SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૬ ] હિંદુ કાયદે. ૩ વહેંચણમાં જે ભાગ લેવાનું હોય તે બીજા માણસના કબજામાં હોય. ૪ પહેલાં કેઈ ભાગ વહેંચાઈ ગયું હોય અને બાકીને ભાગ વહેંચ બાકી રહ્યો હોય ત્યારે. પરંતુ જ્યારે વહેંચણ માટે દાવે લાવવામાં આવ્યું હેય ત્યારે તે પૂરેપૂરી મિલ્કતની જ વહેંચણ થાય છે. ૩૩. વહેચણ વખતે ધ્યાનમાં લેવાની હકીકત. ૧ જે કોઈ સભ્યને કાંઈ મિલકતને સ્વતંત્ર કબજે વાપરવા માટે આપવામાં આવ્યો હોય તે બને ત્યાં સુધી તેવી મિલ્કત તેને વહેંચણમાં આપવી. ૨ કેઈ સભ્યને, વહેંચવા પૈકીની કઈ વસ્તુ ઉપર પ્રેમ હોય તે તેની તે લાગણીને માન આપવું જોઈએ. ૩ કઈ સત્યે પોતાને ભાગ વચ્ચે હોય તે બને ત્યાં સુધી તે ભાગ તેને આપવો જોઈએ કે વેચાણ લેનારને તે ભાગ મળી શકે. [] ૪ સરખા ભાગ ન પી શકે તે પછી અમુક મિલ્કતની કિંમત ઠરાવી તેની વહેંચણ કરવી જોઈએ, અને તે બનતા સુધી અંદર અંદર જ વેચવી જોઈએ. ૩૪. વહેચણ રદ થવાના સગે. દ, સમજફેર, ભૂલ અથવા અયોગ્ય દબાણ થયેલ હેય તે થયેલ વહેચણ રદ કરાવી શકાય છે. [૧] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034846
Book TitleHindu ane Islami Kaydani Ruprekha
Original Sutra AuthorN/A
AuthorDamodar Lakshishankar Trivedi
PublisherDamodar Lakshishankar Trivedi
Publication Year1934
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy