________________
( [ ૧૨૦ ]
પરિશિષ્ટ. ૮ લગ્ન એ કરાર નથી. ૮ લગ્ન એ દિવાની સ્વરૂપનો
કરાર છે [૨૮] ૯ શહકની રકમ નકકી કરી હાય ૯ મેહર આપવામાં આવે નહિ
છતાં તે ન મળી હોય તો પાછું ત્યાં સુધી લગ્નના હક પૂરા લગ્નના હક્ક પૂરા કરવાની ના કરવા દેવાની ના કહેવાને સ્ત્રીને કહી શકાતી નથી.
હક છે. [૨૯] ૧૦ હંગામી લગ્ન હિંદુઓમાં નથી ૧૦ હંગામી (મુરા) લગ્ન થઈ શકે છે.
થઈ શકતું. ૧૧ શુકની ઠરાવેલી રકમ ન મળી ૧૧ મહેરની રકમ ન મળી હોય તો તે
હોય તો પણ દાવો લાવી શકાતે અપાવવા માટે દાવ લાવી શકે. નથી.
૧૨ પૂનર્લગ્ન કાયદાથી સ્થાપિત છે. ૧૨ પૂનર્લગ્ન કાયદાથી સ્થાપિત નથી.
૧૩ મુસલમાન એકી સાથે ચારથી ૧૩ હિંદુ એક ઉપર ગમે તેટલી વધારે સ્ત્રીઓ પરણી શકે નહિ - સ્ત્રીઓ પરણી શકે [૩૦] ૧૪ છૂટાછેડા કાયદેસર મેળવી ૧૪ છૂટાછેડા કાયદાને માન્ય નથી શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com