાય છે. વધારે પૈસાદાર હોય તે બીજા ગરીબ, લગ્નના પ્રતિબંધમાં આવતા સગાઓનું, તેના મરણબાદ વારસામાં જે હિસ્સે તેઓને મળે તેના પ્રમાણમાં ભરણપોષણ તેણે કરવું જોઇએ.
ધણું, તેની સ્ત્રી વફાદાર અને આજ્ઞાંકિત હોય તે ભરણપોષણ કરવા બંધાએલ છે.
છૂટાછેડા થયા પછી દાતની મુદત સુધી સી ભરણપોષણ માગી શકે. પરંતુ ધણીના મરણ પછીની ઈદાતની મુદતમાં વિધવા ભરણપોષણ માગી શકે નહિ. [૨૭]
ભરણ પોષણની રકમ નક્કી કરવા વિગેરે બાબતના સામાન્ય સિદ્ધાંતે હિંદુ કાયદામાં જે વર્ણવ્યા છે તે ઇસ્લામી કાયદાની રીતે પણ લાગુ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
૧. સરખામણી.
હિંદુ કાયદા પ્રમાણે. ઈસ્લામી કાયદા પ્રમાણે. ૧ વડિલોપાજીત અને પા- ૧ વડિલોપાર્જીત અને સ્વોપાર્જીત
જીત મિલ્કતમાં ભેદ ગણવામાં મિલ્કતમાં ભેદ નથી.
આવે છે. ૨ દિકરો હોય તે દિકરીને વારસે ૨ દિકરો હેય તે પણ દિકરીને મળતો નથી.
વારસો મળે છે. ભાઈને બહેન
કરતાં દુપટ મળે. ૩ નપુંસકને વારસામાંથી બાતલ- ૩ નપુંસકને પણ વાર મળી અનંશ તરીકે ગણેલ છે.
શકે છે. ૪ દત્તક કાયદેસર રીતે લઈ ૪ કાયદેસર દતક લઈ શકાતો નથી
શકાય છે. ૫ દામ દુપટને નિયમ હિંદુને ૫ મુસલમાનને દામ દુપટને નિયમ લાગુ છે.
લાગુ નથી. ૬ અગ્રક્રિયા અધિકારને હક ૬ અગ્રક્રિયા અધિકારને હક
શાસ્ત્ર પ્રમાણે નથી; રિવાજ શરેહથી . પ્રમાણે છે. ૭ બક્ષિસ લેખિત હેવી જોઈએ. ૭ બક્ષિસ લેખીત ન હોય તે પણ કબજે ન સે હેય તે ચાલી શકે, કબજે સેપ પણ ચાલે.
જોઈએ.
ટ્રા. એ. પ્રો. એકટની કલમ ૧૨૩ ને પ્રતિબંધ નથી.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
( [ ૧૨૦ ]
પરિશિષ્ટ. ૮ લગ્ન એ કરાર નથી. ૮ લગ્ન એ દિવાની સ્વરૂપનો
કરાર છે [૨૮] ૯ શહકની રકમ નકકી કરી હાય ૯ મેહર આપવામાં આવે નહિ
છતાં તે ન મળી હોય તો પાછું ત્યાં સુધી લગ્નના હક પૂરા લગ્નના હક્ક પૂરા કરવાની ના કરવા દેવાની ના કહેવાને સ્ત્રીને કહી શકાતી નથી.
હક છે. [૨૯] ૧૦ હંગામી લગ્ન હિંદુઓમાં નથી ૧૦ હંગામી (મુરા) લગ્ન થઈ શકે છે.
થઈ શકતું. ૧૧ શુકની ઠરાવેલી રકમ ન મળી ૧૧ મહેરની રકમ ન મળી હોય તો તે
હોય તો પણ દાવો લાવી શકાતે અપાવવા માટે દાવ લાવી શકે. નથી.
૧૨ પૂનર્લગ્ન કાયદાથી સ્થાપિત છે. ૧૨ પૂનર્લગ્ન કાયદાથી સ્થાપિત નથી.
૧૩ મુસલમાન એકી સાથે ચારથી ૧૩ હિંદુ એક ઉપર ગમે તેટલી વધારે સ્ત્રીઓ પરણી શકે નહિ - સ્ત્રીઓ પરણી શકે [૩૦] ૧૪ છૂટાછેડા કાયદેસર મેળવી ૧૪ છૂટાછેડા કાયદાને માન્ય નથી શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
૨ કાયદાના આધારશે. હિંદુ કાયદાના આધારે.
(૧) ૧૨ M. I. A. ૪૩૬ કલેકટર ઓફ મદુરા, વિ. મુત્તરામાલગા=૫ Bom ૧૧-૧૨૪ P. C. લલ્લુભાઇ, વિ. કાશીબાઈ. (૨) ૧ Bom H. ૧૩૧. (૩) અનંતસિંગ. વિ. દુર્ગાસિંગ. ૩ર All ૩૬૩, (૪) પ્રીથીસિંગ વિ, લા. P.R. ૨૯. (૫) શીખુ વિ. ગયાચંદ. ૧૬ Mad. ૩૭૦: ગૌર. ૨૫. (૬) શાહ બેનમ વિ. કલાધર, ૧૯૦૦ P. R. ૭૪ (૭) જનસન વિ. કલાર્ક ૧૯૦૮ ૧ ch, ૨૦૩: ગૌર ર૬ ૩. (૮) ગૌર ૨૬૩. (૯) Strange on Hindu Law 5th Ed ૧૧૯, ૧૭૨, ૧૭૫(૧૦) ૪૩ All. ર૨૮ વેજનાથ વિ. તેજબાલી. ૨૮ Mad. ૫૦૮ અવાર ને કેસ. (૧૧) ૩૬ Bom ૬૩૯ રાધાજીરાવ. વિ. લક્ષ્મણરાવ= ૬ Bom ૫૯૮ રામચંદ્ર વિ. વેંકટરાવ=૧૫ Bom ૨૪૭ નારાયણ વિ. વાસુદેવ ૩૯ Cal. ૬૯૬ દુર્ગાપ્રસાદ વિ. બ્રિજનાથ. (૧૨) કાલીપ્રસાદ વિ. આનંદરાય ૧૫ Cal. ૪૭૧ P. C. (૧૩) ૩૭ Bom ર૬૭ શિવાજી વિ. વસંત=ગર Bom ૧૦૫ હનમંત વિ. જીભાચાર્ય. (૧૪) કાલિદાસ વિ. કૃષ્ણચંદ્રદાસ ૧૮૬૯ ૨ Bom L. R.F.B. 903 (94) Mayo on Hindu Law and Usage ૫૩ (૧૬) રામપ્રકાશ વિ. મસુમત દહાનબીબી. ૧૯૨૪ ૩Pat. ૧૫ર=૭૮ I. C. ૭૪૯. ૧૯ર૪ (૧૭) વેંકટ વિ, પુરૂષોત્તમ ૧૯૨. ૨૬. Mad ૧૩૩ (૧૮) ૧૮ Cal ૧૧૧ રણવિજય વિ. જગત=૧૨ All ૫૦૦ સુરતી વિ. નારાયણદાસ (૧૯) ૩૮ All ૧૧૭=૩ર I. C. ૧૨૭ રામસિંગ વિ. ભાણી ૧૯૧૬ બાપુજી વિ. Kતુ ૧૯૨૩. ૪૭ Bom ૭૦૭ (૨૦) ૨૬ Mad. ૧૩૩ કટ વિ.
પુરૂષોત્તમ (૨૧) વલભરામવિ, બાઈ હરિગંગા ૧૮૦૪, ૪Bom Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૨ ]
પરિશિષ્ટ.
I, C. R. C. ૧૩૫=સાવિત્રી બાઇ વિ. ભાષાત (Bhabat.) ૧૯૨૭ ૫૧ Bom ૫૦ {૨૨) Bom H. C, B. A. C. T. ૧૩૫ વલસામ વિ. બાઇ હરિગગા=૨ Bom H. C. ૫ દુભાઇ વિ મછાભાઇ (૨૩ ) ૧૯૨૪ રામાભાઇ વિ. હરનામા ૫૧ I. A. ૧૭૭=૪૮ Bom ૩૬૩=૮૦ I, C. ૧૯૩ ૧૯૨૪ A, P. C ૧૨૫ (૨૪) ૪’All ૭૭ માનસિંગ વિ. ગાવની ( ૨૫ ) ૨૬ Mad L. T. ૫૦૮ સુભા વિ. વેંકટ (૨૬) ૧૮ Cal ૧૧૧ રવિજય વિ. જગતપાલ ( ૨૭) તીલક વિ. શામા. ૧૮૬૪ I. W . ૨૦૯ (૨૮) શ્યામસુન્દરમ વિ. વૈધીલીંગા ૧૯૧૭ ૪૦ Mad ૮૪૬=૪ I C. ૫૪૬ (૨૯) નાગેન્દ્ર વિ. નિય ૧૯૩, ૩૦ Cal પર૧-અનગમાલ વિ. વેટ ૧૯૦૩ ૨૬ Mad ૫૦૯ (૩૦) ૪૮ Bom ૫૬૯=૫૧ I. A, ૩૬૮ ઉંચા વિ. ગિરિમાલપા =૩૧ Mad ૧૦૦ વેદામ્માલ. વિં. વેઢાનાથગા ૩ Lah ૧૦૩ જીંદકુવર વિ. ઇદ્રસિંગ. (૩૧) ૩૨ Bom ૨૭૫ ગંગુ વિ. ચંદ્રભાગા (૩૨) ૧૮૬૪ બકુલાભાઇ વિ. માબાઇ ૨ Bom H• C ૫ (૩૩) મેલી નારાયણુ વિ. ઉમરાવ ૧૮૭૦ M, I, A ૫૧૯ ( ૩૪-૩૫ ) Mulla's Hindu Iaw Page ૧૦૫ (૩૬) ૧૮૮૩ દેવ કીશન વિ. સુપ્ત પ્રકાશ. ૫ All ૫૦૯ સાંકુ વિ. પુત્તામ્મા ૧૮૯૧ ૧૪ Mad ૨૮૯, ૨૯૪=અખીલખ વિ. ભેમી . ૨૨ Cal ૮૬૪ (૩૭) રામસાહિ વિ. લાલા લાલજી ૧૮૮૨, ૮ Cal ૧૪૯=રામસુન્દર વિ. રામસાહિ ૧૮૮૨ ૮ Cal ૯૧૯ ( ૩૮ ) ૧૯૦૩ કરૂ પાઇ વિશંકર નારાયણુ ૨૭ Mad ૩૦૦ (૩૯) ૨ Lah ૫૧ ( P. C ) ગાકળચંદ વિ. હુકમચંદ=૪૫ Cal }}} (P. C )મેથારામ વિ, રેવાચઃ ( ૪૦ ) ૧૮૯૧ કાર્તિક ચંદ્ર વિ. શારદા સુદરી ૧૮ Cal ૬૪૨, ૬૪૬ (૪૧) ૧૯૦૪ ગણેશ દત્ત વિ. જેવાચ ૩૧ Cal ૨૬૨; ૩૧ I. A. ૧૦ (૪૨) સુદર્શનમ્ વિ. નરસિંહુલુ. ૨૫ Mad ૧૪૦. ૧૫૪ (૪૩) તારાચ' વિ. રીબરામ ૩ Mad H, C. R. ૫૦=મદનગાપાળ વિ.
=
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
કાયદાના આધારે
[ ૧૨૩ ]
રામબસ ૬ W. R. ૭૧ (૪૪) મુલ્લાં ૨૨૧. (૫) મ. મા. ઘારેખાન કૃત હિંદુલે ૫ ૬૫. (૪૬) ગૌર પૃ. ૬૫૦ (૭) ર૯ Cal ૭૯૬ મુદિત. વિ. રંગલાલ (૨૮) ૬ M. I. A. હનુમાન પાંડે ૨૫ All ૪૦૭ (P. C) ઘારીબુલ્લા વિ. ખલક સિંગ (૪૯) ૧૮ mad ૭૩ કૃષ્ણ વિ. રાજા ગોપાલ (૫૦) ૮ Bom L. R. ૯૯ ભીખુ વિ. બટુકર Mad ૧૬૭ પંડાવરગા વિ. નમુગામ. =8૨ Cal ૧૧૧૯ ધરમદાસ. વિ. અમુળ ધન (૫૧) ૧૭ Bom ૧૭૧ દામોદર વિ. ઉત્તમરામ=૨૮ Bom. ૨૦૧ નારાયણ વિ. નાથજી (પર) ૧૧ Cal ૬૮૪ (P. C.) શકાય. વિ. મને હારી૨૮ Bom ૨૦૧ નારાયણ વિ. નાથજી (૫૩) ૩૫ All ૨૦૭ દુલીપ. વિ. કુંડન (૫૪) ટa All ર૭ર (P. C.) કીશન. વિ. હરનારાયણઃ , ૩૭ Bom ૩૪૦ બાવળ. વિ. કેશવજી, (૫૫) ૨૫. All ૪૦૭ P. C. ઘારી બુણા વિ. ખલકસીંગ. (૫૬) ૫ Cal ૧૪૮ (P. C) સુર્યાબંસી. વિ. શિવપ્રસાદ. (૫૭) ૨૬ Bom L. R. ૫૦૦ (P. C.) બ્રિીજનારાયણ વિ. મંગળાપ્રસાદ. (૫૮-૫૯) ૧૩.
W. R. (N. B) ૭૬ રંગુ. વિ. કાશીનાથ (૬૦) ૫ Cal. ૩૨૧ શંકર. વિ, ગૌરીપ્રસાદ (૬૧) ૨૫ Mad ૨૨૦ F. B. નારાયણ વિ. વેંકટરમણ. (૬૨) ૧૯૦૩ ઘારી બુલ્લા. વિ. ખલકસિંગ, ૨૫ All ૪૦૭ (P. C) (૬૩) ૧૯૦૮ સુન્દરાબાઈ. વિ. શિવનારાયણ ૩૨ Bom ૮૧=૧૯૧૪ ગોપાળ ક્રિશ્ન વિ. વેંકટા રસ ૩૭ Mad ર૭૩=૧૭ I, C. ૩૦૮ (૬૪) ૧૮૮૭ છોટીરામ વિ. નારાયણદાસ. ૧૧ Bom ૬૦૫ (૬૫) ૧૮૯૦ નાથુરામ. વિ. સેમા છગન. ૧૪ Bom ૫૬૨. (૬) ૧૮૮૬ મિલર. વિ. રંગનાથ. ૧૨ Cal ૩૮૯ (૬૭) ૧૯૨૩ રામ રઘુવર. વિ. દીપ નારાયણ. ૪૫All ૩૧૧-૭૧૧ I C. ૪૯. ૧૯૨૨. (૬૮) ૧૮૯૯ શામ સુંદર વિ. અછિન કુંવર. ૨૧ All ૭૧ (૬૯) ૩૯ Cal ૮૬૨ છકવારી વિ. ગંગા. (૭૦) ૩૩ Mad ૩૦૮ સુબ્રામનીયા. વિ. નેપાળ=
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૪ ]
પરિશિષ્ટ. ૪૧ Bom નારે. વિ. પારા ગોવડા. (૭૧) ૧૮૭૫ ઉદારામ. વિ. રાનું ૧૧ Bom. H, C. ૭૬. (૭૨) ૧૮૬૯ કાલિદાસ, વિ. કૃષ્ણ. ૨ Beng L. R. P. B. ૧૦૩, ૧૧૮, ૧૨૧=૧૮૮૮ હેમંત વિ. ભીમાચાર્ય. ૧૨ Bom ૧૦૫, ૧૦૮, ૧૦૯ (૩) ૪૬ Fom ૪૬પ ભુપાલ. વિ. તાવા મેચ્યા. (૭૪) ૧૯૦૫ દુલાર કુંવરી. વિ. દ્વારકાનાથ. ૩૨ Cal ૨૩૪=૧૯૦૭ જયરામ. વિ. નાથુ. ૩૧ Bom ૫૪. (૭૫) ૩૧ Cal ૨૧૪ દુર્ગાનાથ. વિ. ચિંતામણુકરર C. W.
N. ૮૪૬. શ્યામદાસ. વિ. રાધિકા (૭૬) ૧૯૨૪મુસામત બેલીબાઈ વિ. દ્વારકાદાસ ૫ nah ૩૭૫=૮૪ . C.૧૬૮ ૧૯૫ A. L. ૩૨ (૭૭ ૧૯૨૨ રામ લીંગા. વિ. નારાયણ ૪૯ 1. A. ૧૬૪= ૪૫ Mad ૪૮૯=૬૮ I, C. ૫૧, ૧૯૨૨ A. P. C. ૨૦૧ (૭૮) ૧૯૦૯ વેદનાથ વિ. આઈઆસ્વામી ૩૨ Mad ૧૯૧= ૨૦ I, C. ૪૦૮ (૦૯) ૧૮૭ર રમાલક્ષ્મી વિ. શિવનાથ ૧૪ M. I. A. પાક=૧૯૦૫ કાશી કલ્યાણ વિ. કાશી ભુવા ર૮ Mad ૫૦૮ ( ૮૦) ૧૮૮૪ લાલા વિ. રીમા ૭ Mad ૩૫૭ ( ૮૧) મુલ્લાં ૩૬૯ (૪૨) મુલ્લાં ૨૨૧ (૮૩) ૧૯૧૬ ગંગાબાઈ વિ. બિન્દુ ૪૦ Bom ૩૬૮=૧૯૦૮ રામકૃષ્ણ વિ. જમા. ૩૨ I. C. ૯૮૬. ૩૦ All ૫૦૮=૧૯૨૧ રજનીનાથદાસ. વિ. નીતઈચંદ્ર બે ૪૮ Cal ૬૪ =૬૩ I. C. ૫૦ (F. B. ) (૮૪) ૧૯૧૬ સુન્દર રાજન વિ, અરૂણ ચેલમ ૩૯ Mad ૧૩૬=૩ I. C. ૫૦ (F. B.) (૮૫) ૧૯૨૫ મહારાજા એક કહાપુર વિ. સુન્દરમ ૪૮ Mad ૧=૧૯૨૫ A. M. ૪૯૭ (૮૬) ૧૮૭૯ સરસ્વતી વિ. મનુ. ૨ AlI ૧૩૪ (૮૭) ૧૯૨૬ અવિ સ્વતાનંદાજી વિ. શિવાજી ૪૯ Mad ૧૧૬=૯ર I. C. ૯ર૮ ( ૮૮) ૧૯૨૮ શામા વિ. બાબુ અબા પર Bom ૩૦૦=૧૯૨૮ A. B. ૧૫ક (૮૯) ૧૮૬૬ એપવીઅર (appovier) વિ રામા. સુબા ઐયત ૧૧ M. I. A. ૭૫, ૮૯, ૯૦=૧૯૦૨ રામસાદ વિ. લખપતિ ૭૦ Cal૨૩૧ ૨૫૫ (૯૦) નારાયણ વિ. ગમના ૫ Bom L. R. ૯૪૫ ( ૧ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
કાયદાના આધારા.
[ ૧૨૫
રામચંદ્ર વિ. કૃષ્ણા ૪૦ Bom ૧૧૮ ( ૨ ) ટાગાર વિ. ટાગાર ૯ Beng L. R. ૩૭૭ ( ૯૩ ) વિશ્વનાથ વિ. કૃષ્ણાજી ૩ Bom H. C. A. ૬૯ Page. ૭૩–૭૪ ( ૯૪) ૧૯૨૬ Bom L, R. ૧૪૪૬ બાવન્ના વિ, પરવ (૯૫ ) વૈરાવષ્ણુ વ. શ્રીનિવાસ ૪૪ Mad ૪૯૯ (F. B. ) (૬) ૩૬ Bom ૧૩૮ ગંગાધર વ. પલુ ( ૯૭ ) ૨૭ Bom L. R, ૬૭૦ કૃષ્ણમ વિ. બાબુ તુકારામ { ૯૮ ) ૨૭ All ૪૦૩ માણકી વિ. કુંદન=૧૪ Bom ૧ જમના વિ. તનુ ( ૯ ) ૪ Bom ૧૦૪ અધ્યા વિરૂદ્રાવા (૧૦૦) ૨૯ Bom ૯૧ ખાસય્યા વિ, રેવા ( ૧૦૦ A) ૧૯૨૫ રામપ્રસાદ વિ. ખાબુલાલ ૮૬ I. C. ૮૪૦ (૧૦૧) રંગુ વિ. મુદીઆપ્યા ૨૩ Bom ૨૯૬ (૧૦૨) ગૌર પૃ. ૩૫૯ (૧૦૩) જ્ઞાનેન્દ્રચંદ્ર વિ. કાલા ૯ Cal ૫૦ (૧૦૪) રમાબાઇ વિ. રાયા ૨૨ Bom ૪૮૨ (૧૦૫ ) રાજકુમાર વિવિશ્વેશ્વર ૧૦ Cal ૬૮૬ (૧૦૬ ) યાદવ વિ. નામદેવ ૬૪. I, C. ૫૩૬=ભીમાબાઇ જીવનગૌડા પાટીલ વિ. ગુરૂવાય ગૌડા ખાન્ડાપ્યા ગૌડા પાટીલ ૧૯૩૦ P. C. A. ૫૧ A. I. . ૧૯૩૩ પૃ, ૧ (૧૦૭) ૧૮૯૦ ચંદ્રા વિ. ગજરાબાઇ ૧૪ Bom ૪૬૩ (૧૦૮) ગેાપાલ વિ. વિનુ ૨૩ Bom ૨૫૦ (૧૦૯ ) કાલગૌડ વિ. સેામપ્યા ૩૩ Bom }૬૯ ( ૧૧૦ ) સીતારામ વિ. હરિહર ૩૫ Bom ૧૬૯, ૧૭૯, ૧૮૦ ( ૧૧૧ ) વામન વિ. વૈકાજી ૪૫ Bom ૮૨૯ ( ૧૧૨) ૧૮૯૫ મહાદુ વિ. ખાયાજી. ૧૯ Bom ૨૯૯ (૧૧૩) The lndian Limitation Act. 1908 Sch. 1 Art, 118. (૧૧૪) ૧૮૯૭ મુળચંદ. વિ. ઝુધીયા. ૨૨ Bom, ૮૧૨ (૧૧૫) ૧૮૯૮ ભાઇ દિવાળી. વિ. મેાતી ૨૨ Bom. ૦૯. (૧૧૬) ૧૮૯૭ પુરૂષાત્તમદાસ. વિ. પુરૂ— શાત્તમદાસ. ૨૧ Bom ૨૩, ૩૦, ૩૧. (૧૧૭) ૧૯૧૧ મેાજીલાલ. વિ. ચંદ્રાવતી. ૯૮ Cal'૭૦૦, ૭૦૬=૩૮ 1. A. ૧૨૨, ૧૨૫= ૧૧ I, C. ૫૦૨=૧૮૯૧ વેંકટા ચારીયુલુ. વિ. રંગા ચારીયલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૬ ]
પરિશિષ્ટ.
૧૪ Mad. ૩૧૬, ૭૧૮ (૧૧૮) ૧૮૬૬ મુસુમત ઠાકુર દેહિ. વિ. રાઈ બાલુકામાં ૧૧ M. I. A. ૧૩૯ ચુનીલાલ. વિ. સુરજરામ ૩૩ Bom. ૪૩-૪૩૭= ૧૯૧૩ હિ. વિ. હંસજી ૩૭ Bom ૨૯૫=૧૭ I. C. ૯૪. (૧૧૯) Bennerje's Law of Marriage 5th Ed P. ૭૦, ૭૧, ૨૬૯, ૨૮૫, ૨૮૯. (૧૨) ૧૯૨૨ બાઈ ગુલાબ. વિ. જીવનલાલ. ૪૬ Bom. ૮૭૧. ૬૫J. C. ૬૨.=૧૯૨૨ A. B. ૩૨ (૧૨૧) નવનીત. વિ. પુરૂષોત્તમ. ૫૦ Bom. ૨૬૮. (૧૨) ભાઉ. વિ. રઘુનાથ. ૩૦ Bom. રર૯, ૨૪૦ (૧૨૩) ૧૮૭૧ તુકારામ. વિ. ગુનાજી ૮ Bom H, C. A. C. ૧૨૯. (૧૨૪) Bannerje's Hindu Law on Stridhan 8 Ed. P. ૩૮૮. (૨૫) ૧૯૧૦ દયાળદા. વિ. સાવિત્રી. ૩૪ Bom ૩૮ ૫= I. C. ૫૩૩. (૧૨૬) ૧૯૧૭ બાઇ રમણ. વિ. જગજીવનદાસ. ૪૧ Bon ૬૧૦=૪૧ I. C. ર૭૭. (૧૭) ૧૯૨૧ દુદાપા. વિ. ભીમાપા. ૪૫ Bom. પપ૭=૫૯ I. C. ૫૬૧. ૧૨૮) ૧૯૧૫ મિનાક્ષી. વિ. મનીયંદી ૩૮ Mad ૧૧૪૪=૨૫. I. C. ૯૫૭. (૧૨૯) ૧૮૮૨ નરોત્તમ. વિ. નાનકા, ૬ Bom. ૪૭૩. (૧૩) ૧૮૮૭ યશવંતરાવ. વિ. કાશીબાઈ. ૧૨ Bom ૨૬. (૧૩૧) હરકારી. વિ. ગો.મી. ૩૩ All ૨૫૫. (૧૩૨) ગુલબાઇને કેસ. ૭૨ Bom ૫૦ (૧૩૩. સાવિત્રીને કેસ. ૧૬ Bom ૩૦૭, (૧૩૪) પતલી. વિ. માધુ ૩૩ Bom ૧૦૭. (૧૫) રામચંદ્ર વિ. કૃષ્ણ. ૩૨ Bom ૨૫૦. (૧૩૬) મીર. વિ. ફકરૂદીન ૩૯ Cal ૨૨૩ P• C. (૧૩૭) બાઇ ગુલાબ. વિ. ઠાકરદાસ. ૩૬ Bom. ૬૨૨ =કૃષ્ણમાચારીને કેસ. ૭૮ Mad. ૧૬૬. (૧૮) નરસિંહ. વિ. પાર્થ. ૨૭ Mad. ૧૯૦૯, P. C. (૧૯) ૧૮૮૫ રાગેર. વિ. ટાગોર૯ beng L, R. ૩૭૭, ૩૭, ૪૦૦=l. A. Sup Vol ૪૭, ૬૭, ૭૦=૧૮૯૧ બાઈ મામુંબાઈ. વિ. સા. ૧૫. Bom
૪૩ (૧૪૦) રાજારામ વિ. ગણેશ. ૨૩ Bom ૧૩૧. (૪૧)
ગોપી. વિ. માર્ક. ૩ Bom ૩૦ (૧૪૨) હનુમંત, વિ. ગણે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
કાયાના આધારે.
[ ૧૭ ]
૪૩ Bom ૧૨. (૧૪૩) જીવાણુ. વિ. મનર. ૩૫ Bom, ૧૯૯. (૧૪૪) અમ્યુત વિ. રામચંદ્ર. ૨૭ Bom L. R. ૪૯૨.=નંદલાલ વિ. ધીરેન્દ્ર. ૪૦ Cal ૭૧૦ (૧૫) સદુલાલ વિ. બાપુ. ૨૪ Bom ૩૦૫ (૧૪) અલી. વિ. શિવાજી ૨૧ Bom ૮૫.
ઇસ્લામી કાયદાના આધારે.
(૧)દુર-ઉલ-મુખત્યાર ૫, ૮૭. (૨) ૧૯૨૧, મેરાજ ફાતિમા લિ. અબદુલ વહીદ. ૪૩ All. ૬૭a. (૩) ૧૯૧૭ અલી અસગર વિ. બુલંદ શહેરના કલેકટર ૩૮ All, ૫૭૪. (૪) ૧૯૨૦ મીર ઇસુબ વિ. ઇસબ ૨૨ Bom ૯૪ર (૫) ૧૯૦૮ ભાગા શેર અલી વિ. બાઇ કુલસુમ. ૩ર Bom ૫૪૦, ૫૪૭, ૫૪૮,૫૫૮, (૬) બેલી ડા. વ. ૨૫ ૨૧ (૭) બેલી , ૨ પૃ. ૧૫ર (૮) મુલ્લાં મેં, લા. ૧૧૪, (૯) ૧૮૭૨ પુરાવને કાયદે ક. ૧૧૨ (૧૦) ૧૯૨૭ મીરઝા અબીદ વિ. મુનબીબી. ૨ Luck ૪૯૬. (૧૧) ૧૮૯૯ ઇસ્લામી વિ, રામજી ર૩ Bom ૬૮૨ (૧૨) મુમતાઝ ઉન્નિસા. વિ. સુફલ અહમદ, ૨૮ All ૨૬૪=૩૦ All ૩૦૯ (૧૩) ૧૯૩૦ અબદુલ શકર વિ. અબુબકર ૫૪ Bom ૩૫૮, ૩૬૯, (૧૪) ૧૯૨૦ મહંમદ રૂસ્તમ અલી વિ. મુસ્તાક હુસેન ૪૭ I. A. ૨૨૪૪ર All ૬૦૯ ૫૭ I C. ૩ર૯ (૧૫) ૧૯૦૬ મહમદ હસન વિ. ઉમર દારાજ ૨૮ All ૬૩૩. ૧૬) ૧૯૦૮ જદુલાલ વિ જાનકીકુંવર ૩૫ Cal ૫૭૫ (૧૭ ૧૯૫ દિગંબર સિંગ વિ, અહમદ ૩૭ All ૧ર૯. ૧૪૧ (૧૮) ૧૯ર૬ હાઇ સુલેમાન બિ. મસીd ૪૮ All ૬૮૯ (૧૯) ૧૮૬૮ બીહારીરામ વિ. સુભદ્રા ૯ W R૫૫ (૨૦) ૧૯૨૧ અબદુલ્લા વિ. ઇસ્માઇલ ૪૬ Bom ૩૦૨=૧૯૧૭ સીતારામ વિ. સૈયદ રાજુલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૮ ]
પરિશિષ્ટ.
૪૧ Bom૬૩૬ (૨૧) ૧૯૨૨ સૈદુદીન વિ લતીકુન્નિસા ૪૪ All ૧૧૪ (૨૨ ) ૧૯૦૧ અતુલબેગમ વિ. મન્સુર અલી ૨૪ All ૧૭ (૨૩) ૧૯૨૪ ઝમાની બેગમ વિ, ખાન મહમદ ૪૬ All ૧૪૨ (૨૪) ૩૩ વડાદરા લૉં રીપોટ પર ઠંકર વિ. જગજીવન (૨૫) ૧૯૧૭ એડવેકેટ જનરલ વિ. જુમાભાઇ ૪૧ Bom ૧૮૧, ૨૮૪ ૨૮૬. (૨૬) ૧૮૮૪ શેખ મુસા વિ. શેખ ઇસા ૮ Bom ૨૪૧. ૨૫૫=૧૯૨૩ મહમદ મુસુફ્ વિ. હરગોવીંદદાસ ૪૭ Bom ૨૩૧ (૨૭) ૧૮૯૭ આગા મહમદ્ જાફર વિ કુલસુમ ખીખી. ૨૫ Cal & (૨૮ ) ૧૮૭૬ નવરોઝ અલી વિ. અઝીઝ મીખી, પંજાબ રેકર્ડ નં. ૧૨૪ ૪ ૨૫૩-૨૫૯ ( ૨ ) ૧૩ Beng L R ૧૦૫ સરમુલ્લા મેા. લા. ૧૯૩ (૩૦) વીરાસ્વામી વિ. આપા સ્વામી. ૧ Mad H.C ૩૭૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
વારસાના નિયમે.
| [ ૧૨૯ ]
૩ સંસ્થાન ભાવનગરના ખેડવાણ જમીન પરત્વેના
વારસાના નિયમે.
હ. ક. ૨. નં. ૨૨. અમારા ગાદીનશીન પ્રસંગે જાવક નંબર ૧ તા. ૧૮-૪-૩૧ ના ઠરાવથી દરબારી ખેડુતેને વારસા હક બક્ષવામાં આવ્યા છે તેને લગતા નીચે પ્રમાણેના નિયમ કરવામાં આવે છે. તે નિયમે આ વારસાહક તા. ૧૮-૪-૩ થી આપવામાં આવ્યા છે તે તારીખથી અમલમાં છે એમ ગણવામાં આવશે.
૧. આ નિયમોમાં જ્યાં જ્યાં નીચેના શબ્દ વપરાયા હોય ત્યાં ત્યાં તેને અર્થ નીચે જણાવ્યા મુજબ કરવાને
ખેડુત-ખેડુત એટલે જે શમ્સ પિતે જાતે અગર સાથી રાખી નામવાળા ખાતેદાર તરીકે કે પેટા ભાગદાર તરીકે કેઈ દરબારી ખેડખાતાની જમીન ખેડતે હશે, તે શન્સ સમજ અને ખેડુત શબ્દમાં ખેડુતની સાથે મજમુ રહેનાર તેના પેટા ભાગદારને પણ સમાસ થશે.
અવિભક્ત ખાતું-જે ખાતાની જમીન નામવાળા ખાતેદાર કે તેમના પેટા ખાતેદારના વડીલેના વખતથી ચાલી આવતી હોય અને તેમાં સદરહુ વડવાઓના વંશજોને મજ હક હિસે હેઈને તે ખાતામાં તેઓ પિકી ફક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૦ ]
પરિશિષ્ટ.
એક અથવા મુખ્ય ભાગદારોના નામ ખાતેદાર તરીકે દરખારના દફ્તરે લખાતાં હોય પરંતુ તે જમીનની તે નામવાળા ખાતેદાર કે તેના પેટા ભાગદ્વાર મજમુ અથવા ખાનગી સમજણે જુદી જુદી ખેડ કરતા હોય તે ખાતુ. પછી તે સાથે રાટલા જમતા હાય યા જુદા રોટલા જમતા હાય ચા જુદા રહેતા હેાય તે પશુ
કાઈ પણ ખાતામાં અવિભક્ત કુટુંબના સભ્યો ન હાય એવા સહભાગીદાર તરીકે જુદા જુદા ભાગદારી હશે તે ખાતુ સંયુક્ત ખાતા તરીકે ગણાશે, અને તેમના હિસ્સાની જમીન તેમના કાયદેસર વારસાને પ્રાપ્ત થશે.
વિભક્ત ખાતુ અવિભક્ત ખાતામાંથી અમુક જમીનની દરખારશ્રી મારફત વહેંચણુ થઈ પેટા ભાગનારા પૈકી એક અથવા વધારેના નામે જુદું ખાતું દરબારી દફતરે પડેલ હાય તે.
૨.
ગુજરનાર ખેડુતને સીધી લીંટીના પુરૂષવના વારસ ન હોય અને ખાતુ અવિભક્ત અથવા વિભક્ત ડાય ત્યાં દિકરી અગર ગુજરનાર ખેડુતની જમીન મીલ્કત માટે કાયદેસર વારસ હાય તેણે ગુજરનારના ખાતાની જમીન, ખારડાં વિગેરે ખેડુતના મરણ પછી એક માસમાં સભાળી તે ખાખતની લેખીત જાહેરાત થાણદારને કરવી. આ આખતમાં ગફલત કરવામાં આવશે તા ગુજરનાર ખેડુતનુ ખાતુ આસીસ્ટંટ વસુલાત્તી અધિકારીની મ’જીરીથી દરબાર દાખલ થવાને પાત્ર થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
વારસાના નિયમા,
3.
૫.
[ 131 ]
ખાતુ અવિભક્ત હોય તે તે ખાતા પરત્વે ખાતાના બીજા ભાગતારાના હૅક ઉત્તરાધિકારી ( Survivor ) તરીકે રહેશે.
19.
ગુજરનાર ખેડુતને કાયદેસર કાણુ વારસ છે તે બાળતમાં તકરાર હોય ત્યારે આજમ વસુલાતી અધિકારીએ સંક્ષિપ્ત તજવીજ કરીને પ્રથમ દર્શને કાયદેસર કેણુ વારસ છે તેના નિય કરવા. તે મુજબ જેના લાભમાં ચુકાદો થાય તેને ગુજરનારની જમીન વિગેરેના કમો સાંપવા.
કલમ ૪ પ્રમાણે આજમ વસુલાતી અધિકારીએ કરેલા ઠરાવ ઉપર કોઈ પક્ષકાર નારાજ થાય તે તેણે દીવાની કોર્ટ માં વારસા માટે ચેાગ્ય ક્રીયાદ કરી પેાતાના હક સાબીત કરી વારસાહક મેળવવા અને તેવા હક પ્રાપ્ત કર્યું તેનું નામ દરબારી - દફ્તરે દાખલ કરવા માટે ચાગ્ય કરવામાં આવશે.
ખેડુત કાઇ સાલમાં અષાઢ વદી ૩૦ કે તે પછી ગુજરી જાય અને સક્ષિપ્ત રીતે કામ ચલાવી વારસ દાર કાણુ છે તે ઠરાવવામાં પણ થેાડા વીલંબ થાય તેમ હોય તો પ્રથમ દર્શોને કાયદેસર જે વારસદાર લાગે તેને એક સાલ માટે તે સાલની કારમ ભરવાની સરતે ખાતાની જમીન સોંપવા વહીવટદાર મુખત્યાર છે.
કલમ ૫ કે ૬ મુજબ વસુલાત ખાતાથી કાયદેસર વારસ કાણુ છે ? તે ખાખતમાં જે ઠરાવ કરવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૨ ]
પરિશિષ્ટ
આવે તે ઠરાવ દીવાની કાથી રીતસર ક્રામ ચાલી જે કાંઇ છેવટ ઠરાવ કરવામાં આવે તે સિવાય આખરના ગણવામાં આવશે.
૮.
આ નિયમેામાં વખતેવખત ચેગ્ય લાગ્યા પ્રમાણે ફેરફાર કરવા નામદાર દરબારશ્રી મુખત્યાર છે.
તારીખ ૨૫–૭–૩૩.
સહી કૃષ્ણકુમારસિ ંહજી મહારાજા
સંસ્થાન ભાવનગર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
૪. ફકરાનું સાંકળીયું
અકસ્માત વખતે અનુમાન ૭૨ | અવિભક્ત કુટુમ્બના સભ્યોના અગ્રક્રિયાધિકાર.
...ખાસ ક્યાં લાગુ છે ૧૦૮ અવિભક્ત કુટુમ્બના સભ્ય, ...ની વ્યાખ્યા ૧૦૭ સભ્ય તરીકે કયારે બંધ પડે? ....ન દા ૧૧૪ ...ને હક્ક કોને છે ૧૧૦ અંગીકાર
૧૧૬ સાબેત કરવાની જરૂર ઈદાત
દાતની મુદ્દત અનંશ વાર.
ઉત્તરાધિકાર, ભવિષ્યના બાબત
૫૬ મુસલમાનીશરેહ પ્રમાણે
ઉત્તરાધિકારીએ કબજો મેળવહિંદુ શાસ્ત્ર પ્રમાણે ૩૬
વાની મુદત
૭ અનશતાની અસર ૩૭ ઉત્પત્તિ કાયદાની અનીતિનું દેવું ૧૫ એરીયત અવિભક્ત કુટુમ્બનું બંધારણ ૮ | કચ્છી એમણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
[
[ ૧૩૪ ]
ક
કાઁના અધિકાર
કર્તાની જવાબદારી કાયદેસર ઉદ્દેશ, વક માટે
ખર્ચ વડે ચણુના
ખાજા
જવાબદારી કર્તાની
જવાબદારી દત્તકની
૧૧ | તલાક, કાણુ આપી શકે તલાકના પ્રકારી
૧૨
દત્તક કાયદેસર થવામાં જોઇતી વિધિ
દત્તક કાણું લઇ શકે ?
દત્તકનાં ગુણ, કાયદેસર
દત્તકના હુક્ર અને જવાબદારી
૧૩
કરવા
૩૦૨
૫૪
કાયદેસર જરૂરીઆત કાયદેસર લગ્નના તત્વા ( મુ. સ. પ્ર.)
૮૪
૪૪
કાયદેસર સંબંધ ( મુ. સ. પ્ર.) | દત્તક વિધાન કાયદેસર અગર ૧૧૫ રદ ઠરાવવાની મુદ્દત
૪૬
કાયદેસર હિસ્સેદારા શીયાપથ દત્તક વિધાનની સાખેતી
૪૫
७८
દત્તક શા માટે?
પ્રમાણે ક્રમ, મિલ્કતની વ્યવસ્થાના (મુ. સ. પ્ર.)
૭૩
ક્રમ વારસદારાના (મુ. સ. પ્ર.) | દામદુપટ
જવાબદારી દેવાની
જરૂરીઆત કાયદેસર
પરિશિષ્ટ.
૮૯
ප
થવી
૪૧
૩૯
૪૦
ક્રમ વારસાના મિતાક્ષરા પ્રમાણે
૨૫
૬૩
૨૯ | દાવાની મુદ્દત ( મેહરના ) ૮૮
૬૯
૩૮
દરખાસ્તમાં અજવણી, ભરણપાષણની
દર
૬૮
૭૫ | દાવા, અગ્રક્રિયાષિકારના ૧૧૪ દાવા, ભરણપાષણના,
લાવ
વાની મુદ્ભુત
દાવા લગ્નના હક પુરા કરવાના (મુ. સ. પ્ર )
૮૬
૧૬
૫૪ | દાસીપુત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૩
૪૪ | દાવા લગ્નના હૅક પુરા કરવાના (હિં. કા. પ્ર. )
૪૯
૩
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
બાબત
ફેશનું સાંકળીયું
[ ૧૩૫ ] દેવાની જવાબદારી - ૧૬ નું બંધારણ અવિભક્ત કુટુમ્બનું ૮ દેવું, અનીતિનું
બંધારણ સંયુક્ત કુટુમ્બનું ૭ ધ્યાયન બંધુ
૨૪ નાની બાબતમાં થયું તે થયુંને | ભરણપોષણ માગવાને હકદાર સિદ્ધાન્ત (Factumvalet) ૪૨
૫૯ પતિ સ્ત્રીધનને કયારે ઉપ-1 ભરણપોષણ મુસલમાની સરેહ
એગ કરી શકે? પણ પ્રમાણે પત્નીને વહેંચણમાં હક ર૭ | ભરણપોષણની જવાબદારી ૫૮ પ્રકાર, અગ્રકિયાધિકારની માગ | ભરણપોષણની રકમ નક્કી કરશુના
૧૧૨ વામાં ધ્યાનમાં લેવા જેવી પ્રકાર તલાકના પ્રકાર મિલ્કતના ૪. ભરણપોષણની રકમની દરખાપ્રકાર લગ્નના (મુ. સ. પ્ર.) ૮૩ | સ્તમાં બજાવણ ૧૨ પ્રકાર લગ્નના (હિં શા. પ્ર) ૪૮ | ભરણપોષણને દા લાવવાની પ્રકાર સ્ત્રીધનના ૫૦ મુદત
૬૩ પ્રતિનિધિ
| ભરણપોષણને હક ડુબાવવા પ્રત્યાગામી
૭૬ કરેલ વેચાણ વિગેરે ૬૧ બક્ષીસ
| ભવિષ્યના ઉત્તરાધિકાર બાબત બક્ષીસ કે કેને આપી શકે?
પ૬
મઉલ મોત મણીસના મુખ્ય તો અને મેહર તરીકે કરાવવાની રકમ ૫ અપવાદ
મેહરના લેણાને બેજે ૮૭ બક્ષીસ વિધવાએ કરેલી પ૫ મીતાક્ષરા પ્રમાણે વારસેને ક્રમ જીનામી
૨૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
૭૯
[ ૧૩૬ ]
પરિશિષ્ટ. મિલકતના અમુક ભાગની વહેં | લગ્નના પ્રકાર (મુ.સ. પ્ર.) ૮૩ ચણ ક્યારે થાય? ડર
લગ્નના પ્રકાર (હિં. શા. પ્ર.)૪૮ મિકતના પ્રકાર ૪
લગ્નના હક પૂરા કરવાને દા મિલકતના ભેદ, સ્વતંત્ર,
| (મુ. સપ્ર.) વડિલેપાત વિગેરે
૬૮ (મુ. સ. પ્ર.) ૭૪
લગ્નના હક પૂરા કરવાને દાવો
(હિં. શા. પ્ર.) મિલ્કતની વ્યવસ્થાને કેમ
૪૯ લગ્ન વિષે વિચાર
૭૩ (મુ. સ. પ્ર.)
૪૭ મિલકત વડીલોપાજીત ૬
લેહીના સગા મિલકત વિધવા તરીકે કે
વકફ કરવા માટે કાયદેસર વહેંચણમાં મળેલીના હક ૫૩
ઉદેશે
૧૦૨ મિલ્કત સ્વતંત્ર અથવા
વફ કેવા પ્રકારનું કરી શકાય પાજીત
નહિ
૧૦૩ મુતવલો
૧૦૬ વકફનામું
૧૦૫ મુદત, દત્તક વિધાન કાયદેસર વકફને કાયદે ૧૦૧ અગર રદ કરાવવાની ૪૬
- ૧૦૪ મુદત ભરણપોષણને દાવો | વડિલેપાર્જન મિલ્કત ૬ લાવવાની
વડિલે પાર્જિત તથા સ્વતંત્ર મુદત મેહરના દાવાની ૮૮ ! વિગેરે મિલ્કતના ભેદ (મુ. મુસા લ્પ સ. પ્ર.)
૭૪ રિવાજ કે હવે જોઈએ? ૨ વધારે રિવાજની સાબેતી ૩ વહેંચણની રીત લગ્નના તવે, કાયદેસર ! વહેંચણ પહેલાં બાદ પાડવાનું (મુ. સ. પ્ર.) ૮૪ ખર્ચ
૨૯
ની રીત
.
] કાયદેસર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
ફકરાનું સાંકળીયું ,
[ ૧૩૭ ] વહેચણ માગવાને હકદાર રદ | વારસાને હક ક્યારે મળે ? ૧૯ વહેંચણમાં વિધવા તરીકે મળેલી | વારસા હક ક્યારે ઉત્પન્ન થાય? મિલ્કતના હક પ૩
૨૦ વહેંચણ, મિલક્તના અમુક વાર, અનંશ (હિં. શા.પ્ર.) ૩૬ ભાગની કયારે થાય? ૩૨
(મુ. સ. પ્ર.) ૭૦ વહેંચણ વખતે જેનું અસ્તિત્વ
વારસે વહેંચતી વખતે ગેરન હોય તેની સ્થિતિ (મુ. સ. પ્ર.)
૭૧
હાજર સભ્યની સ્થિતિ ૨૮ વહેંચણ વખતે ધયાનમાં લેવાની વારસે, વહેંચી ન શકાય તે હકીકત ૩૩
૧૮
વાલી (મુ. સ. પ્ર.) ૧૧૮ વહેંચણ રદ થવાના સંગે
૩૪ , (હિ. શા. પ્ર.) ૬૪ વહેંચી ન શકાય તેવો વારસો | વીલ (મુ. સ. પ્ર.) ૧૧૭
, (હિં. શા. પ્ર.) ૬૫ - વ્યાખ્યા, અગ્રક્રિયાધિકારની ૧૦૭ શિયા પંથ પ્રમાણે કાયદેસર વ્યાખ્યા વારસાની ૧૭ | હિસ્સેદારે
૭૮ -વારસદારને અનકમે વ શેષાધિકારીઓ, સુન્ની પંથ
(હિં. શા. પ્ર.) ૨૧ પ્રમાણે વારસદારોને ક્રમ (મુ. સ. પ્ર.) | સદકાહ ૭૩. સપિંડ
૨૨ વારસદારોને ક્રમ, સીધનના પર સમાનેદક વારસાના વિભાગ બતાવતું સાબિત કરવાની જરૂર, અગ્રકિ.
કાયદેસર હિરસેદારનું પત્રક યાધિકાર ૧૯
( મુ, સ. પ્ર.) ૨ : સાબૂત કરવાને બેજે, કીંમત વારસાની વ્યાખ્યા ૧૭ |
૧૧૩
૧૦૦
23
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૮]
પરિશિષ્ટ, સાબેતી, દત્તક વિધાનની ૪૫ | હક અવિભકત કુટુમ્બના સાબેતી, રિવાજની ૩ સભ્યોના સુન્ની પંથ પ્રમાણે શેષાધિકા | હકદત્તકના, તથા જવાબદારી ૪૪ રીઓ
હક પત્ની તથા વિધવાને વહેંસંબંધ, કાયદેસર ૧૧૫ | ચણમાં સંયુકત કુટુમ્બનું બંધારણ ૭ હક ભરણપોષણને ડુબાવવા સંયોગે, હેચણ રદ થવાના ૩૪
થયેલ વેચાણ વિ. ૬૧ સંસૃષ્ટિ
૩૫ ]
હક લગ્નના, પૂરા કરવાને દાવે
(મુ. સ. પ્ર.) ૮૬ સ્ત્રીધનના પ્રકાર
હક લગ્નના પૂરા કરવાને દા ના વારસદારને ક્રમ પર !
(હિં. શા. પ્ર.) ૪૯ છે ને પતિ ઉપયોગ કયારે કરી,
હક વારસાને કયારે ઉત્પન્ન શકે?
૫૧ | થાય ?
૨૦ સ્થીતિ, વહેંચણ વખતે જેનું !
હક વારસાને કયારે મળે ? ૧૯ અસ્તિત્વ ન હોય તેની ૭૧
હક વિધવા તરીકે વહેચણમાં સ્થીતિ, વારસે વહેંચતી વખતે
| મળેલી મીલકતને પ૩ ગેરહાજર સભ્યની ૨૮ સ્વતંત્ર અથવા પાત
હકદાર ભરણપોષણ માગવાને
૫૮ મિહકત
૫ સ્વતંત્ર અને વડિલેપાર્જીત
| હકદાર વહેંચણ માગવાનો ૨૯ મિલકતના ભેદ (મુ. સ.
હિબા-બીલ-ઇવાઝ પ્ર.)
98
હિમા-બા-શર્ત ઉલ-ઇવાઝ ૯૭ હક અગ્રક્રિયાધિકારને કેને છે?! હીસ્સેદાર-કાયદેસરનું, વારસા
૧૧૦ | વિભાગ બતાવનારૂ પત્રક ૮૨ હક અગ્રક્રિયાધિકારને કયારે હીસેદાર શિયાપંથ પ્રમાણે, ઉત્પન્ન થાય? ૧૧૧ | કાયદેસર
૭૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
અભિપ્રાયો.
1. I have gone through the manuscript of the
Epitome of Hindu and Mehomedan Law prepared by Mr. Damoder Laxmishanker Trivedi in Gujarati. He seems to have taken considerable pains in preparing the book and has tried to give in a brief way, the salient points on the subject. The book is likely to prove useful to those students who want to appear at the Local Departmental or pleader's examination and I wish Mr. Damoderdas success in his efforts.
Bhavnagar 25-5-34.
Sd/- Bhaskarrao Vithaldas,
M. A., L.L. B. Chief Judge, Bhavnagar.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
[ 980]
ufale.
2. I have gone through the manuscript of
Mr. Trivedi. It is I think his first attempt at putting in a book form some of the leading principles of the Bombay School of Hindu Law i. e. metacshara and of Mehomedan Law. Aa a first attempt it is creditabls. It will serve the useful purpose for which it is intended i. e. for the use of candidates appearing in native State examinations.
Bhavnagar,
Sd - K. P. DODIA, 3rd July 34.
Bar-at-Law, Ex. Chief Judge, Porbandar State.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
અભિપ્રાયે.
[ ૧૪ ]
ભાવનગર તા. ૨૦-૫-૩૪
૩ મી. દામોદરદાસ લક્ષમીશંકરનું હિંદુ તથા મુસલ
માની સરેહ ઉપરનું હસ્તલિખિત પુસ્તક તેઓએ મને વાંચવા આપેલ અને મને કહેતા આનંદ થાય છે કે લેખકે ઘણું જ મહેનત લઈ આ કાયદાના દરેક સિદ્ધાન્તને મુલ્લાં, ગોર આદિ પ્રમાણે ભૂત પુસ્તકના આધારે આ પુસ્તકમાં સુંદર રીતે સમાવેશ કરેલ છે મને આશા છે કે આ સંસ્થાનની ખાતાઓની પરિક્ષાઓમાં જ્યાં આ કાયદાઓનું જ્ઞાન જરૂરી છે તથા સનંદી વકીલેનીપરિક્ષામાં બેસનાર ઉમેદવાર માટે આ એક ઉપયોગી પુસ્તક નિવડશે તેમાં જરા પણ શક નથી. લેખકને તેમના કાયદાના આ અતિ ઉપયોગી ક્ષેત્રમાં કરેલા પ્રયાસ માટે અભિનંદન તથા ઉત્તેજન ઘટે છે. સહી. રમાનાથ નવલશકર ઝાલા.
B. A., LL.B.
૪ હિંદુ હૈ અને મુસલમાની સરહ ઉપર સરળ ભાષામાં
અને સંક્ષિપ્ત રીતે સામાન્ય જનતાને ખ્યાલ આવે તેવા એક નાના પુસ્તની જરૂરીઆત વિષે બે મત હોઈ શકે નહિ દિવસે દિવસે સામાન્ય લોકો માટે તેવા પુસ્તકની જરૂરીઆત અનિવાર્ય થતી જાય છે. મીદામોદર લક્ષમીશંકર ત્રિવેદીએ આ દિશામાં કરેલા પ્રયત્ન ઘણે સ્તુત્ય છે અને તે પ્રયાસમાં તેઓ સફળ થયા છે તેમ જણાવતાં મને ઘણેજ
આનંદ થાય છે. તેમણે ટુંકમાં અને છતાં સ્પષ્ટ રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૨ ]
પરિશિષ્ટ. હિંદુ અને મુસલમાની સરેહના સામાન્ય સિદ્ધાંતે રજુ કરવાને તેમના પુસ્કમાં પ્રયત્ન કર્યો છે, અને તે પુસ્તક કાયદા ન જાણનાર પ્રજાના સામા ય વર્ગને, વિદ્યાથીઓને તથા કાયદાનુ સામાન્ય જ્ઞાન મેળવવા ઈચ્છનાર દરબારી કરેને ઘણું જ ઉપયોગી થઈ પડશે તેમ હું માનું છું.
તા. ૨૪-૬-૩૪ સહી. જગજીવન શીવલાલ પરીખ.
B. SC. LE. B.
ભાવનગર, તા. ૨૪-૭-૩૨ ૫ ભાઈશ્રી દામોદરદાસ લ. ત્રિવેદીનું હિંદુશાસ્ત્ર અને
મુસલમાની સરેહ ઉપરનું પુસ્તક જોઈ જવાને મને પ્રસંગ પ્રાપ્ત થયે છે. કાયદાની આંટી ઘુંટી તજી દઈને હિંદુશાસના તથા મુસલમાની સરેહના મૂળ તત્વે સાદી સરળ ભાષામાં મૂકવાને અને ગુજરાતી ભાષામાં આવી જાતના પુસ્તકની ખોટ પૂરી પાડવાને તેમણે કરેલા પ્રયાસ ઘણે સ્તુત્ય છે. હું માનું છું કે માત્ર ભાવનગર રાજયમાંજ નહિ પરંતુ વિશાળ ક્ષેત્રમાં પણ ટુંક સમયમાં ઉપરોક્ત બે વિષયનું સરળ જ્ઞાન મેળવવા ઈચ્છનારને આ પુસ્તક ઘણું ઉપયોગી નિવડશે.
સહી. જાદવજી કે. મેરી.
B. A. M. B.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
6.
Hozan.
[983]
Bhavnagar, 16th Aug. 34. My dear Mr. Damoderdas,
I have gone through the manuscript of the brochure intended to be published by you on the main principles of Hindu & Meho medan Law summorized into Gnjarati. You really deserve to be congratulated upon the industry undertaken by you in this behalf, more particularly upon the simplicity of language and the case in the treatment of such & difficult subject. At a time when publicasions of this natore in the Gujarati language are few aud far between, the utility of such an epitome conveying as it does such usefnl and important information about the law governing the social and legal being of every Hindu and Mussalman both to the students & laymen alike is undoubted. I would only add that it is gratifying to learn that the honour of rendering this service goes to you
with best wishes
I am
Yours sincerely Sd - RAMANLAL K, TRIVEDI,
B. A, LL, F
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૪ ]
પરિશિષ્ટ.
૭.
પાલીતાણા, ૧૧-૮-૩૪ રા. ત્રિવેદીનું હિંદુ લે અને મુસલમાની સરેહ ઉપરનું હસ્તલિખિત પુસ્તક અમે જોઈ ગયા છીએ. સારભુત સિદ્ધાંત તારવી કાઢી ને તેને લગતા આધારે દર્શાવી જુદા જુદા વિભાગ પાડી સરળ ભાષામાં આ પુસ્તક તૈયાર કરવામાં ઠીક પરિશ્રમ લીધે જણાય છે.
ખાસ કરીને હિંદુ ઑ ઉપર બહુ પુસ્તકે ગુજરાતીમાં આવી રીતે લખાએલાં લેવામાં આવતા નથી એટલે કાયદાના બીનઅભ્યાસીઓને પણ જરૂર પડે આ પુસ્તક ઉપયેગી થઈ પડવા પુરતો સંભવ છે. વિદ્યાથીઓને પણ સમરી બુક તરીકે ઉપયોગી નિવડે તેમ દેખાય છે.
એટલે રા. ત્રિવેદીને પરિશ્રમ વધાવી લેવા જે ગણ અમે તેમના કાર્યમાં ઉત્તેજન અને ફતેહ તેમને મળે એમ ઈચ્છીએ છીએ.
Sd L. D. Dave.
B. A. LL. B. સરન્યાયાધિશ, સં. પાલીતાણા SdA. N. Mistry.
B. A. LL. B. ન્યાયાધિશ, સં. પાલીતાણા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
આ શાસન સમ્રાટ આ.ભ. શ્રી વિજય નેમિસુરિસ્ટરજી મ.સા. નાં શિષ્યરત્ના પ.પૂ.આ.ભ. શ્રી પરસુરિ ગ્રંથાલય
દાદા સાહેબ, ભાવનગર
ન *
*'"
''''
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________ શોવિ allobllo Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com