________________
[ ૨૮ ]
હિંદુ કાયદે.
૫૮ ખાપના ખાપના ભાઈના પૂત્રની વિધત્રા. ૫૯ બાપના ખાપના ભાઈના પૂત્રના પૂત્રની વિધવા, ૬૦ બાપના બાપના ભાઈના પૂત્રના પૂત્રના પૂત્રની વિધવા. ૬૧ બાપના બાપના ભાઈના પૂત્રના પૂત્રના પૂત્રના પૂત્રની વિધવા.
દર બાપના આપના ભાઇના પુત્રના પુત્રના પૂત્રના પુત્રના પૂત્રની વિધવા.
૬૩-૭૦ ચાથી પેઢીએ દાદી અને ચેાથી પેઢી એ ખાપ (દાદા.) તેમના છ વશો. અનુક્રમે.
૭૧-૭૭ ઉપર જણાવેલ ગોત્રજ સપિડાની વિધવાઓ. અનુક્રમે. ૭૮-૮૫ પાંચમી પેઢીએ દાદીમા અને પાંચમી પેઢીએ દાદા. તેમના છ વશો. અનુક્રમે.
૮૬–૯૨. ઉપર જણાવેલ ગેાત્રજ સપિડાની વિધવા, અનુક્રમે, ૯૩-૧૦૦ છઠ્ઠી પેઢીએ દાદી અને છઠ્ઠી પેઢીએ ખાપ (દાદા). તેમના છ પેઢીના વંશો. અનુક્રમે.
૧૦૧–૧૦૭ ઉપર જણાવેલ ગોત્રજ સપિડાની વિધવાઓ. અનુક્રમે.
સાવકી માને તેના ઓરમાન પૂત્રને વારસા મળી શકે નહિં, [ ૧૦૦A ] જો કે તે તેના પિતાની વિધવા તરીકે વારસદાર થાય. તેવીજ રીતે જ્યાંસુખી સગા ભાઈ કે રૈન હયાત ડાય ત્યાંસુષી આરમાન ભાઈ કે મ્હેનને વારસા મળે નહિ. વારસાના ક્રમમાં નજીકના સગા દૂરના સગાને ખાતલ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com