SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૦ ] હિંદુ કાયદો. ૪ ગાંડે.ગાંડપણ હોય, અથવા ખરા ખેટાની પારખ કરી શકે એ તદન ઉન્મત્ત અથવા મૂ હેય [૧૮] તેને, પછી તે ડાહ્યો થઈ શકે તે હોય તે પણ વાર મળતો નથી. [૧૯] ૫ આંધળે.-આંધળાપણું જન્મથીજ ન હોય પરંતુ અસાધ્ય હોય તે પણ અગ્યતા લાવે છે. [૨૦] ૬ બહેર તથા ૭ મું –આ ખેડ જન્મથીજ અને અસાધ્ય હોવી જોઈએ. [૨૧] વિધવા જન્મથી જ હેરી અને મુંગી હોય તે પણ તેનું સ્ત્રીધન તે મળેજ. અને તેના પતિની મીલ્કતમાંથી ભરણ પોષણ પણ મળે. [૨૨] ૮. અસાધ્ય રોગ-પત જન્મથી ન ય છતાં અસાધ્ય અને ઘીજ ખરાબ સ્થીતિમાં હોય તે તે અનંશ ગણાય છે. [૨૩] જે તે સાધારણ સ્થીતિમાં હોય તે તેથી વારસ અનંશ થતું નથી. સારા શરીરવાળા પિતા જેમ વ્યવસ્થા કરી શકે, તેવી તે કરી શકે. [૨૪] બીજા અસાધ્ય રોગો જેવાકે નાસુરના રેગથી [૨૫] તથા પક્ષઘાતથી જીભ ગઈ હોય તેપણુ [૨૬] કેઈ વારસો અનશ થતા નથી. ૯ યતિ અને સન્યાસી.– તિ, સન્યાસી અને નૈષ્ટિક બ્રહ્મચારી જેમણે સંસાર તજેલે છે તેઓ સંસારિક રીતે મૃત્યુ પામેલા ગણાય છે. એથી તેમને વારસામાંથી અને વહેંચણના ભાગમાંથી બાતલ ગણવામાં આવ્યા છે. [ ૧૭ ] તેમની પાસે જે મિલ્કત હોય તે તરત તેમના વારસ ને મળે છે. અને યતિ કે સન્યાસી વિગેરે થયા પછી જે મિલકત તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034846
Book TitleHindu ane Islami Kaydani Ruprekha
Original Sutra AuthorN/A
AuthorDamodar Lakshishankar Trivedi
PublisherDamodar Lakshishankar Trivedi
Publication Year1934
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy