SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ વારસ. ૩૩ ] જ તથા ૩ ની સામે , ૨૭ તથા ૧ વહેંચણ માટે દાવે લાવે છે. ૬ને પિતા ૩ હયાત છે એટલે તેઓ દવે લાવી શકે નહિ. માટે તેઓ પક્ષકારમાંથી દૂર થાય છે. [૧] ક ૧, ૪ થી ચોથી પેઢીએ છે એટલે તેને વાર મળી શકે નહિ. કારણ કે તે અવિભક્ત કુટુંબને સભ્ય નથી. ૮િ૨) પરંતુ રણ અને ન વહેંચણ માટે દાવે લાવે છે એટલે વહેંચણતે કરવી પડે. હવે ભાગ કેવી રીતે વહેંચાય તે જોઈએ. ૪ ની મિલકતમાંથી શાખાયિક વહેંચણી થઈને ભાગ ૨ ના પુત્ર તરીકે ને મળે. ના વારસદાર તરીકે ૪ બાદ તે હેઈને હ તથા જ ના ભાગ ગણાય. જના ભાગમાં આવેલ રે ભાગ તેના બે દિકરા માં માથા દીઠ એટલેકે દરેકને તે પ્રમાણે મળે. ઉપર મુજબ વહેંચણ થઈ એટલે ને તેને જુદો ભાગ મળે એથી ૩ ૧ તથા ૩ ૨ વિગેરે ૩ ને વહેંચણ માટે ફરજ પાડી શકે. એટલે તેમાંથી ૩ સહિતને ? પ્રમાણે ચાર ભાગ પડે. ૩૧, દાસીપૂત્ર, કાયદેસર વાર માટે આપણે ઉપર જોયું. હવે દાસીપૂત્ર માટે જરા વિગતથી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034846
Book TitleHindu ane Islami Kaydani Ruprekha
Original Sutra AuthorN/A
AuthorDamodar Lakshishankar Trivedi
PublisherDamodar Lakshishankar Trivedi
Publication Year1934
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy