________________
૧૮. પ્રકીર્ણ.
૧૧૫. કાયદેસર સંધ૧૧૬ અગીકાર–૧૭. વી૧૧૮. વાલી–૧૧૯. ભરણ પોષણ.
૧૧૫. કાયદેસર સંબધ.
પિતા અને માતાને સંબંધ કાયદાયિક છે. તે સંબંધ સ્થાપિત થવાથી વારસાના હકમાં મહત્વને ફેરફાર થાય છે.
માતા તરફથી વારસે મળવામાં ઔરસ કે અનૌરસને ફેર પડતો નથી. [૮]
કે માણસને જન્મ તેના કહેવાતા માતાપિતાના કાયદેસર લગ્ન સંબંધ દરમ્યાન અથવા લગ્ન સંબંધ તૂટયા પછી બસને એંસી દિવસ સુધીમાં થયેલ હોય અને તેની માએ પૂનર્લગ્ન કર્યું ન હોય તો તે પુત્ર કાયદેસર પૂર ગણાય છે. પરંતુ તેની વિરૂદ્ધ એમ પૂરાવ લાવી શકાય કે જમા કારણે સારૂ માતા પિત્યને એકાંતમાં મળવાને સંભવ વહેતે. [છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com