SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] ઈસલામી કાય. ૩ સાવકા છોકરા અને તેમના સાવકા બાપ એક બીજાના વારસદાર થતા નથી. ૪ મરનારનું મોત આણનારને તેને વારસો મળે નહિ. શિયાપંચ પ્રમાણે જે અકસ્માતથી અગર વગર ઈરાદે મોત આણેલ હોય તે તેને વારસો મળે શકે. ૫ જે મુસલમાન ન હોય તેને વાર મળી શકે નહિ. ૭૧. વહેચણવખતે જેનું અસ્તિત્વ ન હોય તેની સ્થીતિ. વહેંચણ કરતી વખતે ગર્ભમાં બાળક હોય તેને પણ હિસ્સો ગણવામાં આવે છે. અને ગર્ભમાં પત્ર અગર પૂત્રી એ બે પૈકી જેને વારસાને વધારે હિસે હેાય તે જન્મશે એવું અનુમાન કરવામાં આવે છે. [૧] છોકરું જે મરેલું જન્મે તે અનામત રાખેલ વારસો પ્રથમના વિભાગ પ્રમાણે વહેંચી દેવામાં આવે છે. એ જન્મીને પછી મરણ પામે છે તે વારસો ગુજરનાર બાળકના વારસદારને મળે છે. જે માણસને પત્ત ન હોય તેને વારસો તે જીવતે હોવાનું પુરાવાના કાયદાની કલમ ૧૦૭–૧૦૮ મુજબ અનુમાન કરી શકાતું હોય ત્યાં સુધી અનામત રાખી મુક જોઈએ. [૨] ૭ર, અકસ્માત વખતે અનુમાન. વધારે માણસે અકસ્માતથી એકી સાથે ગુજરી ગયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034846
Book TitleHindu ane Islami Kaydani Ruprekha
Original Sutra AuthorN/A
AuthorDamodar Lakshishankar Trivedi
PublisherDamodar Lakshishankar Trivedi
Publication Year1934
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy